મુસાફરો માટે મોટા સમાચાર, હવે આ ટ્રેનો પણ કાલુપુર સ્ટેશને નહીં આવે!

 Kalupur station – અમદાવાદ ખૂબ જ મોટું રેલવે જંકશન છે, અને કાલુપુર ખાતે અનેક ટ્રેનો આવન-જાવન કરે છે. જોકે, કાલુપુર રેલવે સ્ટેશનના પુનઃવિકાસના કારણે, મોટાભાગની ટ્રેનો હવે અહીં આવતી જતી નથી, અને પ્રવાસીઓને વૈકલ્પિક સ્ટેશનો પરથી અવરજવર કરવું પડી રહ્યું છે.આવી ઘણી ટ્રેનો છે, જે પંદર દિવસથી ચાંદોલોડિયા, મણિનગર અને વટવા સ્ટેશનો પરથી ચાલી રહી…

Read More

અમદાવાદમાં માતાની તૂટતી કબર બચાવવા યુવક પહોંચ્યો હોઇકોર્ટના શરણે, જાણો

mother’s grave : ગુજરાતના અમદાવાદમાંથી એક આશ્ચર્યજનક કિસ્સો સામે આવ્યો છે. ગોમતીપુરના ચારતોડા કબ્રસ્તાનના રહીશ મોહમ્મદ ઇરશાદ અંસારીએ તેની માતાની કબર બચાવવાની વિનંતી સાથે ગુજરાત હાઇ કોર્ટમાં અરજી દાખલ કરી છે.આ અરજદારે કોર્ટમાં જણાવ્યું છે કે, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન રોડ પહોળો કરવા માટે કઈક દુકાનો અને મકાનો તોડવાનું આયોજન કરી રહી છે, જેમાં તેની માતાની…

Read More

કંગનાની ‘ઇમર્જન્સી’ પર દર્શકોની ‘ઇમર્જન્સી’,પ્રથમ દિવસની કમાણી માત્ર 2.5 કરોડ!

 kangani movie emergency- અભિનેત્રીમાંથી સાંસદ બનેલી કંગના રનૌતની બહુપ્રતિક્ષિત ફિલ્મ ‘ઇમર્જન્સી’ આખરે 17 જાન્યુઆરીએ રિલીઝ થઈ. વિવાદોનો સામનો કર્યા બાદ ફિલ્મની રિલીઝથી કંગના ઘણી ખુશ છે. પરંતુ પહેલા દિવસે ફિલ્મ જોનારા દર્શકોના રિએક્શન કંઈ ખાસ નથી. તેની અસર થિયેટરોમાં જોવા મળી હતી. શરૂઆતના દિવસે બોક્સ ઓફિસ પર ‘ઇમરજન્સી’એ કેવું પ્રદર્શન કર્યું તેના આંકડા સામે આવ્યા…

Read More

Attack on Saif Ali Khan: સૈફ અલી ખાન પર હુમલો કરનાર છત્તીસગઢમાંથી ઝડપાયો,આકાશ નામનો શંકાશીલ પકડાયો!

Attack on Saif Ali Khan : છત્તીસગઢના દુર્ગથી મોટા સમાચાર સામે આવ્યા છે. મુંબઈ પોલીસ દેશભરમાં જેની શોધ કરી રહી છે તે છરીધારી દુર્ગમાંથી ઝડપાઈ ગયો છે. કહેવામાં આવી રહ્યું છે કે તે જ્ઞાનેશ્વરી એક્સપ્રેસમાં પકડાયો છે. શાલીમાર જ્ઞાનેશ્વરી એક્સપ્રેસ મુંબઈથી કોલકાતા સુધી ચાલે છે. દુર્ગ આરપીએફ દ્વારા તેની ધરપકડ કરવામાં આવી છે. આરપીએફના ઇન્સ્પેક્ટર…

Read More

Champions Trophy 2025 : ચેમ્પિયન્સ ટ્રોફી માટે ભારતીય ટીમની જાહેરાત, જાણો કોણ બન્યું વાઇસ કેપ્ટન

Champions Trophy 2025 – ચેમ્પિયન્સ ટ્રોફી 2025નું આયોજન આવતા મહિને એટલે કે 19મી ફેબ્રુઆરીથી થવા જઈ રહ્યું છે. આ ટુર્નામેન્ટ 19 ફેબ્રુઆરીથી 9 માર્ચ સુધી હાઇબ્રિડ મોડલ પર રમાશે જેના માટે ભારતીય ટીમની જાહેરાત કરવામાં આવી છે. ભારતીય ક્રિકેટ ટીમ 20મી ફેબ્રુઆરીથી ચેમ્પિયન્સ ટ્રોફીમાં પોતાના અભિયાનની શરૂઆત કરશે. ટીમ ઈન્ડિયાને ગ્રુપ Aમાં બાંગ્લાદેશ, પાકિસ્તાન અને…

