ગંભીરા બ્રિજ દુર્ઘટના: 9 લોકોના મોત, 4 ગંભીર, રેસ્ક્યુ ઓપરેશન ચાલુ

ગંભીરા બ્રિજ દુર્ઘટના: મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્રને જોડતો ગંભીરા બ્રિજ તૂટી પડતાં મોટી દુર્ઘટના સર્જાઈ છે. આ ઘટનામાં અત્યાર સુધી 9 લોકોના મોત થયા છે, જેમાં એક માસૂમ બાળકનો પણ સમાવેશ થાય છે. બ્રિજના બે ભાગ તૂટી જતાં ચાર વાહનો નીચે નદીમાં ખાબક્યાં, જેના પરિણામે આ દુઃખદ ઘટના બની. રેસ્ક્યુ ઓપરેશન શરૂ: ઘટનાની જાણ થતાં જ…

Read More

ગુજરાત સરકારનો મહત્વનો નિર્ણય, પ્લેનક્રેશની જગા પર બનશે વિમાન દુર્ઘટના સ્મારક!

વિમાન દુર્ઘટના સ્મારક:  મેઘાણીનગરમાં આઠ દિવસ પહેલા થયેલી દુઃખદ વિમાન દુર્ઘટનાને લઈને ગુજરાત સરકારે એક મહત્વપૂર્ણ નિર્ણય જાહેર કર્યો છે. અતુલ્યમ હોસ્ટેલ ખાતે થયેલી આ દુર્ઘટનામાં મૃત્યુ પામેલા લોકોના મૃતદેહોની ઓળખ કરીને તેમના પરિવારજનોને સોંપવાની કામગીરી ચાલી રહી છે. આ ઘટનાને યાદગાર બનાવવા અને મૃતકોને શ્રદ્ધાંજલિ અર્પવા માટે, ગુજરાત સરકારે અતુલ્યમ હોસ્ટેલના સ્થળે વિમાન દુર્ઘટના…

Read More
Monsoon Places

ચોમાસામાં ફરવા જવાની અલગ જ છે મજા,આ પાંચ સ્થળો ફરવા માટે છે બેસ્ટ!

Monsoon Places- ચોમાસાની ઋતુ મુસાફરી માટે ખૂબ જ યોગ્ય છે. હરિયાળી અને વરસાદની ઋતુ દૃશ્યોને વધુ સુંદર બનાવે છે.કુદરતી નજારો અદભૂત જોવા મળે છે. જો તમે પણ આ ચોમાસામાં રજાઓ ગાળવાનું આયોજન કરી રહ્યા છો, તો કેટલાક ખાસ સ્થળો છે જ્યાં તમે જઈને વરસાદનો વાસ્તવિક આનંદ માણી શકો છો. આ સ્થળો માત્ર શાંતિ જ નહીં, પણ સાહસ…

Read More

ભરૂચમાં ભાજપમાં આંતરિક વિવાદ વકર્યો, હોદ્દેદારોની નિમણૂકને લઇને ભડકો

ભાજપમાં આંતરિક વિવાદ-  ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટી (ભાજપ) આંતરિક વિવાદો અને ભ્રષ્ટાચારના આરોપોને લઈને ચર્ચામાં છે. અમદાવાદ જિલ્લાના દસક્રોઈ તાલુકાના ધામતવાણ ગામના સરપંચ અને તેમના પતિ વિરુદ્ધ કરોડો રૂપિયાના ભ્રષ્ટાચારના આરોપો લાગ્યા છે, જેની ફરિયાદ ગ્રામજનોએ સાંસદ હસમુખ પટેલને કરી હતી. આ પ્રકરણ સમાપ્ત થાય તે પહેલા જ ભરૂચ ભાજપમાં ભડકો જોવા મળ્યો છે.  ભરૂચ…

Read More

વડોદરામાં CMના કાર્યક્રમમાં ભારે હોબાળો,જાણો શું થયું…

CMના કાર્યક્રમમાં હોબાળો –  ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ વડોદરાની મુલાકાતે હતા, જ્યાં એક કાર્યક્રમ દરમિયાન હરણી બોટ ઘટના અને આવાસ યોજના સંબંધિત રજૂઆતોને લઈને હોબાળો થયો.કાર્યક્રમમાં મુખ્યમંત્રી ભાષણ આપી રહ્યા હતા ત્યારે બે મહિલાઓ, સંધ્યા નિઝામા અને સરલા શિંદે, ઊભી થઈ અને હરણી બોટ ઘટના અંગે રજૂઆત કરી. તેમણે જણાવ્યું કે તેઓ દોઢ વર્ષથી મુખ્યમંત્રીને…

