fire broke out in mahakumbh mela: પ્રયાગરાજના મહાકુંભ મેળામાં લાગેલી આગ કાબૂમાં, PM મોદીએ CM યોગી સાથે કરી વાત

fire broke out in mahakumbh mela : પ્રયાગરાજના મહાકુંભ મેળા વિસ્તારમાં આજે આગ લાગી હતી. મેળા વિસ્તારમાં દૂર દૂર સુધી ધુમાડાના ગોટેગોટા ઉછળતા દેખાતા હતા. અગ્નિની તેજ જ્વાળાઓ પ્રસરવા લાગી. સ્થળ પર હાજર ફાયર બ્રિગેડે આગ પર કાબુ મેળવ્યો હતો. જાનમાલના નુકસાનના કોઈ સમાચાર નથી. મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે ઘટનાની નોંધ લીધી અને પોતે ઘટનાસ્થળે પહોંચી…

Read More

જુહાપુરામાં અમવા સંસ્થાએ પાયોરિયા બિમારી પર જાગૃતિ શિબિરનું કર્યું સફળ આયોજન

જુહાપુરા-સરખેજ સ્થિત અમવા સંસ્થાએ દ્વારા તા.18/1/25 નાં રોજ અમવા આયોજિત ફૂડ ટ્રેનિંગ પ્રોગ્રામ અને જાગૃતિ શિબિર યોજાઇ ગઇ.પાયોરિયા બિમારી સંદર્ભે આ જાગૃતિ શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું. આ શિબિરમાં ડૉ શબાન ખાને (પિરિયોડોન્ટિસ્ટ અને ઇમ્પ્લાન્ટોલોજિસ્ટ,અને કર્ણાવતી સ્કૂલ ઓફ ડેન્ટીસ્ટ્રીના આસિસ્ટન્ટ પ્રોફેસર ) પાયોરિયા બિમારી અંગે વિસ્તૃત માહિતી આપી હતી, તેમણે ‘ પાયોરિયા: લક્ષણો, જાગૃતી અને…

Read More

મહેમદાવાદના કેસરા ગામે બંધારણ ગૌરવ અભિયાન કાર્યક્રમ યોજાયો

ભારત સરકારે ભારતના બંધારણના સ્વીકારના 75 વર્ષની ઉજવણી કરવા માટે એક વર્ષ લાંબી ઐતિહાસિક ઉજવણી શરૂ કરવાની જાહેરાત કરી છે, જે એક સીમાચિહ્નરૂપ છે, જે આપણા લોકશાહીની નોંધપાત્ર સફર અને આપણા સ્થાપક સિદ્ધાંતો અને બંધારણીય મૂલ્યોના સ્થાયી વારસાને પ્રતિબિંબિત કરે છે, ભાજપે બંધારણ ગૌરવ અભિયાનની ઉજવણી સમગ્ર દેશમાં કરવામાં આવી રહી છે. મહેમદાવાદ તાલુકાના કેસરા…

Read More

કાઉન્સિલર ઇકબાલ શેખે RE D.P. સંદર્ભે કરી કમિશનરને લેખિત રજૂઆત, ચારતોડા ક્બ્રસ્તાન અંગે પણ કરી રજૂઆત

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા હાલ અમદાવાદના વિકાસ અર્થે રોડ પહોળા કરવા માટે કામગીર  પૂરજોશમાં ચાલી રહી છે, હાલમાં AMC પૂર્વ વિસ્તારના ગોમતીપુરમાં  રોડ પહોળો કરવા માટે કઈક દુકાનો અને મકાનો તોડવાનું આયોજન કરી રહી છે,જેના લીધે પૂર્વ ઝોનના ગોમતીપુર વિસ્તારના હાથીખાઇ કાળીદાસ મિલ ચાર રસ્તાથી લઇને ચારતોડ ક્બ્રસ્તાન જાહેર માર્ગ પર આરઇ ડીપીના ભાગરૂપે કોર્પોરેશન…

Read More

મુસાફરો માટે મોટા સમાચાર, હવે આ ટ્રેનો પણ કાલુપુર સ્ટેશને નહીં આવે!

 Kalupur station – અમદાવાદ ખૂબ જ મોટું રેલવે જંકશન છે, અને કાલુપુર ખાતે અનેક ટ્રેનો આવન-જાવન કરે છે. જોકે, કાલુપુર રેલવે સ્ટેશનના પુનઃવિકાસના કારણે, મોટાભાગની ટ્રેનો હવે અહીં આવતી જતી નથી, અને પ્રવાસીઓને વૈકલ્પિક સ્ટેશનો પરથી અવરજવર કરવું પડી રહ્યું છે.આવી ઘણી ટ્રેનો છે, જે પંદર દિવસથી ચાંદોલોડિયા, મણિનગર અને વટવા સ્ટેશનો પરથી ચાલી રહી…

