કડી-વિસાવદર પેટા ચૂંટણી

હવે કડી-વિસાવદરમાં ત્રિપાંખિયો નહીં ચતુષ્કોણીય જંગ,બાપુએ જાહેર કર્યા ઉમેદવાર

કડી-વિસાવદર પેટા ચૂંટણી – ગુજરાતના રાજકારણમાં ફરી એકવાર ગરમાવો જોવા મળી રહ્યો છે, કારણ કે કડી અને વિસાવદર વિધાનસભા બેઠકો પર પેટાચૂંટણીની જાહેરાત થઈ ચૂકી છે. આ બેઠકો જીતવા માટે ભાજપ, આમ આદમી પાર્ટી (આપ) અને કોંગ્રેસે એડીચોટીનું જોર લગાવ્યું છે. આમ આદમી પાર્ટીએ બંને બેઠકો માટે પોતાના ઉમેદવારો જાહેર કરી દીધા છે. વિસાવદર બેઠક…

Read More

વૈભવ સૂર્યવંશીએ પટના એરપોર્ટ પર PM મોદી સાથે કરી મુલાકાત

વૈભવ સૂર્યવંશી PM મોદી મુલાકાત – વૈભવ સૂર્યવંશી ૩૦ મે (શુક્રવાર) ના રોજ પટના એરપોર્ટ પર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને મળ્યા. વૈભવે પીએમ મોદીના ચરણ સ્પર્શ કર્યા અને તેમના આશીર્વાદ લીધા. આ દરમિયાન વૈભવના માતા-પિતા પણ હાજર હતા. ૧૪ વર્ષીય વૈભવે ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL) ની વર્તમાન સીઝનમાં રાજસ્થાન રોયલ્સ (RR) માટે શાનદાર રમી હતી. ગુજરાત…

Read More

આણંદમાં અલ-ફલાહ ટૂર્સનો શિહાબ ચોત્તુર બ્રાન્ડ એમ્બેસેડર બન્યો, MOU સાઇન કર્યા

શિહાબ ચોત્તુર બ્રાન્ડ એમ્બેસેડર-  કેરળના મલપ્પુરમ જિલ્લાના વલાનચેરીના રહેવાસી 30 વર્ષીય શિહાબ ચોત્તુરે 8,640 કિલોમીટરની પગપાળા હજ યાત્રા પૂર્ણ કરીને ઇતિહાસ રચ્યો હતો. આ શિહાબે આણંદ જિલ્લામાં પગ મૂકીને અલ-ફલાહ ટૂર્સ એન્ડ ટ્રાવેલ્સ, આણંદ સાથે ખાસ MOU કર્યા  છે. શિહાબે અલ-ફલાહના માલિક અનિશભાઈ વિરાણી સાથે હજ, ઉમરાહ અને ઝિયારત માટેની સેવાઓને વધુ મજબૂત કરવા એક મહત્વના…

Read More

મહેમદાવાદમાં નશીલી સિરપનું પ્રિસ્ક્રિપ્શન વગર દવાની દુકાનો કરી રહી છે ધૂમ વેચાણ!

નશીલી સિરપનું પ્રિસ્ક્રિપ્શન વગર વેચાણ- મહેમદાવાદ શહેરમાં ડોક્ટરના પ્રિસ્ક્રિપ્શન વિના નશાકારક સીરપ અને નશાયુક્ત દવાઓનું વેચાણ ચિંતાજનક રીતે વધી રહ્યું છે. આ ગેરકાયદેસર પ્રવૃત્તિ યુવાધનને નશાખોરીના રવાડે ચડાવી રહી છે, જેના કારણે તેમનું આરોગ્ય અને ભવિષ્ય જોખમમાં મૂકાઈ રહ્યું છે. શું ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ આ મામલે કડક કાર્યવાહી કરશે, કે પછી આંખ આડા કાન…

Read More

કડી વિધાનસભા બેઠક પર આમ આદમી પાર્ટીએ જાહેર કર્યો ઉમેદવાર,કોંગ્રેસ-ભાજપના સમીકરણ બગાડશે!

