Praveen Togadia

Praveen Togadia : પ્રવીણ તોગડિયાનો સંદેશ: બાંગ્લાદેશ સામે કડક વલણ અપનાવો, હિન્દુઓની સુરક્ષા માટે કાયદો અને દંડાની જરૂર

Praveen Togadia : આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદના પ્રમુખ પ્રવીણ તોગડિયાએ આજે (2 જાન્યુઆરી) સુરતમાં વિવિધ સમાજના આગેવાનો સાથે મુલાકાત કરી હતી. આગામી મહાકુંભમાં લાખો લોકોની ઉપસ્થિતિ માટે પરિષદ દ્વારા કરાઈ રહેલી વ્યવસ્થાઓ અંગે મીડિયા સાથે માહિતી શેર કરી હતી. તોગડિયાએ હિન્દુઓની બહુમતી જાળવવા માટે કાયદા અને દંડાનો ઉપયોગ કરવાની જરૂરિયાત વ્યક્ત કરી હતી. બાંગ્લાદેશમાં હિન્દુઓ પર…

Read More
Amreli Letter Scandal

Amreli Letter Scandal : અમરેલી લેટરકાંડમાં પરેશ ધાનાણીની એન્ટ્રી: ”કૌરવ કુળના અહંકારી લોકોએ ભરબજારમાં કુંવારી કન્યાનો વરઘોડો કાઢ્યો, સમાજ માફ નહીં કરે!’

Amreli Letter Scandal : અમરેલીના ધારાસભ્ય કૌશિક વેકરિયાને બદનામ કરવા માટે લખાયેલા પત્રના મામલે રાજકારણ વધુ ગરમાયું છે. ગઇકાલે (1 જાન્યુઆરી) પ્રતાપ દુધાતના મુખ્યમંત્રીને લખેલા પત્ર બાદ હવે પરેશ ધાનાણી પણ આ મુદ્દે ધડાકેદાર પ્રવેશ કર્યો છે. ટ્વિટ કરીને તેમણે કહ્યું કે, “કૌરવ કુળના અહંકારી લોકોએ ભરબજારમાં કુંવારી કન્યાનો ‘વરઘોડો’ કાઢ્યો છે. સમાજ ક્યારેય માફ…

Read More
Subsidy On DAP

Subsidy On DAP : નવું વર્ષ ખેડૂતો માટે ખુશીના સંદેશા સાથે: સરકારનો મોટો નિર્ણય, વધારાની સબસિડીની જાહેરાત!

Subsidy On DAP : કેન્દ્ર સરકારે ખેડૂતો માટે વિશેષ રાહતની જાહેરાત કરતા ડીએપી ખાતર પર એક્સ્ટ્રા સબસિડીની મંજૂરી આપી છે. કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવે જણાવ્યું કે મોદી સરકારે ડીએપી માટે રૂ. 3850 કરોડના વન ટાઈમ સ્પેશિયલ સબસિડી પેકેજને મંજૂરી આપી છે. આ નિર્ણયથી ડીએપી ખાતરના ભાવ યથાવત રહેશે, જે હેઠળ 50 કિલોની થેલી માત્ર રૂ….

Read More
Fennel Seeds Benefits

Fennel Seeds Benefits: પેટની ગેસને દૂર કરવા માટે આ નાના બીજ ચાવો, મિનિટોમાં જ પચી જશે ખોરાક

Fennel Seeds Benefits: જ્યારે પણ તમે કોઈ રેસ્ટોરન્ટ કે ઢાબા પર જમવા જાઓ છો તો જમ્યા પછી તમને વરિયાળી અને ખાંડની કેન્ડી આપવામાં આવે છે. ઘણા લોકો ઘરે પણ આ વસ્તુનું પાલન કરે છે અને ખાધા પછી વરિયાળી ચાવે છે. તમને જાણીને નવાઈ લાગશે કે જમ્યા પછી વરિયાળી ચાવવાથી પેટનું સ્વાસ્થ્ય સુધરે છે અને ગેસ,…

Read More
Astrology for Gold

Astrology for Gold : આ 3 રાશિના જાતકો માટે સોનુ બની શકે છે અશુભ, આવક ઘટાડીને લાવી શકે છે આર્થિક તંગી

Astrology for Gold : જેમ કે લોખંડ શનિદેવ સાથે જોડાય છે, તેવી રીતે સોનાનો સંબંધ ગુરુ ગ્રહ સાથે માનવામાં આવે છે. સોનુ, કિંમતી ધાતુ તરીકે ઓળખાતું, ધારણ કરવાથી ઘણીવાર આત્મવિશ્વાસ અને ઉર્જા વધે છે, જો જન્મ કુંડળીમાં ગુરુ ગ્રહ મજબૂત હોય. પરંતુ જો ગુરુ ગ્રહ નબળો હોય, તો સોનુ પહેરવાથી નુકસાન પણ થઇ શકે છે….

