કડીમાં લોકસાહિત્યકાર માયાભાઈ આહીરને આવ્યો હાર્ટએટેક, હોસ્પિટલમાં કરાયા દાખલ

ગુજરાતના જાણીતા લોકસાહિત્યકાર માયાભાઈ આહીર ના સ્વાસ્થ્યને લઈને મોટા સમાચાર સામે આવ્યા છે. મહેસાણા જિલ્લાનાં કડી તાલુકાના ઝુલાસણ ગામમાં ડાયરા કાર્યક્રમ શરૂ થવાનો હતો, ત્યારે આ પહેલા જ માયાભાઈ આહીરની તબિયત અચાનક લથડી ગઈ. પ્રાથમિક અનુમાન અનુસાર, તેમને હૃદય રોગનો હુમલો આવ્યો હોવાનો સંકેત મળ્યો છે. અમદાવાદની કે.ડી.હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *