Ismail Haniya

ઇરાનમાં ઘૂસીને મોસાદે હમાસના ટોપ લીડર ઈસ્માઈલ હાનિયાની કરી હત્યા

Ismail Haniya :   હમાસના રાજકીય વડા ઈસ્માઈલ હાનિયાની( Ismail Haniya) ઈરાનની રાજધાની તેહરાનમાં હત્યા કરવામાં આવી છે. ઈરાનના સરકારી મીડિયા અને ઈરાનના ઈસ્લામિક રિવોલ્યુશનરી ગાર્ડ કોર્પ્સ (IRGC) દ્વારા મંગળવારે આ માહિતી આપવામાં આવી હતી. તે જાણીતું છે કે ગયા વર્ષે હુમલા બાદ ઇઝરાયલે હમાસને ખતમ કરવાની પ્રતિજ્ઞા લીધી હતી. જો કે ઈઝરાયેલે ન તો આ હુમલાની…

Read More

અયોધ્યામાં આ કારણથી રામ મંદિર નિર્માણનું કાર્ય ધીમું પડ્યું

અયોધ્યામાં રામ મંદિર નિર્માણ સ્થળ પર મજૂરોની અછતને કારણે નિર્માણ કાર્ય ધીમી પડી ગયું છે. આ બાબતની નોંધ લેતા, રામ મંદિર નિર્માણ સમિતિના અધ્યક્ષ નૃપેન્દ્ર મિશ્રાએ રામ મંદિરનું નિર્માણ કરી રહેલી કંપનીને ડિસેમ્બર 2024ની સમયમર્યાદામાં મંદિરનું નિર્માણ પૂર્ણ કરવા માટે તાત્કાલિક મજૂરો વધારવાનો નિર્દેશ આપ્યો છે. છેલ્લા ત્રણ મહિનામાં બાંધકામની કામગીરી ધીમે ધીમે ધીમી પડી…

Read More
વાયનાડ

કેરળના વાયનાડમાં કુદરતનો કહેર,120 લોકોના મોત, 90થી વધારે લાપતા

કેરળના વાયનાડ જિલ્લામાં કુદરતના વિનાશથી સમગ્ર દેશ વ્યથિત છે. વરસાદ બાદ ભૂસ્ખલનના કારણે મૃત્યુઆંક સતત વધી રહ્યો છે. અત્યાર સુધીમાં 123 લોકોના મોતની પુષ્ટિ થઈ છે. 90 થી વધુ લોકો ગુમ હોવાનું કહેવાય છે, જ્યારે NDRF, આર્મી, નેવી અને એરફોર્સના જવાનો દ્વારા મોટી સંખ્યામાં લોકોને કાટમાળમાંથી બચાવી લેવામાં આવ્યા છે. 128 લોકો ઘાયલ હોવાનું કહેવાય…

Read More

ભારતે દિલધડક મેચમાં શ્રીલંકાને સુપરઓવરમાં હરાવીને 3-0થી કર્યું વ્હાઇટવોશ

ભારતે મંગળવારે શ્રીલંકા સામેની ત્રીજી અને અંતિમ T20માં રોમાંચક જીત હાંસલ કરી હતી. સુપર ઓવરમાં જઈને ભારતે મેચ જીતી લીધી હતી. ભારતે શ્રીલંકાને ત્રણ મેચની T20 શ્રેણીમાં વ્હાઈટવોશ કર્યું છે. ભારતે ત્રીજી મેચમાં 9ના હાર પર 137 રન બનાવ્યા હતા. જવાબમાં શ્રીલંકાએ નિર્ધારિત 20 ઓવરમાં 8 વિકેટ ગુમાવીને 137 રન ઉમેર્યા હતા. આવી સ્થિતિમાં મેચ…

Read More
હાર્ટ એટેકથી મોત

ગાંધીનગરમાં ફરજ બજાવતા ASIનું હાર્ટ એટેકથી મોત, જન્મદિવસ જ બન્યો મૃત્યુદિવસ

ગુજરાતમાં દિન-પ્રતિદિન હાર્ટ એટેકથી મોતના બનાવો વધ્યા છે. ગાંધીનગરમાં હાર્ટ એટેકથી ASI દિલીપસિંહ ચાવડાનું હાર્ટ એટેકથી મોત થતા પોલીસબેડામાં શોકની લાગણી જોવા મળી હતી. ગઈકાલે જ ASI તરીકે પ્રમોશન મેળવનાર દિલીપસિંહ ચાવડાનું આજે જન્મ દિવસના દિવસે જ હાર્ટ એટેકનાં હુમલામાં દુ;ખદ અવસાન થયું હતું. દિલીપસિંહને ગઈકાલે પ્રમોશન મળ્યું હતું અને આજે તેનો જન્મદિવસ હોવાથી ખુશીનો…

