National mourning

ભારતમાં PMના નિધન પર કેટલા દિવસનો રાષ્ટ્રીય શોક મનાવવામાં આવે છે,જાણો તેના વિશેની માહિતી

National mourning-  ભારતમાં સામાન્ય રીતે ભૂતપૂર્વ વડા પ્રધાનના મૃત્યુ પર 7 દિવસનો રાષ્ટ્રીય શોક જાહેર કરવામાં આવે છે. આ સમયગાળા દરમિયાન રાષ્ટ્રધ્વજ અડધી માસ્ટ પર રહે છે. કોઈ સરકારી કાર્યો કે ઉત્સવોનું આયોજન કરવામાં આવતું નથી. પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહના નિધન પર સરકારે રાત્રે સાત દિવસનો રાષ્ટ્રીય શોક પણ જાહેર કર્યો હતો. જો કે, શોકના…

Read More
Dr. Manmohan Singh's birthplace is Pakistan

ડૉ.મનમોહન સિંહના જન્મસ્થાન પાકિસ્તાનમાં આજેપણ તેમના નામની સ્કૂલ ચાલે છે!

Dr. Manmohan Singh’s birthplace is Pakistan –  દેશના પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહનું આજે 92 વર્ષની વયે નિધન થયું છે. ગુરુવારે રાત્રે તેમની તબિયત બગડ્યા પછી, તેમને દિલ્હી એમ્સમાં દાખલ કરવામાં આવ્યા હતા, જ્યાં સારવાર દરમિયાન તેમનું મૃત્યુ થયું હતું. પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહના નિધનથી દેશભરમાં શોકની લહેર છવાઈ ગઈ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીથી લઈને કોંગ્રેસ…

Read More
Dr Manmohan Singh Passes Away

Dr Manmohan Singh Passes Away: રિઝર્વ બેંકના ગવર્નરથી દેશના નાણામંત્રી સુધી: 10 વર્ષ સુધી દેશનું નેતૃત્વ કરનારા પૂર્વ પીએમ મનમોહન સિંહની પ્રેરણાદાયી કહાની

Dr Manmohan Singh Passes Away: ભારતના ભૂતપૂર્વ વડાપ્રધાન ડૉ.મનમોહન સિંહનું નિધન થયું છે. ગુરુવારે રાત્રે તેમની તબિયત લથડતા તેમને દિલ્હી એમ્સમાં દાખલ કરવામાં આવ્યા હતા. તેઓ 92 વર્ષના હતા. તેમનો જન્મ 26 સપ્ટેમ્બર 1932ના રોજ પાકિસ્તાન (અવિભાજિત ભારત)ના પંજાબ પ્રાંતમાં થયો હતો. મનમોહન સિંહે 2004-2014 વચ્ચે ભારતના 13મા વડાપ્રધાન તરીકે સેવા આપી હતી. આ પહેલા…

Read More
drManmohan Singh

drManmohan Singh : અલવિદા ડૉ. મનમોહન સિંહ: સાદગીભર્યા નેતા, જેમણે ભારતની દિશા બદલી

drManmohan Singh : ભારતના ભૂતપૂર્વ વડા પ્રધાન ડૉ. મનમોહન સિંહ એક મહાન અર્થશાસ્ત્રી અને સાદગીથી ભરેલા નેતા હતા. 1991માં તેમણે વડાપ્રધાન તરીકે પોતાના કાર્યકાળ દરમિયાન આર્થિક સુધારા અને અનેક ઐતિહાસિક નિર્ણયો દ્વારા દેશને નવી દિશા આપી. drManmohan Singh- ભારતના પૂર્વ વડાપ્રધાન અને પ્રખ્યાત અર્થશાસ્ત્રી ડૉ.મનમોહન સિંહનું આજે નિધન થયું છે. તેમની ઉંમર 92 વર્ષની હતી….

Read More
Dr. Manmohan Singh

ડૉ.મનમોહન સિંહના આર્થિક સુધારાને સમગ્ર વિશ્વએ સ્વીકાર્યું, દેશને કફોડી હાલતમાંથી બહાર લાવનાર નાણામંત્રી હતા

  Dr. Manmohan Singh – દેશના પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહનું ગુરૂવારે 26 ડિસેમ્બરે અવસાન થયું. દિલ્હીની AIIMS હોસ્પિટલે આ વાતની પુષ્ટિ કરી છે. મનમોહન સિંહ લાંબા સમયથી બીમાર હતા. આજે સાંજે તેમની તબિયત બગડ્યા બાદ તેમને દિલ્હીની AIIMS હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. મનમોહન સિંહ 2004 થી 2014 સુધી દેશના વડાપ્રધાન હતા. જવાહરલાલ નેહરુ, ઈન્દિરા…