Read More

કડીમાં લોકસાહિત્યકાર માયાભાઈ આહીરને આવ્યો હાર્ટએટેક, હોસ્પિટલમાં કરાયા દાખલ

ગુજરાતના જાણીતા લોકસાહિત્યકાર માયાભાઈ આહીર ના સ્વાસ્થ્યને લઈને મોટા સમાચાર સામે આવ્યા છે. મહેસાણા જિલ્લાનાં કડી તાલુકાના ઝુલાસણ ગામમાં ડાયરા કાર્યક્રમ શરૂ થવાનો હતો, ત્યારે આ પહેલા જ માયાભાઈ આહીરની તબિયત અચાનક લથડી ગઈ. પ્રાથમિક અનુમાન અનુસાર, તેમને હૃદય રોગનો હુમલો આવ્યો હોવાનો સંકેત મળ્યો છે. અમદાવાદની કે.ડી.હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.

Read More

સુરતમાં મહાનગરપાલિકાની બેદરકારીના લીધે બે વર્ષના બાળકનું મોત!24 કલાક બાદ મળ્યો મૃતદેહ!

સુરતના નવા કતારગામ વિસ્તારમાં ગઈકાલે સાંજે 2 વર્ષના કેદાર વેગડ નામના બાળક 3 ફૂટ ઊંડી ખુલ્લી ગટરમાં પડી ગયો હતો. પરિવારજનો અને સ્થાનિકોએ તરત જ શોધખોળ શરૂ કરી, પરંતુ સફળતા મળી નહોતી. ત્યારે, ફાયર વિભાગને જાણ કરવામાં આવી હતી. કલાકોની શોધખોળ બાદ બાળકનો પત્તો લાગ્યો છે પણ બાળકને વરીયાવ પંપિંગ સ્ટેશનમાંથી મૃત હાલતમાં બહાર કાઢવામાં…

Read More

બિશ્નોઈ સમુદાય કાળા હરણનું આટલું સન્માન કેમ કરે છે! જાણો વિસ્તૃત માહિતી

1998માં બે કાળા હરણ ની હત્યાનો મામલો અભિનેતા સલમાન ખાનને ફરી પરેશાન કરી રહ્યો છે. એનસીપી નેતા બાબા સિદ્દીકીની હત્યા અને સલમાન ખાનને સતત મળતી ધમકીઓએ ફરી એકવાર કાળા હરણની હત્યા સાથે જોડાયેલા લાંબા સમયથી ચાલી રહેલા વિવાદનો પર્દાફાશ કર્યો છે. 1998 માં, અભિનેતા સલમાન ખાન પર અન્ય લોકો સાથે જોધપુર નજીક ફિલ્મ ‘હમ સાથ…

Read More

કોંગ્રેસે આ બેઠક પર પ્રિયંકા ગાંધીના નામની કરી જાહેરાત, 3 ઉમેદવારોની યાદી પણ કરી જાહેર

પ્રિયંકા ગાંધી: ચૂંટણી પંચે મંગળવારે સાંજે મહારાષ્ટ્ર અને ઝારખંડમાં વિધાનસભા ચૂંટણીની તારીખોની જાહેરાત કરી હતી. આ સાથે દેશના અલગ-અલગ રાજ્યોમાં લોકસભા અને વિધાનસભા બેઠકોની પેટાચૂંટણીની તારીખોની પણ જાહેરાત કરવામાં આવી હતી. ચૂંટણી પંચની પ્રેસ કોન્ફરન્સના થોડા સમય બાદ કોંગ્રેસ પાર્ટીએ ત્રણ ઉમેદવારોની યાદી બહાર પાડી હતી. જો કે, આ ત્રણ ઉમેદવારો લોકસભા/વિધાનસભા બેઠકો પર યોજાનારી પેટાચૂંટણી…

Read More

આ કારણથી રતન ટાટાના લગ્ન થઇ શક્યા નહીં! જાણો તેમની લવસ્ટોરી વિશે

વિશ્વ વિખ્યાત ઉદ્યોગપતિ અને ટાટા સન્સના માનદ અધ્યક્ષ રતન ટાટાનું બુધવારે 86 વર્ષની વયે અવસાન થયું. રતન ટાટાને ઉંમર સંબંધિત સમસ્યાઓના કારણે થોડા દિવસો પહેલા મુંબઈની બ્રીચ કેન્ડી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. આદરણીય અને અગ્રણી ઉદ્યોગપતિ રતન ટાટા ભારત સહિત સમગ્ર વિશ્વમાં તેમના પરોપકારી કાર્યો માટે જાણીતા હતા. બધા જાણે છે કે રતન ટાટાએ…

Read More