મોનસૂન વીકેન્ડ સ્પેશિયલ: પોલો ફોરેસ્ટ ટ્રેકિંગ અને રિસોર્ટ ટૂરનો આનંદ માણો!

 પોલો ફોરેસ્ટ ટ્રેકિંગ અને રિસોર્ટ ટૂર:  ચોમાસાની ઠંડી હવાઓ અને લીલીછમ હરિયાળીના સાનિધ્યમાં કુદરતના ખોળે એક યાદગાર વીકેન્ડ ગાળવાની શાનદાર તક આવી રહી છે! “મોનસૂન વીકેન્ડ સ્પેશિયલ – પોલો ફોરેસ્ટ ટ્રેકિંગ અને રિસોર્ટ ટૂર” એક દિવસનો મન મોહી લે તેવો પ્રવાસ દૂરબીન લઈને આવ્યું છે, જે ખાસ અમદાવાદના લોકોના દિલ જીતી લેશે.  આ ટૂરમાં  ₹1500ના…

Read More

ગુજરાત ગ્રામપંચાયત ચૂંટણીના પરિણામઃ કયા ગામમાં કોણ બન્યું સરપંચ! જાણો

ગુજરાત ગ્રામપંચાયત ચૂંટણીના પરિણામઃ ગુજરાતમાં 22 જૂન 2025ના રોજ યોજાયેલી ગ્રામપંચાયતની સામાન્ય અને પેટા ચૂંટણીઓમાં રાજ્યભરમાં 78.20 ટકા મતદાન નોંધાયું હતું. રાજ્યની કુલ 8,326 ગ્રામપંચાયતોમાંથી 4,564માં સામાન્ય ચૂંટણી અને 3,524માં પેટા ચૂંટણી યોજાઈ. આમાંથી 751 ગ્રામપંચાયતો સમરસ થઈ, જ્યારે 3,541માંથી 272 ગ્રામપંચાયતોમાં બેઠકો બિનહરીફ થવા કે ઉમેદવારી ન નોંધાવવાના કારણે ચૂંટણી યોજાઈ ન હતી. 25…

Read More

ગુજરાતમાં 142 તાલુકામાં ભારે વરસાદ, નર્મદાના નાંદોદમાં સૌથી વધુ 8.66 ઇંચ ખાબક્યો

Gujarat Today Rain:ગુજરાતમાં ચોમાસું 2025એ જોરદાર શરૂઆત કરી છે, જેના કારણે રાજ્યભરમાં દરરોજ વરસાદી માહોલ જામ્યો છે. સુરત જિલ્લા બાદ હવે નર્મદા જિલ્લામાં ભારે વરસાદે પ્રભુત્વ જમાવ્યું છે. મંગળવારે સુરત અને નર્મદા જિલ્લામાં ધોધમાર વરસાદ પડ્યો, જેના કારણે રાજ્યના 143 તાલુકાઓમાં વરસાદે મેઘમહેર કરી. સ્ટેટ ઈમરજન્સી ઓપરેશન સેન્ટર, ગાંધીનગરના આંકડા અનુસાર, 24 જૂન 2025ના સવારે…

Read More

‘મારા ખભા પર મારો ત્રિરંગો છે’, શુભાંશુ શુક્લાનો અવકાશમાંથી પહેલો સંદેશ

 અવકાશયાત્રી શુભાંશુ શુક્લા: ભારતીય અવકાશયાત્રી શુભાંશુ શુક્લા અને અન્ય 3 મુસાફરોને લઈને એક્સિઓમ-4 મિશન આંતરરાષ્ટ્રીય અવકાશ મથક (ISS) માટે રવાના થઈ ગયું છે. આ મિશન બુધવારે બપોરે 12:01 વાગ્યે લોન્ચ કરવામાં આવ્યું હતું. શુભાંશુ ઉપરાંત, આ મિશનમાં 3 અન્ય લોકો પણ હાજર છે, જેઓ 28 કલાકની મુસાફરી પછી ભારતીય સમય મુજબ ગુરુવારે સાંજે 4:30 વાગ્યે…

Read More

કર્મચારીઓ હવે PF ખાતામાંથી 5 લાખ રૂપિયા સુધી એડવાન્સ ઉપાડી શકશે!

