સરખેજમાં દિવાળીના પર્વ પર જામિઆ ઇબ્ને અબ્બાસ ટ્રસ્ટ દ્વારા ત્રીજો સર્વધર્મ સમૂહ લગ્ન સમારોહ યોજાયો

દિવાળીના શુભ અને પવિત્ર પ્રસંગે  અમદાવાદના સરખેજ વિસ્તારમાં જામિઆ ઇબ્ને અબ્બાસ ટ્રસ્ટ દ્વારા ત્રીજો સર્વધર્મ સમૂહ લગ્ન સમારોહનું સફળતાપૂર્વક આયોજન કરવામાં આવ્યું હતું ,જેમાં હિન્દુ અને મુસ્લિમ સમુદાયના મળીને  કુલ એકાવન (51 ) યુગલોએ પ્રભુતાના પગલા માંડ્યા હતા. આ સમૂહ લગ્નની સૌથી ખાસ વાત એ હતી કે,સામાન્ય યુગલોની સાથે-સાથે એક દિવ્યાંગ (અપંગ) યુગલે પણ લગ્ન…

Read More
કફાલા સિસ્ટમ

સાઉદી અરેબિયાએ કફાલા સિસ્ટમ કરી નાબૂદ, 25 લાખ ભારતીયોને મોટી રાહત!

કફાલા સિસ્ટમ: સાઉદી અરબે એક મોટું અને દૂરગામી પગલું ભરતા તેની ૫૦ વર્ષ જૂની વિવાદાસ્પદ વર્કર સ્પોન્સરશિપ પ્રણાલી, જેને ‘કફાલા સિસ્ટમ’ તરીકે ઓળખવામાં આવતી હતી, તેને સંપૂર્ણપણે સમાપ્ત કરી દીધી છે. જૂન ૨૦૨૫ માં આ સુધારાની પ્રથમ જાહેરાત કરવામાં આવી હતી. આ ઐતિહાસિક નિર્ણય મધ્ય પૂર્વના આ દેશમાં વસતા આશરે ૧.૩૪ કરોડ વિદેશી કામદારોના અધિકારો…

Read More
અયોધ્યા

અયોધ્યામાં દિપોત્સવનો ભવ્ય આયોજન, એકસાથે 2 ગિનિસ વર્લ્ડ રેકોર્ડ નોંધાયા

ભગવાન રામના વતન અયોધ્યા એ રવિવારે  માટીના દીવાઓના અભૂતપૂર્વ ઝગમગાટ સાથે ફરી એકવાર ઇતિહાસ રચ્યો છે. આ શુભ પ્રસંગે, અયોધ્યામાં સરયુ નદીના કિનારા ૨.૬ મિલિયન (૨૬ લાખથી વધુ) દીવાઓથી પ્રકાશિત થયા, જેનાથી શહેરને એકસાથે બે ગિનિસ વર્લ્ડ રેકોર્ડ મળ્યા છે. ગિનિસ વર્લ્ડ રેકોર્ડ્સની ટીમે ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથને બંને વિશ્વ રેકોર્ડ માટે પ્રમાણપત્રો સુપરત…

Read More

ધનતેરસ પર સવારે 4:43 વાગ્યે બ્રહ્મ મુહૂર્ત શરૂ થશે, સવાર અને સાંજ ખરીદી માટેના બધા શુભ સમય જાણો

Dhanteras 2025 : હિંદુ ધર્મમાં કારતક મહિનાના કૃષ્ણ પક્ષની તેરસ (ત્રયોદશી) તિથિના દિવસે ધનતેરસનો પવિત્ર તહેવાર ઉજવવામાં આવે છે. આ વર્ષે ધનતેરસ ૧૮ ઓક્ટોબર, શનિવારના રોજ છે. આ દિવસને ધનત્રયોદશી અને ધન્વંતરિ જયંતિ તરીકે પણ ઓળખવામાં આવે છે, કારણ કે માન્યતા અનુસાર સમુદ્ર મંથન દરમિયાન આ જ દિવસે ભગવાન ધન્વંતરિનો પ્રાગટ્ય થયો હતો. ધનતેરસના દિવસે…

Read More

PNB કૌભાંડ: મેહુલ ચોક્સીને મોટો ઝટકો! ભારતને પ્રત્યાર્પણ કરવા બેલ્જિયમ કોર્ટે આપી મંજૂરી

PNB કૌભાંડ:   પંજાબ નેશનલ બેન્ક (PNB)માં ₹૧૩,૦૦૦ કરોડના મહાકૌભાંડના મુખ્ય આરોપી અને ભાગેડુ ઉદ્યોગપતિ મેહુલ ચોક્સીને ભારતને પ્રત્યાર્પિત કરવા માટે બેલ્જિયમની એન્ટવર્પ કોર્ટે શુક્રવારે મંજૂરી આપી દીધી છે. ભારતીય તપાસ એજન્સીઓ (CBI) માટે આ એક મોટી જીત છે. કોર્ટે ભારતની વિનંતી પર બેલ્જિયમ સત્તાવાળાઓ દ્વારા ચોક્સીની ધરપકડને માન્ય ગણાવી છે, જે ભારતના કેસ માટે કાયદાકીય…

Read More
New Gujarat Ministers

નવા મંત્રીમંડળમાં વિભાગોની વહેંચણી: ગુજરાતના કયા મંત્રીને કયો મહત્ત્વનો વિભાગ મળ્યો?

