સમી-રાધનપુર હાઈવે પર એસટી બસ અને રિક્ષા વચ્ચે ગમખ્વાર અકસ્માત, 6 લોકોના મોત

પાટણ જિલ્લાના સમી-રાધનપુર હાઈવે પર આજે ભયાનક અકસ્માતની ઘટના સામે આવી છે. સરકારી એસટી બસ અને રિક્ષા વચ્ચે સર્જાયેલ ગોઝારા અકસ્માતમાં રિક્ષામાં સવાર તમામ 6 લોકોના મોત નિપજ્યા છે. પ્રાપ્ત વિગતો અનુસાર, હિંમતનગરથી માતાના મઢ તરફ જતી એસટી બસે રાધનપુર તરફ જઈ રહેલી રિક્ષાને ટક્કર મારી હતી. ટક્કર એટલી જોરદાર હતી કે રિક્ષાનો કચ્ચરઘાણ વળી…

Read More

લીંબડી-રાજકોટ હાઈવે પર ડમ્પર અને મીની ટ્રાવેલરની ટક્કર, 5ના મોત, 10થી વધુ ઘાયલ

ગુજરાતના સુરેન્દ્રનગર જિલ્લામાં લીંબડી-રાજકોટ હાઇવે પર એક કરૂણ માર્ગ અકસ્માત સર્જાયો હતો. ડમ્પર અને મિની ટ્રાવેલર વચ્ચે ગમખ્વાર અકસ્માત થતા 5 લોકોના ઘટનાસ્થળે જ મોત થયા હતા, જ્યારે 10થી વધુ લોકો ઘાયલ થયા હતા. મોરવડ ગામ પાસેના પુલ પર અકસ્માત સર્જાયો હતો. જ્યાં પુરપાટ ઝડપે આવતા ડમ્પરે સામેથી આવતી મીની ટ્રાવેલ્સને જોરથી ટક્કર મારી હતી….

Read More

ગુજરાતના દાહોદમાં મહાકુંભમાંથી પરત ફરી રહેલા શ્રદ્ધાળુઓને નડ્યો અકસ્માત, 4 લોકોના મોત 8 ઘાયલ

 શ્રદ્ધાળુઓને નડ્યો અકસ્માત – પ્રયાગરાજમાં મહા કુંભમાંથી યાત્રાળુઓને લઈ જતી પ્રવાસી વાન શનિવારે ગુજરાતના દાહોદ જિલ્લામાં હાઈવે પર પાર્ક કરેલી ટ્રક સાથે અથડાઈ હતી, જેમાં ચાર લોકોના મોત થયા હતા અને 8 અન્ય ઘાયલ થયા હતા. આ અકસ્માત ઈન્દોર-અમદાવાદ હાઈવે પર લીમખેડા નજીક સવારે 2.15 વાગ્યે થયો હતો. પોલીસે જણાવ્યું હતું કે 10 યાત્રાળુઓને લઈ…

Read More

MPના સિંગરૌલીમાં માર્ગ અકસ્માત બાદ ભારે બબાલ,ટોળાએ અનેક વાહનોને ચાંપી આગ

મધ્યપ્રદેશના સિંગરૌલી જિલ્લામાં, શુક્રવારે રાત્રે કોલસાથી ભરેલા વાહનની ટક્કરથી બાઇક સવાર બે લોકોના કરૂણ મોત નીપજ્યા હતા.  રોષે ભરાયેલા ટોળાએ 7 બસો અને 4 અન્ય વાહનોને આગ ચાંપી દીધી હતી. મૃતકોની ઓળખ રામલાલુ યાદવ અને રામસાગર પ્રજાપતિ તરીકે થઈ છે. આ ઘટના માડા પોલીસ સ્ટેશન વિસ્તારની અમીલિયા ખીણમાં બની હતી. બંને મૃતકો સ્થાનિક રહેવાસી હતા….

Read More

રાજસ્થાનમાં બસનું ટાયર ફાટતા ગમખ્વાર અકસ્માત સર્જાતા 8 લોકોના મોત

રાજસ્થાનની રાજધાની જયપુરના ડુડુમાં એક ભયાનક માર્ગ અકસ્માત સર્જાયો હતો. જયપુર-અજમેર હાઇવે પર મોખમપુરા વિસ્તારમાં રોડવેઝની બસ તેનું ટાયર ફાટતાં કાબૂ બહાર નીકળી ગઈ હતી અને કારને ટક્કર મારી હતી. આ અકસ્માતમાં 8 લોકોના મોત થયા છે અને 6 લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે. આ ઘટના ગુરુવારે બપોરે લગભગ 3.45 કલાકે બની હતી. રોડવેઝની…

Read More

જૂનાગઢમાં બે કાર વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાતા 7 લોકોના મોત

ગુજરાતમાં અકસ્માતના કિસ્સાઓ વધી રહ્યા છે, દિન-પ્રતિદિન અકસ્માતના બનાવોમાં વધારો થઇ રહ્યો છે. વાહનચાલકો ટ્રાફિકના નિયમો નેવે મૂકીને વાહન હંકારતા હોવાથી અકસ્માતના બનાવો વધી રહ્યા છે. જૂનાગઢમાંથી ગમખ્વાર અકસ્માતના સમાચાર સામે આવી રહ્યા છે.જૂનાગઢમાં બે કાર વચ્ચે અકસ્માત સર્જાતા સાત લોકોના મોત થયા છે. જૂનાગઢના માળીયા હાટીનાના ભંડુરી ગામ નજીક બે કાર વચ્ચે ગમખ્વાર અકસ્માત…

Read More

છત્તીસગઢના કૃષિ મંત્રી રામવિચાર નેતામનું ગમખ્વાર અકસ્માત, હાલત ગંભીર

રામવિચાર નેતામ છત્તીસગઢના કૃષિ મંત્રી રામવિચાર નેતામને અકસ્માત નડ્યો છે. મંત્રીને માર્ગ અકસ્માતમાં ગંભીર ઈજા થઈ છે. મુખ્યમંત્રી વિષ્ણુ દેવ સાઈએ ટ્વીટ કરીને આ જાણકારી આપી છે. સીએમ સાઈએ કહ્યું કે અમારા વરિષ્ઠ કેબિનેટ સહયોગી રામવિચર નેતામ કાર અકસ્માતમાં ઘાયલ થયા હોવાની માહિતી મળી છે. હું ભગવાન શ્રી રામને તેમના ઝડપથી સ્વસ્થ થવાની પ્રાર્થના કરું…

Read More