EPFO News: દેશના કરોડો કર્મચારીઓ માટે એક સારા સમાચાર છે. હવે કર્મચારી ભવિષ્ય નિધિ સંગઠન (EPFO) ના સભ્યો તેમના PF ખાતામાંથી આપમેળે 5 લાખ રૂપિયા સુધીની એડવાન્સ રકમ ઉપાડી શકશે. શ્રમ અને રોજગાર મંત્રી મનસુખ માંડવિયાએ મંગળવારે આ નવી સુવિધાની જાહેરાત કરી છે, જે તાત્કાલિક જરૂરિયાતોના સમયે મોટી રાહત આપશે. મર્યાદા 1 લાખથી વધારીને 5…

Read More

ઇંગ્લેન્ડે ભારતને પહેલી ટેસ્ટમાં પાંંચ વિકેટથી હરાવ્યું

India vs england  -ઇંગ્લેન્ડ સામેની પહેલી ટેસ્ટમાં ટીમ ઇન્ડિયાને એવી હારનો સામનો કરવો પડ્યો છે કે ભાગ્યે જ કોઈએ વિચાર્યું હશે ઇંગ્લેન્ડે ભારતને પહેલી ટેસ્ટમાં પાંંચ વિકેટથી હરાવ્યું. ટીમ ઇન્ડિયાએ પહેલી ઇનિંગમાં 471 રન બનાવ્યા, બીજી ઇનિંગમાં 364 રન બનાવ્યા, ઇંગ્લેન્ડને 371 રનનો મોટો ટાર્ગેટ આપ્યો પરંતુ તેમ છતાં શુભમન ગિલની ટીમ મેચ હારી ગઈ….

Read More

વલસાડ જિલ્લામાં મેઘરાજાનું તાંડવ,વાપીમાં જળબંબાકારની સ્થિતિ

વલસાડ જિલ્લામાં મેઘરાજાનું તાંડવ: વલસાડ જિલ્લામાં સતત બીજા દિવસે મેઘરાજાએ તાંડવ મચાવ્યું છે, જેના કારણે સમગ્ર જિલ્લો જળબંબાકાર બન્યો છે. ખાસ કરીને વાપી શહેરમાં ભારે વરસાદે હાલત બેહાલ કરી દીધી છે. માત્ર બે કલાકમાં 4 ઈંચ અને કુલ 6 ઈંચથી વધુ વરસાદ ખાબકતાં શહેરના અનેક વિસ્તારો પાણીમાં ગરકાવ થયા છે. વાપીમાં જળબંબાકારની સ્થિતિ વલસાડ જિલ્લામાં…

Read More

Indian Railways to hike passenger fares: 1 જુલાઈથી ટ્રેન મુસાફરી મોંઘી થશે! એસી અને નોન-એસી ટિકિટના ભાવમાં થશે વધારો

Indian Railways to hike passenger fares :જો તમે ટ્રેનમાં મુસાફરી કરો છો તો તમારા માટે એક મોટા સમાચાર છે. આવતા મહિનાથી રેલ્વે મુસાફરોને મોટો ઝટકો લાગવાનો છે. ખરેખર, ભારતીય રેલ્વે કોવિડ-૧૯ મહામારી પછી પહેલીવાર પેસેન્જર ટ્રેન ભાડામાં વધારો કરવા જઈ રહી છે. ભાડામાં થોડો વધારો ૧ જુલાઈ, ૨૦૨૫ થી અમલમાં આવશે. નોન-એસી મેલ/એક્સપ્રેસ ટ્રેનોના ટિકિટ…

Read More

Iran-Israel ceasefire: સીઝફાયરન તોડતા ટ્રમ્પે ઇઝરાયલને ચેતવણી આપી,ઇરાનથી પણ નાખુશ!

Iran-Israel ceasefire: મધ્ય પૂર્વમાં ચાલી રહેલા ઈરાન-ઈઝરાયલ સંઘર્ષ વચ્ચે, યુએસ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પનું એક મોટું નિવેદન બહાર આવ્યું છે. ટ્રમ્પે કહ્યું કે ઈરાન અને ઈઝરાયલ બંનેએ યુદ્ધવિરામનું ઉલ્લંઘન કર્યું છે. તેમણે ખાસ કરીને ઈઝરાયલની ટીકા કરતા કહ્યું કે યુદ્ધવિરામ પછી તરત જ તેણે આટલો મોટો હુમલો ન કરવો જોઈએ. ટ્રમ્પે કડક શબ્દોમાં કહ્યું, “ઈઝરાયલ, તે…

Read More

અમદાવાદ પ્લેન ક્રેશ: ટાટા ગ્રૂપ અને એર ઈન્ડિયા દ્વારા પીડિત પરિવારોને 1.25 કરોડની સહાય આપવાની કરી શરૂ

અમદાવાદ પ્લેન ક્રેશ : ગત 12 જૂન 2025ના રોજ બપોરે 1:40 વાગ્યે અમદાવાદના મેઘાણીનગર વિસ્તારમાં એર ઈન્ડિયાની ફ્લાઈટ નંબર 171, જે અમદાવાદથી લંડન જઈ રહી હતી, તે ક્રેશ થઈ હતી. આ દુખદ ઘટનામાં પ્લેનમાં સવાર 12 ક્રૂ મેમ્બર સહિત 242 પેસેન્જરોમાંથી 241 અને ઘટનાસ્થળે 30-35 લોકો મળી કુલ 275 લોકોનાં મોત થયા હતા. 23 જૂન…

Read More