નવા મંત્રીમંડળ :  ગુજરાતના નવનિયુક્ત પ્રધાન મંડળના સભ્યોને આજે મળેલી કેબિનેટ બેઠકમાં ખાતાની ફાળવણી (Portfolio Allocation) કરવામાં આવી છે, જેમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની કોર ટીમને મહત્ત્વના વિભાગો સોંપવામાં આવ્યા છે અને નવા પ્રધાનોને તેમની ક્ષમતા અનુસાર વિવિધ જવાબદારીઓ આપવામાં આવી છે. નવા મંત્રીમંડળ : મુખ્યમંત્રી અને નાયબ મુખ્યમંત્રી (CM & Deputy CM)નેતાનું નામફાળવવામાં આવેલા વિભાગોમુખ્યમંત્રી…

Read More
New Gujarat Ministers

ગુજરાત પ્રધાનમંડળના નવા મંત્રીઓની જાણો સંપૂર્ણ પ્રોફાઇલ

New Gujarat Ministers:  ગુજરાત કેબિનેટનું વિસ્તરણ કરવામાં આવ્યું છે, જેમાં 19 નવા ચહેરાઓ સહિત કુલ 25 પ્રધાનોનો સમાવેશ કરવામાં આવ્યો છે. 2022ના અગાઉના મંત્રીમંડળના 16 પ્રધાનોમાંથી 10ને પડતા મુકીને માત્ર છ જૂના ચહેરાઓને જાળવી રાખવામાં આવ્યા છે, જ્યારે 19 નવા ચહેરાઓને સ્થાન આપીને ભાજપે સત્તા અને સંગઠનમાં નવા સમીકરણો સાધવાનો પ્રયાસ કર્યો છે. New Gujarat…

Read More
Gujarat Cabinet Expansion:

ગુજરાતમાં 9 કેબિનેટ અને 16 રાજ્યકક્ષાના મંત્રીઓની શપથવિધિ પૂર્ણ

Gujarat Cabinet Expansion: ગુજરાતમાં આજે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ (Bhupendra Patel) ના નેતૃત્વ હેઠળ નવા મંત્રીમંડળનું વિસ્તરણ કરવામાં આવ્યું હતું. મંત્રીમંડળમાં મુખ્યમંત્રી સહિત કુલ 26 સભ્યોને સ્થાન મળ્યું છે. આ વિસ્તરણમાં 9 મંત્રીઓ કેબિનેટ કક્ષાના, 3 મંત્રીઓ રાજ્યકક્ષાના સ્વતંત્ર હવાલાવાળા અને 13 મંત્રીઓ રાજ્યકક્ષાના મંત્રી તરીકે શપથ લીધા હતા. Gujarat Cabinet Expansion: આ નવા મંત્રીમંડળમાં સૌથી…

Read More
Durand Line

પાક.-અફઘાન સરહદ પર ભીષણ અથડામણ: તાલિબાને 58 પાકિસ્તાની સૈનિકોને મારવાનો કર્યો દાવો

.Durand Line: પાકિસ્તાન અને અફઘાનિસ્તાનના તાલિબાન શાસન વચ્ચે શનિવાર રાતથી ડ્યુરન્ડ રેખા (Durand Line) પર તણાવ ચરમસીમાએ પહોંચી ગયો છે. પાકિસ્તાને કાબુલમાં પાકિસ્તાની તાલિબાન (TTP) ના ઠેકાણાઓ પર હવાઈ હુમલા કર્યા બાદ આ સરહદી સંઘર્ષની શરૂઆત થઈ હતી. તાલિબાનનો મોટો દાવો .Durand Line: અફઘાનિસ્તાનના પ્રવક્તા જબિહુલ્લા મુજાહિદના જણાવ્યા અનુસાર, અફઘાન ઇસ્લામિક અમીરાતની સેના અને પાકિસ્તાની…

Read More

ભારતી ફાઉન્ડેશન દ્વારા કેસરા પ્રાથમિક શાળાના 423 વિદ્યાર્થીઓને સ્વેટર વિતરણ કરવામાં આવ્યું

મહેમદાવાદ: ગુજરાતમાં શિયાળાની ધીમી શરૂઆત થઈ રહી છે ત્યારે, ભારતી ફાઉન્ડેશન (Bharti Foundation) દ્વારા મહેમદાવાદ તાલુકાના કેસરા પ્રાથમિક શાળા ખાતે વિદ્યાર્થીઓને ગરમાવો આપવા માટે એક સરાહનીય કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. ફાઉન્ડેશનના પ્રતિનિધિઓએ શાળાના કુલ 423 વિદ્યાર્થીઓને સ્વેટરનું વિતરણ કરીને માનવતાનું ઉત્તમ દૃષ્ટાંત પૂરું પાડ્યું હતું. બાળકોને ઠંડી સામે રક્ષણ મળી રહે અને તેઓ આરામથી…

Read More