Read More

attack on arvind kejriwal: અરવિંદ કેજરીવાલ પર ઈંટો અને પથ્થરોથી હુમલો, AAPએ પ્રવેશ વર્મા પર લગાવ્યો મોટો આરોપ

attack on arvind kejriwal – નવી દિલ્હી વિધાનસભામાં પ્રચાર દરમિયાન અરવિંદ કેજરીવાલ પર હુમલો કરવામાં આવ્યો હતો. AAPના સૂત્રોએ આ માહિતી આપી છે અને ભાજપ નેતા પ્રવેશ વર્મા પર આરોપ લગાવ્યો છે. સૂત્રોના જણાવ્યા અનુસાર પ્રવેશ વર્માના ગુંડાઓની સ્થાનિક લોકો સાથે પણ ઘર્ષણ થયું હતું. સ્થાનિક લોકોએ ભાજપના ગુંડાઓનો પીછો કર્યો હતો. આ ઘટનાનો એક…

Read More

Aman Jaiswal dies: ટીવી એક્ટર અમન જયસ્વાલનું અકસ્માતમાં થયું મોત, “22 વર્ષની ઉંમરે દુનિયાને કહી અલવિદા”

Aman Jaiswal dies: ટીવી જગતમાંથી દુઃખદ સમાચાર મળ્યા છે. ટીવી શો ‘ધરતીપુત્ર નંદિની’માં પોતાના રોલ માટે પ્રખ્યાત થયેલા ટીવી એક્ટર અમન જયસ્વાલનું માર્ગ અકસ્માતમાં મૃત્યુ થયું હતું. તે 22 વર્ષનો હતો. અમન જયસ્વાલે ખૂબ જ નાની ઉંમરે દુનિયાને અલવિદા કહી દીધું. અભિનેતાને જોગેશ્વરી હાઇવે પર એક ટ્રકે ટક્કર મારી હતી. માર્ગ અકસ્માત બાદ અભિનેતાને કામા…

Read More
8th Pay Commission Rules

8th Pay Commission Rules: શું 8મું પગાર પંચ લાગુ થતા DA અને DR 0 થઈ જશે? જાણો શું છે નિયમો!

8th Pay Commission Rules: કેન્દ્ર સરકારે 8મા પગાર પંચની રચનાને મંજૂરી આપી દીધી છે. આવી સ્થિતિમાં લોકોના મનમાં અનેક સવાલો ઉઠી રહ્યા છે. ખાસ કરીને મોંઘવારી ભથ્થા અને મોંઘવારી રાહત અંગે. એવું કહેવામાં આવી રહ્યું છે કે 8મું પગાર પંચ લાગુ થતાં જ DA અને DR ઘટાડીને 0 કરી દેવામાં આવશે. કારણ કે 5મા પગાર…

Read More

Russia-Ukraine War : રશિયન સેનામાં લડતા 16 ભારતીયો ‘લાપતા’! અત્યાર સુધીમાં 12ના મોત: વિદેશ મંત્રાલય

Russia-Ukraine War -યુક્રેનમાં લડવા માટે રશિયન સેના દ્વારા તૈનાત ઓછામાં ઓછા 16 ભારતીય નાગરિકો ગુમ છે, જ્યારે અત્યાર સુધીમાં 12 માર્યા ગયા છે, વિદેશ મંત્રાલયે શુક્રવારે જણાવ્યું હતું. આ વિકાસ રશિયન આર્મીમાં ભરતી થયેલા એક ભારતીય નાગરિકના મૃત્યુ પછી થયો છે, જ્યારે અન્ય એક યુક્રેન સાથે રશિયાના ચાલુ સંઘર્ષ દરમિયાન ઘાયલ થયો હતો. ત્યારપછી ભારતે…

Read More

Uttarardha Mahotsav 2025: વિશ્વ પ્રસિદ્ધ મોઢેરા સૂર્યમંદિરમાં બે દિવસીય ઉત્તરાર્ધ મહોત્સવ યોજાશે, જાણો મહત્વ

Uttarardha Mahotsav 2025: ગુજરાતના મહેસાણામાં આવેલી વિશ્વ પ્રસિદ્ધ મોઢેરા સૂર્યમંદિરમાં 18 અને 19 જાન્યુઆરીના રોજ ઉત્તરાર્ધ મહોત્સવ (Uttarardha Mahotsav 2025) નું આયોજન કરવામાં આવશે. દર વર્ષે પ્રાચીન નગરી મોઢેરામાં અદ્વિતિય સ્થાપત્ય કલા, અર્ચના અને શાસ્ત્રીય નૃત્યનો નગર ઉત્સવ ઉજવવામાં આવતો હતો. આ વર્ષે ઉત્તરાર્ધ મહોત્સવમાં નવા આકર્ષણો ઉમેરવામાં આવ્યા છે, જેમાં ઘણા શાસ્ત્રીય નૃત્ય ફોર્મ્સને…

Read More