Read More

અમદાવાદમાં માતાની તૂટતી કબર બચાવવા યુવક પહોંચ્યો હોઇકોર્ટના શરણે, જાણો

mother’s grave : ગુજરાતના અમદાવાદમાંથી એક આશ્ચર્યજનક કિસ્સો સામે આવ્યો છે. ગોમતીપુરના ચારતોડા કબ્રસ્તાનના રહીશ મોહમ્મદ ઇરશાદ અંસારીએ તેની માતાની કબર બચાવવાની વિનંતી સાથે ગુજરાત હાઇ કોર્ટમાં અરજી દાખલ કરી છે.આ અરજદારે કોર્ટમાં જણાવ્યું છે કે, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન રોડ પહોળો કરવા માટે કઈક દુકાનો અને મકાનો તોડવાનું આયોજન કરી રહી છે, જેમાં તેની માતાની…

Read More

કંગનાની ‘ઇમર્જન્સી’ પર દર્શકોની ‘ઇમર્જન્સી’,પ્રથમ દિવસની કમાણી માત્ર 2.5 કરોડ!

 kangani movie emergency- અભિનેત્રીમાંથી સાંસદ બનેલી કંગના રનૌતની બહુપ્રતિક્ષિત ફિલ્મ ‘ઇમર્જન્સી’ આખરે 17 જાન્યુઆરીએ રિલીઝ થઈ. વિવાદોનો સામનો કર્યા બાદ ફિલ્મની રિલીઝથી કંગના ઘણી ખુશ છે. પરંતુ પહેલા દિવસે ફિલ્મ જોનારા દર્શકોના રિએક્શન કંઈ ખાસ નથી. તેની અસર થિયેટરોમાં જોવા મળી હતી. શરૂઆતના દિવસે બોક્સ ઓફિસ પર ‘ઇમરજન્સી’એ કેવું પ્રદર્શન કર્યું તેના આંકડા સામે આવ્યા…

Read More

Attack on Saif Ali Khan: સૈફ અલી ખાન પર હુમલો કરનાર છત્તીસગઢમાંથી ઝડપાયો,આકાશ નામનો શંકાશીલ પકડાયો!

Attack on Saif Ali Khan : છત્તીસગઢના દુર્ગથી મોટા સમાચાર સામે આવ્યા છે. મુંબઈ પોલીસ દેશભરમાં જેની શોધ કરી રહી છે તે છરીધારી દુર્ગમાંથી ઝડપાઈ ગયો છે. કહેવામાં આવી રહ્યું છે કે તે જ્ઞાનેશ્વરી એક્સપ્રેસમાં પકડાયો છે. શાલીમાર જ્ઞાનેશ્વરી એક્સપ્રેસ મુંબઈથી કોલકાતા સુધી ચાલે છે. દુર્ગ આરપીએફ દ્વારા તેની ધરપકડ કરવામાં આવી છે. આરપીએફના ઇન્સ્પેક્ટર…

Read More

Champions Trophy 2025 : ચેમ્પિયન્સ ટ્રોફી માટે ભારતીય ટીમની જાહેરાત, જાણો કોણ બન્યું વાઇસ કેપ્ટન

Champions Trophy 2025 – ચેમ્પિયન્સ ટ્રોફી 2025નું આયોજન આવતા મહિને એટલે કે 19મી ફેબ્રુઆરીથી થવા જઈ રહ્યું છે. આ ટુર્નામેન્ટ 19 ફેબ્રુઆરીથી 9 માર્ચ સુધી હાઇબ્રિડ મોડલ પર રમાશે જેના માટે ભારતીય ટીમની જાહેરાત કરવામાં આવી છે. ભારતીય ક્રિકેટ ટીમ 20મી ફેબ્રુઆરીથી ચેમ્પિયન્સ ટ્રોફીમાં પોતાના અભિયાનની શરૂઆત કરશે. ટીમ ઈન્ડિયાને ગ્રુપ Aમાં બાંગ્લાદેશ, પાકિસ્તાન અને…

Read More

attack on arvind kejriwal: અરવિંદ કેજરીવાલ પર ઈંટો અને પથ્થરોથી હુમલો, AAPએ પ્રવેશ વર્મા પર લગાવ્યો મોટો આરોપ

attack on arvind kejriwal – નવી દિલ્હી વિધાનસભામાં પ્રચાર દરમિયાન અરવિંદ કેજરીવાલ પર હુમલો કરવામાં આવ્યો હતો. AAPના સૂત્રોએ આ માહિતી આપી છે અને ભાજપ નેતા પ્રવેશ વર્મા પર આરોપ લગાવ્યો છે. સૂત્રોના જણાવ્યા અનુસાર પ્રવેશ વર્માના ગુંડાઓની સ્થાનિક લોકો સાથે પણ ઘર્ષણ થયું હતું. સ્થાનિક લોકોએ ભાજપના ગુંડાઓનો પીછો કર્યો હતો. આ ઘટનાનો એક…

Read More