બિશ્નોઈ ગેંગે લીધી બાબા સિદ્દીકીની હત્યાની જવાબદારી, સલમાન ખાન, અમને આ યુદ્ધ જોઈતું ન હતું પણ…

બાબા સિદ્દીકી હત્યા કેસમાં હવે નવો વળાંક આવ્યો છે. કુખ્યાત લોરેન્સ બિશ્નોઈ ગેંગે આ હત્યાની જવાબદારી લીધી છે. કેસની જટિલતામાં ઉમેરો કરતા, તેની ગેંગના સભ્યની એક ફેસબુક પોસ્ટ વાયરલ થઈ રહી છે. આ પોસ્ટમાં, ગેંગે દાવો કર્યો છે કે તેઓ સલમાન ખાન સાથે કોઈ યુદ્ધ ઇચ્છતા ન હતા, પરંતુ બાબાની હત્યાનું કારણ દાઉદ ઇબ્રાહિમ સાથેનું…

Read More

બદ્રીનાથ ધામના કપાટ ક્યારે બંધ થશે? જાણો તારીખ અને સમય

ઉત્તરાખંડના બદ્રીનાથ ધામ ના કપાટ શિયાળા માટે 17 નવેમ્બરે રાત્રે 9.07 કલાકે બંધ કરી દેવામાં આવશે. મંદિર સમિતિએ શનિવારે આ માહિતી આપી હતી. બદ્રીનાથ-કેદારનાથ મંદિર સમિતિના અધ્યક્ષ અજેન્દ્ર અજયે કહ્યું કે પરંપરા મુજબ, હિંદુ કેલેન્ડર અને અવકાશી પદાર્થોની સ્થિતિનું મૂલ્યાંકન કર્યા પછી, શનિવારે વિજયાદશમીના અવસર પર દરવાજા બંધ કરવાની તારીખ અને સમય નક્કી કરવામાં આવ્યો…

Read More

બાબા સિદ્દીકીની હત્યા કરનારા હુમલાખોરોની તસવીર સામે આવી, બે આરોપી ઝડપાયા

NCP (અજિત પવાર જૂથ)ના નેતા બાબા સિદ્દીકી ની શનિવારે રાત્રે મુંબઈના બાંદ્રા વિસ્તારમાં ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી. બાંદ્રા પૂર્વ વિસ્તારમાં હુમલાખોરોએ તેમના પર અનેક રાઉન્ડ ફાયરિંગ કર્યું હતું, જેમાં તેમની છાતી અને પેટમાં ગોળીઓ વાગી હતી. તેને ગંભીર હાલતમાં લીલાવતી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો જ્યાં ડોક્ટરોએ તેને મૃત જાહેર કર્યો હતો. પોલીસે…

Read More
ડૉ. ફારૂક પટેલ

ગુજરાતના સફળ બિઝનેસમેન ડૉ. ફારૂક પટેલ પાસેથી જાણો સફળતાના મંત્ર, SUCCESS તમારા કદમ ચૂમશે!

ડૉ. ફારૂક પટેલ ના સફળતાના મંત્રથી આજના યુવાનો ઘણું શીખી શકે છે. સફળતાએ તમારા જીવનમાં નિર્ધારિત લક્ષ્યોની સિદ્ધિ છે, પરંતુ નિષ્ફળતા પણ આ સફરમાં મહત્વનો ભાગ ભજવે છે. નિષ્ફળતા આપણને સમજવાની તક આપે છે કે શું કામ કર્યું અને શું નહીં. ડૉ. ફારુક ગુલામ પટેલની સંઘર્ષગાથા એ વાતનો પુરાવો છે કે આપણે આપણાં સપનાં પૂરાં…

Read More

ભારતે છેલ્લી T20 મેચમાં બાંગ્લાદેશને 133 રનથી હરાવ્યું , સૂર્યાની કપ્તાનીમાં ભારતે ‘હેટ્રિક’ ફટકારી, શ્રેણી 3-0થી જીતી

  છેલ્લી T20 મેચ ભારતીય ટીમે શનિવારે હૈદરાબાદના રાજીવ ગાંધી ઈન્ટરનેશનલ સ્ટેડિયમમાં રમાયેલી ત્રીજી મેચમાં બાંગ્લાદેશને 133 રનથી હરાવ્યું હતું. ભારતે ત્રણ મેચની T20 શ્રેણી 3-0થી ક્લીન સ્વીપ કરી છે. ટી20 ઈન્ટરનેશનલમાં રનના મામલે ભારતની આ ત્રીજી સૌથી મોટી જીત છે. ભારતે ગયા વર્ષે ન્યૂઝીલેન્ડ સામે રનના મામલે સૌથી મોટી જીત હાંસલ કરી હતી. સૂર્યકુમાર…

