અમવા અને મહેર સંસ્થા દ્વારા પર્યાવરણીય જાગૃતિ માટે વૃક્ષારોપણ ઝુંબેશ

વરસાદી માહોલ વચ્ચે પર્યાવરણ જાગૃતિ માટે અને વૃક્ષોની સંભાળને પ્રોત્સાહન આપવાના ઉમદા હેતુ સાથે,અમવા અને ધી મહેર ક્રેડિટ એન્ડ સપ્લાય કો-ઓપરેટીવ સોસાયટી લિમિટેડ દ્વારા સરખેજ અને જુહાપુરા વિસ્તારમાં વૃક્ષારોપણ અભિયાનનું સફળ આયોજન કરવામાં આવ્યું. આ ઝુંબેશ હેઠળ વૃક્ષારોપણ, રોપાઓની વહેંચણી અને સમુદાયમાં જાગૃતિ ફેલાવવા માટે નાના-નાના વાર્તાલાપ કાર્યક્રમો યોજાયો મહેર સોસાયટીના પ્રમુખ  એમ.યુ. દેસાઈ, અમવાના…

Read More

ઈન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન પહોંચ્યા શુભાંશુ શુક્લા,રાકેશ શર્મા પછી, અવકાશમાં ભારતનો બીજો પુત્ર

શુભાંશુ શુક્લા:  ભારતે અવકાશ વિજ્ઞાનના ક્ષેત્રમાં એક નવો ઇતિહાસ રચ્યો છે. 40 વર્ષ પછી, એક ભારતીયે અવકાશમાં પગ મૂક્યો છે. ગુરુવારે સાંજે, ભારતીય વાયુસેનાના પાઇલટ શુભાંશુ શુક્લાના અવકાશયાને આંતરરાષ્ટ્રીય અવકાશ મથક (ISS) પર સફળતાપૂર્વક પગ મૂક્યો. આ રીતે, શુભાંશુ ISS માં પગ મૂકનાર પ્રથમ ભારતીય બન્યા છે. અગાઉ 1984 માં, રાકેશ શર્મા સોવિયેત યુનિયનના Salyut-7…

Read More

રુદ્રપ્રયાગ-બદ્રીનાથ હાઈવે પાસે બસ નદીમાં ખાબકી,સુરતની દિકરી સહિત બેના મોત

 રુદ્રપ્રયાગ-બદ્રીનાથ હાઈવે પર બસ દુર્ઘટના:  ઉત્તરાખંડના રુદ્રપ્રયાગ-બદ્રીનાથ હાઈવે પર ધોલતીર વિસ્તારમાં એક ભયાનક દુર્ઘટના સર્જાઈ, જેમાં મુસાફરોથી ખીચોખીચ ભરેલી ટેમ્પો ટ્રાવેલર મિની બસ અલકનંદા નદીમાં ખાબકી ગઈ. આ દુર્ઘટનામાં 2 લોકોનાં મોત થયાં છે, 8 લોકો ઈજાગ્રસ્ત થયા છે, જ્યારે 10 લોકો હજુ ગુમ છે. ઘટનાની જાણ થતાં જ પોલીસ, ફાયર બ્રિગેડ, SDRF અને સ્થાનિક…

Read More

મહેમદાવાદ તાલુકાની કેસરા પ્રાથમિક શાળામાં કન્યા કેળવણી અને શાળા પ્રવેશોત્સવનો ભવ્ય કાર્યક્રમ યોજાયો

કેસરા પ્રાથમિક શાળા પ્રવેશોત્સવ:   મહેમદાવાદ તાલુકાના કેસરા ગામની પ્રાથમિક શાળામાં કન્યા કેળવણી અને શાળા પ્રવેશોત્સવનો એક ભવ્ય અને ઉત્સાહપૂર્ણ કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમ ગુજરાત સરકારના શિક્ષણ વિભાગના ‘કન્યા કેળવણી’ અભિયાનના ભાગરૂપે આયોજિત કરવામાં આવ્યો હતો, જેનો ઉદ્દેશ બાળકો, ખાસ કરીને બાળકીઓના શિક્ષણને પ્રોત્સાહન આપવું અને શાળામાં પ્રવેશની ઉજવણી કરવી હતો. આ પ્રસંગે ગામના બાળકો,…

Read More

કાળુસિંહ ડાભીની આગેવાની હેઠળ ખેડા કોંગ્રેસને મળશે નવી દિશા, 28 જૂને યોજાશે સત્કાર સમારંભ

 ઓલ ઇન્ડિયા કોંગ્રેસ સમિતિ દ્વારા ખેડા જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખ તરીકે  કાળુસિંહ ડાભી ની વરણી કરી છે,  નવનિયુક્ત ખેડા જિલ્લા કોંગ્રેસ પ્રમુખ  કાળુસિંહ ડાભી ના સન્માનમાં એક ભવ્ય સત્કાર સમારંભનું આયોજન ખેડા જિલ્લા કોંગ્રેસ સમિતિ અને શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા  કરવામાં આવ્યું છે. આ કાર્યક્રમ નડિયાદના જલારામ મંદિર, કપડવંજ-નડિયાદ રોડ ખાતે તારીખ 28 જૂન, 2025ના…