Read More
Flower Show-2025

Flower Show-2025: અમદાવાદમાં આવતીકાલથી ફ્લાવર શૉનો થશે આરંભ, જાણો ટિકિટ અને સમય!

Flower Show-2025 – અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા આયોજીત ફ્લાવર શો-2025   3 જાન્યુઆરીથી ખુલ્લો મુકવામાં આવશે. આ ફ્લાવર શોની સાથે રાજ્યના મુખ્યમંત્રી અમદાવાદમાં ટી સેન્સસની કામગીરીનો આરંભ કરાવશે. ફ્લાવર શોની મુલાકાતે આવનારા મુલાકાતીઓ તેમનો અભિપ્રાય ડિજિટલ સ્વરૂપમાં આપી શકે તે માટે QR કોડ સિસ્ટમ રાખવામાં આવશે. ગત વર્ષના ફ્લાવર શોના આયોજન કરતા, આ વર્ષના ફ્લાવર શો-2025…

Read More

Dhyan Chand Khel Ratna Award: મનુ ભાકર અને વર્લ્ડ ચેમ્પિયન ડી ગુકેશ સહિત ચાર ખેલાડીઓને ધ્યાનચંદ ખેલ રત્ન એવોર્ડ મળશે

Dhyan Chand Khel Ratna Award-   ધ્યાનચંદ ખેલ રત્ન પુરસ્કારની જાહેરાત કરવામાં આવી છે. રમત મંત્રાલયે આ જાણકારી આપી. રમત મંત્રાલયે કહ્યું કે ઓલિમ્પિક મેડલ વિજેતા મનુ ભાકર અને ચેસ વર્લ્ડ ચેમ્પિયન ડી ગુકેશ સહિત ચાર એથ્લેટને ધ્યાનચંદ ખેલ રત્ન એવોર્ડ મળશે. મનુ ભાકર અને વિશ્વ ચેમ્પિયન ડી ગુકેશ ઉપરાંત હરમનપ્રીત સિંહ અને પેરા એથ્લેટ પ્રવીણ…

Read More
Diljit Dosanjh met Prime Minister

Diljit Dosanjh met Prime Minister:પંજાબી સિંગર દિલજીત દોસાંજને મળ્યા બાદ PM મોદીએ જાણો શું કહ્યું…

Diljit Dosanjh met Prime Minister – પંજાબી સિનેમા અને સંગીત ઉદ્યોગના પ્રખ્યાત કલાકાર દિલજીત દોસાંઝે તાજેતરમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે ખાસ મુલાકાત કરી હતી. આ બેઠકમાં પીએમ મોદીએ દિલજીતની મહેનત અને તેના યોગદાનની પ્રશંસા કરી હતી. દિલજીતના વખાણ કરતા વડાપ્રધાને કહ્યું, “જ્યારે ભારતના ગામડાનો કોઈ છોકરો પોતાના સમર્પણ અને મહેનત દ્વારા દેશ અને દુનિયામાં નામ…

Read More

terrorist attack in new orleans: અમેરિકાના ન્યૂ ઓર્લિયન્સમાં આતંકવાદી હુમલો! સંદિગ્ધ પણ ઠાર, જાણો કેવી છે હાલની સ્થિતિ

terrorist attack in new orleans – અમેરિકાના લુઇસિયાના રાજ્યના ન્યૂ ઓર્લિયન શહેરમાં નવા વર્ષની ઉજવણી કરવા માટે એકઠા થયેલા લોકોની ભીડ પર એક આતંકવાદીએ ટ્રક ચડાવી દીધી. આ આતંકવાદીએ પહેલા ટ્રક વડે ઉજવણીમાં ભાગ લઈ રહેલા લોકોને કચડી નાખવાનો પ્રયાસ કર્યો, પછી ટ્રકમાંથી નીચે ઉતરીને ભીડ પર અંધાધૂંધ ગોળીબાર કર્યો. આ આતંકી હુમલામાં 12 લોકોના…

Read More
Nuclear Installations

ભારત-પાકિસ્તાને એકબીજાને પરમાણુ મથકોની યાદી સોંપી,જાણો ખાસ વાત

Nuclear Installations – ભારત અને પાકિસ્તાને બુધવારે દ્વિપક્ષીય કરાર હેઠળ તેમના પરમાણુ સ્થાપનોની યાદીની આપ-લે કરી હતી, જે ત્રણ દાયકાથી વધુ સમયથી ચાલી રહી છે. વિદેશ મંત્રાલયે જણાવ્યું હતું કે પરમાણુ સ્થાપનો પર હુમલાને પ્રતિબંધિત કરતી સમજૂતીની જોગવાઈઓ હેઠળ સૂચિની આપ-લે કરવામાં આવી હતી. તેમાં કહેવામાં આવ્યું છે કે નવી દિલ્હી અને ઈસ્લામાબાદ વચ્ચે રાજદ્વારી…

Read More