Read More

ઉત્તરપ્રદેશમાં હવે લવ જેહાદ અને બળજબરીથી ધર્મ પરિવર્તન પર આજીવન કેદ

યુપીની યોગી સરકારે બળજબરીથી ધર્મ પરિવર્તન અને લવ જેહાદ વિરુદ્ધ નવો કાયદો વિધાનસભામાં પસાર કર્યો છે. હવે ‘ઉત્તર પ્રદેશ પ્રોહિબિશન ઓફ અનલોફુલ રિલિજિયસ કન્વર્ઝન બિલ-2024’માં સજા બમણી કરવામાં આવી છે. લવ જેહાદ માટે સગીર યુવતીનું અપહરણ કરીને તેને વેચવા માટે આજીવન કેદની જોગવાઈ છે. જો વિધાન પરિષદ દ્વારા પસાર કરવામાં આવશે, તો તેને મંજૂરી માટે…

Read More
Kanga's controversial statement  

ભાજપ સાંસદ કંગના રનૌતે આપ્યું વિવાદાસ્પદ નિવેદન, રાહુલ ગાંધીનો ડ્રગ્સ ટેસ્ટ કરાવવો જોઈએ!

Kanga’s controversial statement      મંડીથી બીજેપી સાંસદ અને ફિલ્મ અભિનેત્રી કંગના રનૌતે કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી વિશે વિવાદાસ્પદ નિવેદન આપ્યું છે. કંગનાએ કહ્યું છે કે રાહુલ ગાંધી હંમેશા નશામાં હોય છે, તેમનો ડ્રગ્સ માટે ટેસ્ટ કરાવવો જોઈએ. તેમણે કહ્યું કે રાહુલ ગાંધી હંમેશા બંધારણને ઠેસ પહોંચાડે છે. કંગના રનૌતે કહ્યું કે રાહુલ ગાંધી જે…

Read More

આણંદ બાળ સુરક્ષા ગૃહમાં નોકરીની ઉત્તમ તક, મોકો ન ચૂકશો

Anand Child Protection Home  : કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર હવે બેરોજગારી ઘટાડવા માટે અસરકારક પગલા લઇ રહી છે અને રાજ્યના સરકારી અને અર્ધસરકારી વિભાગો સહિત નિગમોમાં ભરતીની જાહેરાત બહાર પાડી રહી છે. ગુજરાત સરકાર દ્વારા અમલમાં મુકાયેલી ભારત સરકારની મિશન વાત્સલ્ય યોજના અંતર્ગત રચવામાં આવેલી બાળ સંભાળ ગૃહ આણંદ માટે નોકરીની જાહેરાત બહાર પાડી…

Read More
 HEAVY RAIN

ગુજરાતમાં 126 તાલુકામાં મેઘરાજાની શાહી સવારી, કચ્છમાં ધમધમાટી,અબડાસામાં 4 ઇંચ વરસાદ ખાબક્યો

 HEAVY RAIN  ગુજરાતમાં ભારે વરસાદને લઇને હવામાન વિભાગે અનેક જિલ્લાઓને અલર્ટના નિર્દેશ આપ્યા છે. રાજ્યના 126 તાલુકામાં સાર્વત્રિક વરસાદ પડ્યો છે. કચ્છમાં મેઘરાજાની શાહી સવારી જોવા મળી રહી છે. સરકારના આંકડા મુજબ  આજે સૌથી વધુ સવા 4 ઈંચ વરસાદ કચ્છ જિલ્લાના અબડાસા તાલુકામાં નોંધાયો  આ ઉપરાંત પાટણના સરસ્વતી તાલુકામાં સાડા 3 ઈંચ, પાટણમાં 3 ઈંચ…

Read More

કેરળના વાયનાડમાં મોતનું તાંડવ, ભૂસ્ખલનથી અત્યાર સુધી 63 લોકોના મોત

વાયનાડ:   કેરળના વાયનાડ જિલ્લાના મેપ્પડી નજીકના પહાડી વિસ્તારોમાં મંગળવારે સવારે થયેલા મોટા ભૂસ્ખલન બાદ અત્યાર સુધીમાં 63 લોકોના મોત થયા છે, જ્યારે ઘણા લોકો ઘાયલ હોવાનું કહેવાય છે. આ સિવાય સેંકડો લોકો ફસાયેલા છે, તેમને સુરક્ષિત સ્થળે પહોંચાડવા માટે ઝડપી ગતિએ બચાવ કાર્ય ચાલી રહ્યું છે. આ વિસ્તારમાં સર્વત્ર પાણી જ પાણી દેખાઈ રહ્યું છે…

Read More