Read More
Dr. Manmohan Singh's achievements

ડૉ.મનમોહન સિંહે દેશને આધારકાર્ડ, NREGA અને RTI સહિત અનેક મહત્વની યોજના આપી, દેશ હમેંશા તેમનો ઋણી રહેશે

Dr. Manmohan Singh’s achievements -દેશના પૂર્વ વડાપ્રધાન અને ભારતના જાણીતા અર્થશાસ્ત્રી ડૉ.મનમોહન સિંહનું ગુરુવારે મોડી રાત્રે નિધન થયું છે. તેમણે 92 વર્ષની વયે અંતિમ શ્વાસ લીધા. સલમાન ખુર્શીદે એક્સ પર પોસ્ટ કરીને મનમોહન સિંહના મૃત્યુની માહિતી આપી હતી. મોડી સાંજે તેમની તબિયત બગડતાં તેમને એઈમ્સના ઈમરજન્સી વિભાગમાં દાખલ કરવામાં આવ્યા હતા. ડૉ.મનમોહન સિંહના નામે ઘણી…

Read More
Manmohan Singh Passes Away

Manmohan Singh Passes Away: યુગનો અંત: પૂર્વ પ્રધાનમંત્રી મનમોહન સિંહનું નિધન, દેશે ગુમાવ્યું ‘અનમોલ રત્ન’

Manmohan Singh Passes Away: ભારતના ભૂતપૂર્વ વડાપ્રધાન ડૉ.મનમોહન સિંહનું 92 વર્ષની વયે નિધન થયું છે. ગુરુવારે રાત્રે તેમની તબિયત અચાનક બગડી હતી. તેમને દિલ્હીની ઓલ ઈન્ડિયા ઈન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સ (AIIMS)ના ઈમરજન્સી વોર્ડમાં દાખલ કરવામાં આવ્યા હતા. Manmohan Singh Passes Away –બે વખત દેશના વડાપ્રધાન રહી ચૂકેલા મનમોહન સિંહનું ગુરુવારે મોડી રાત્રે નિધન થયું હતું….

Read More

કોંગ્રેસ 26 જાન્યુઆરીથી શરૂ કરશે ‘સંવિધાન બચાવો પદ યાત્રા’

સંવિધાન બચાવો પદ યાત્રા- કોંગ્રેસ 26 જાન્યુઆરી 2025થી ‘સંવિધાન બચાવો પદ યાત્રા’ કાઢશે. CWCની બેઠક બાદ કોંગ્રેસના નેતા જયરામ રમેશે કહ્યું કે અમે માનીએ છીએ કે ‘ભારત જોડો યાત્રા’એ કોંગ્રેસને ‘સંજીવની’ આપી હતી અને તે કોંગ્રેસની રાજનીતિમાં એક મહત્વપૂર્ણ વળાંક હતો. જયરામ રમેશે કહ્યું કે અમે ભારત જોડો ન્યાય યાત્રા પણ કાઢી હતી. હવે 26…

Read More
Objections to Bhajans in Bihar

બિહારમાં ‘ઈશ્વર અલ્લાહ તેરો નામ’ ભજન પર વાંધાે

Objections to Bhajans in Bihar – તમે ‘ઈશ્વર અલ્લાહ તેરો નામ’ ભજન વિશે સાંભળ્યું જ હશે. આ ભજનને લઈને એવો વિવાદ થયો કે ગાયકે ગીત અધવચ્ચે જ છોડીને લોકોની માફી માંગવી પડી. વાસ્તવમાં પટનાના બાપુ ઓડિટોરિયમમાં અટલ જયંતિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ દરમિયાન ભોજપુરી ગાયિકા દેવીએ સ્ટેજ પરથી બાપુનું પ્રિય ભજન ‘ઈશ્વર અલ્લાહ…

Read More
MLA Kirit Patel arrested

પાટણ યુનિવર્સિટીમાં પોલીસ ઘર્ષણ કેસમાં MLA કિરીટ પટેલ સહિત 21ની ધરપકડ

MLA Kirit Patel arrested -પાટણની હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટીમાં દારૂકાંડના મામલે કોંગ્રેસના કાર્યકરો અને પોલીસ વચ્ચે ઘર્ષણ થયું હતું. કોર્ટ તરફથી જામીનની વિનંતી પર વિલંબ થતા, પાટણના ધારાસભ્ય કિરીટ પટેલ અને કોંગ્રેસના આગેવાનો ચંદનજી ઠાકોર પોલીસ સ્ટેશન પર હાજર થયા હતા તેમની અટકાયત બાદ ધરપકડ કરી હતી. MLA Kirit Patel arrested- નોંઘનીય છે કે પાટણની…

Read More