Read More

અમદાવાદમાં 148મી જગન્નાથ રથયાત્રાની સુરક્ષા માટે ચુસ્ત બંદોબસ્ત,AIથી ફાયર વિભાગે રૂટ પ્લાન બનાવ્યો

અમદાવાદમાં 148મી જગન્નાથ રથયાત્રા: અમદાવાદ શહેર આવતીકાલે ભવ્ય અને ધાર્મિક ઉલ્લાસથી ભરેલી 148મી શ્રી જગન્નાથજીની રથયાત્રાનું સાક્ષી બનશે. ભગવાન શ્રી જગન્નાથ, ભાઈ બલભદ્ર અને બહેન સુભદ્રાની રથયાત્રા માટે તમામ પ્રકારની વ્યવસ્થાઓ અને સુરક્ષા એજન્સીઓએ તૈયારી પૂર્ણ કરી છે. આ વર્ષે રથયાત્રા દરમિયાન કોઈ અઘટિત ઘટના ન બને અને યાત્રા નિર્વિઘ્ન રીતે પૂરું થાય તે માટે…

Read More

ગુજરાતમાં આમ આદમી પાર્ટી ઝટકો,ઉમેશ મકવાણાએ AAPના તમામ પદ પરથી આપ્યું રાજીનામું!

ગુજરાતમાં આમ આદમી પાર્ટી (AAP Gujarat) એક તરફ વિસ્તાર કરી રહી છે, તો બીજી તરફ અંદરથી તીવ્ર ધ્રુવીકરણ જોવા મળી રહ્યું છે. તાજેતરમાં AAPના નેતા ઉમેશ મકવાણાએ (Umesh Makwana) પાર્ટીના દરેક પદેથી રાજીનામું આપીને રાજકીય વાતાવરણ ગરમાવ્યું છે. હવે પ્રશ્ન એ છે કે – શું તેમને ધારાસભ્ય પદેથી પણ રાજીનામું આપ્યું છે? ગુજરાતમાં આમ આદમી…

Read More

ગુજરાતમાં એસટી પાસ મોંઘું: રોજિંદા મુસાફરોને મોટો ઝટકો,

ગુજરાતમાં એસટી પાસ મોંઘું : ગુજરાત એસટી પાસ યોજનામાં કરવામાં આવેલા તાજેતરના ફેરફારથી દૈનિક મુસાફરોને ભારે ઝટકો લાગ્યો છે. ગુજરાત રાજ્ય માર્ગ વાહનવ્યવહાર નિગમ (GSRTC) દ્વારા અમલમાં રહેલી રાહતદરની માસિક અને ત્રિમાસિક પાસ યોજના હવે નવા દર સાથે લાગુ કરવામાં આવી છે. હવે પહેલાં કરતાં વધારે ભાડું ચૂકવવું પડશે ગુજરાતમાં એસટી પાસ મોંઘું : GSRTCના…

Read More

CBSE 10th Exam: CBSE દ્વારા ધોરણ 10માની બોર્ડ પરીક્ષા હવે વર્ષમાં બે વાર લેવામાં આવશે

CBSE 10th Exam:  સેન્ટ્રલ બોર્ડ ઓફ સેકન્ડરી એજ્યુકેશન (CBSE) એ 10મા ધોરણની બોર્ડ પરીક્ષા અંગે એક મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. હવે 2026 થી, CBSE 10મા ધોરણની બોર્ડ પરીક્ષા વર્ષમાં બે વાર લેવામાં આવશે. CBSE એ નવી શિક્ષણ નીતિ હેઠળ બોર્ડ પરીક્ષાનું દબાણ ઘટાડવા માટે આ નિર્ણય લીધો છે, જે હેઠળ કોઈપણ વિદ્યાર્થી વર્ષમાં બે વાર…

Read More

ગુજરાત સરકારનો મોટો નિર્ણય: પૂરક પરીક્ષા ચૂકનાર વિદ્યાર્થીઓ આપી શકશે ફરી પરીક્ષા

પૂરક પરીક્ષા ચૂકનાર વિદ્યાર્થી: રાજ્યમાં ચોમાસાની સાર્વત્રિક હાજરી અને ભારે વરસાદના કારણે ધોરણ 10 અને 12ની પૂરક પરીક્ષા આપવામાં અસમર્થ રહેલા વિદ્યાર્થીઓ માટે ગુજરાત સરકારે વિદ્યાર્થી હિતલક્ષી નિર્ણય લીધો છે. શિક્ષણ વિભાગ દ્વારા આવા વિદ્યાર્થીઓને નવી તક આપવા માટે પુનઃપૂરક પરીક્ષાનું આયોજન કરવામાં આવશે. વરસાદના કારણે ખોરવાયેલી પરીક્ષાની તક પૂરક પરીક્ષા ચૂકનાર વિદ્યાર્થી: ગુજરાતમાં છેલ્લા…

Read More