કડી વિધાનસભા બેઠક પર પેટાચૂંટણીનો માહોલ ગરમાયો છે. ગુજરાતની આ બેઠક પર રાજકીય પક્ષો પોતાની રણનીતિ સાથે મેદાને ઉતરી રહ્યા છે. ચૂંટણીપંચે કડી અને વિસાવદર વિધાનસભા બેઠકો માટે 19 જૂન, 2025ના રોજ પેટાચૂંટણી અને 23 જૂન, 2025ના રોજ પરિણામની જાહેરાત કરી છે. આ ચૂંટણીમાં ત્રિપાંખિયો જંગ જામવાની શક્યતા છે, જેમાં ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી…

Read More
રજનીકાંતની કુલી

રજનીકાંતની ‘કુલી’એ રિલીઝ પહેલા જ 240 કરોડ રૂપિયાની કરી કમાણી

રજનીકાંતની કુલી – રજનીકાંત Rajinikanth  અભિનીત ફિલ્મ કુલી Coolie   આ વર્ષની સૌથી ચર્ચિત ફિલ્મોમાંની એક છે. કારણ કે આ ફિલ્મમાં રજનીકાંત પહેલીવાર  લોકેશ કનાગરાજ  Lokesh Kanagaraj  સાથે કામ કરી રહ્યા છે. જેમની ગણતરી આજના યુગમાં તમિલ સિનેમાના સૌથી શક્તિશાળી અને સફળ દિગ્દર્શકોમાં થાય છે. ‘કૂલી’ સાથે જોડાયેલા તાજા સમાચાર એ છે કે આ ફિલ્મે રિલીઝ…

Read More
રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર ફાઇનલ

રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરે પંજાબને 8 વિકેટે હરાવીને ફાઇનલમાં કરી ધમાકેદાર એન્ટ્રી

રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર ફાઇનલ- રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર (RCB) એ શાનદાર પ્રદર્શન સાથે ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL) 2025 ની ફાઇનલમાં જગ્યા બનાવી લીધી છે. 29 મે (ગુરુવાર) ના રોજ, મુલ્લાનપુરના મહારાજા યાદવિન્દ્ર સિંહ ઇન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમ ખાતે યોજાયેલી મેચમાં RCB એ પંજાબ કિંગ્સ (PBKS) ને 8 વિકેટથી હરાવ્યું. આ મેચમાં RCB ને જીતવા માટે 102 રનનો…

Read More

ચંડોળા તળાવ ડિમોલિશન કેસ: ઓલ ઈન્ડિયા મિલ્લી કાઉન્સિલના અફસર જહાંએ સરકાર પર કર્યા પ્રહાર

ઓલ ઈન્ડિયા મિલ્લી કાઉન્સિલના અફસર જહાં – ઓલ ઈન્ડિયા મિલ્લી કાઉન્સિલના લીગલ સેલના રાષ્ટ્રીય સચિવ અફસર જહાંના નેતૃત્વમાં એક ડેલિગેશન ચંડોળા તળાવ વિસ્તારમાં થયેલા ડિમોલિશનના પીડિતોને મળવા પહોંચ્યું હતું. આ દરમિયાન તેમણે રાજ્ય સરકારની કામગીરી પર આકરી ટીકા કરી હતી.તેમણે સરકાર પર પ્રહાર કરતા જણાવ્યું હતું કે અહીની સરકાર  અસંવેદનશીલ  છે ઓલ ઈન્ડિયા મિલ્લી કાઉન્સિલના…

Read More
ગુજરાત મેટ્રો રેલ કોર્પોરેશન ભરતી

ગુજરાત મેટ્રો રેલ કોર્પોરેશનમાં નોકરીની સુવર્ણ તક: અમદાવાદ અને સુરતમાં વિવિધ પદો માટે ભરતી

ગુજરાત મેટ્રો રેલ કોર્પોરેશન ભરતી – ગુજરાત મેટ્રો રેલ કોર્પોરેશન (GMRC) દ્વારા અમદાવાદ અને સુરત શહેરોમાં વિવિધ મેનેજર પદ માટે ભરતીની જાહેરાત કરવામાં આવી છે. સારી પગાર અને સ્થિર નોકરી ઈચ્છતા ઉમેદવારો માટે આ એક સારો અવસર છે. GMRC દ્વારા ભરતી માટે ઓનલાઈન અરજી મંગાવવામાં આવી છે અને લાયક ઉમેદવારોને પસંદ કરવાની પ્રક્રિયા હાથ ધરવામાં…

Read More
Amitabh Ayodhya Property

અમિતાભ બચ્ચને આ શહેરમાં પોતાની ચોથી મિલકત ખરીદી,જાણો કેટલામાં ખરીદી!

Amitabh Ayodhya Property- બોલિવૂડ સુપરસ્ટાર અમિતાભ બચ્ચન ઉત્તર પ્રદેશના અયોધ્યામાં ભારે રોકાણ કરી રહ્યા છે અને રિયલ એસ્ટેટ પ્રોપર્ટી ખરીદી રહ્યા છે. ગયા વર્ષે રામ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા પછી, તેમણે કરોડોનું રોકાણ કર્યું હોવાના અહેવાલો આવ્યા છે. હવે, એક અહેવાલ મુજબ, બિગ બી તરીકે જાણીતા અમિતાભ બચ્ચને અયોધ્યામાં બીજી જમીન ખરીદી છે અને તેની કિંમત…

Read More