Read More

NCP નેતા બાબા સિદ્દીકીની મુંબઈમાં હત્યા, અજાણ્યા હુમલાખોરોએ ગોળી મારી

વરિષ્ઠ રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (NCP) નેતા બાબા સિદ્દીકી ની અજાણ્યા હુમલાખોરો દ્વારા ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી. ગોળી વાગ્યા બાદ તેને ગંભીર હાલતમાં મુંબઈની લીલાવતી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હકા, જ્યાં ડોક્ટરોએ તેને મૃત જાહેર કરાયા હતા . મુંબઈ પોલીસે આ ઘટનાની પુષ્ટિ કરતા કહ્યું કે હુમલાખોરોની હજુ સુધી ઓળખ થઈ નથી. પોલીસનું કહેવું…

Read More

જામનગરના ઉત્તરાધિકારી બન્યા બાદ અજય જાડેજા વિરાટ કોહલી કરતાં વધુ ધનવાન બન્યા!

ટીમ ઈન્ડિયાના ભૂતપૂર્વ ક્રિકેટર અજય જાડેજા માટે ખૂબ જ ખાસ દિવસ હતો. કારણ કે ગઈકાલે જામનગરના રાજવી પરિવાર સાથે જોડાયેલા શત્રુશલ્ય સિંહજી મહારાજે તેમને રાજવી પરિવારના આગામી ઉત્તરાધિકારી જાહેર કર્યા છે. જે બાદ લોકો તેના વિશે સતત ચર્ચા કરી રહ્યા છે. એટલું જ નહીં જામનગરના વારસદાર બન્યા બાદ તે કેટલી મિલકતના માલિક બન્યા છે તે…

Read More

ગૂગલમાં એન્ટ્રી લેવલની નોકરી કેવી રીતે મેળવવી? સુંદર પિચાઈએ ટેક અરજદારોને આપી આ સલાહ!

ગૂગલમાં એન્ટ્રી લેવલ :   તાજેતરમાં સુંદર પિચાઈનો એક ઈન્ટરવ્યુ સામે આવ્યો છે. જેમાં તેમણે ટેકની નોકરીમાં રસ ધરાવતા અરજદારો વિશે ઘણી બાબતો જણાવી હતી. ટેકની નોકરીઓ માટેના ઉમેદવારોમાં Google કઈ લાયકાત શોધે છે? આ અંગે વિગતવાર સમજાવ્યું હતું. પિચાઈએ તાજેતરમાં ‘ધ ડેવિડ રુબેનસ્ટીન શોઃ પીઅર ટુ પીઅર કન્વર્સેશન’ પર આ ઈન્ટરવ્યુ આપ્યો હતો. પિચાઈ ગૂગલની…

Read More

બાંગ્લાદેશ સામે છેલ્લી T20માં ભારતીય ટીમએ બનાવ્યા રેકોર્ડનો વણઝાર

ભારતીય ક્રિકેટ ટીમે હૈદરાબાદમાં ઘણા રેકોર્ડ બનાવ્યા. બાંગ્લાદેશ સામેની ત્રીજી T20I મેચમાં ભારતીય દાવની શરૂઆત સામાન્ય રહી હતી. ટીમ ઈન્ડિયાને પહેલો ઝટકો ત્રીજી ઓવરમાં જ અભિષેક શર્માના રૂપમાં લાગ્યો હતો. તનઝીમ હસન શાકિબે ત્રીજી ઓવરના પહેલા જ બોલ પર અભિષેક શર્માને માત્ર 4 રન બનાવીને આઉટ કર્યો હતો. આ પછી, સંજુ સેમસન અને કેપ્ટન સૂર્યકુમાર…

Read More

દશેરાની રેલીમાં આદિત્ય ઠાકરેની હુંકાર, એક મહિનામાં અમારી સરકાર બનશે!

શિવસેના (ઉદ્ધવ બાળાસાહેબ ઠાકરે) નેતા આદિત્ય ઠાકરે પાર્ટીની દશેરા રેલીમાં ભાગ લેવા મુંબઈના શિવાજી પાર્ક પહોંચ્યા. અહીં તેમણે પ્રથમ વખત ભાષણ આપ્યું હતું. આ પ્રસંગે તેમણે કહ્યું કે અત્યાર સુધી તેઓ 14 વર્ષથી માત્ર ભાષણો જ સાંભળતા હતા. તેમણે કહ્યું કે આ ચૂંટણીમાં બતાવવું પડશે કે મહારાષ્ટ્ર ઝુકશે નહીં કે પોતાને વેચશે નહીં. વર્તમાન સરકાર…

Read More