પહેલગામમાં આતંકી હુમલા બાદ ગુજરાતમાં હાઇ એલર્ટ,સુરક્ષામાં કરાયો વધારો

ગુજરાતમાં હાઇ એલર્ટ – જમ્મુ-કાશ્મીરના પહેલગામમાં થયેલા ભયાનક આતંકવાદી હુમલામાં 28 લોકોનાં મોત થયાં છે, જેમાં ત્રણ ગુજરાતીઓનો પણ સમાવેશ થાય છે. આ હુમલાને પગલે કાશ્મીરમાં સેના અને પોલીસ હાઈ એલર્ટ પર છે, જ્યારે દેશભરમાં સુરક્ષા વ્યવસ્થા કડક કરવામાં આવી છે. ગુજરાતમાં અંબાજી, દ્વારકા, સોમનાથ અને પાવાગઢ જેવાં ધાર્મિક સ્થળોની સુરક્ષામાં ખાસ વધારો કરાયો છે….

Read More

ગુજરાત સરકારે EVને પ્રોત્સાહન કરવા માટે લીધો મોટો નિર્ણય, 5% ટેક્સ છૂટની જાહેરાત

ગ્રીન મોબિલિટીને પ્રોત્સાહન આપવા દિશામાં ગુજરાત સરકારે એક મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. રાજ્ય સરકારે ઇલેક્ટ્રિક વાહનો (EV) પર લાગતો ટેક્સ 5% ઘટાડી દીધો છે. હવે EV પરનો ટેક્સ દર માત્ર 1% રહેશે. આ રાહત આગામી 31મી માર્ચ 2026 સુધી લાગુ રહેશે. રાજ્ય સરકારે આ નક્કી જાહેરાત 2025ના બજેટમાં કરી હતી, જે અંતર્ગત ઇલેક્ટ્રિક વાહનોના ઉપયોગને…

Read More

ગુજરાત બન્યું ટોપ ટૂરિસ્ટ ડેસ્ટિનેશન, 36.95 લાખથી વધુ પ્રવાસીઓએ કરી મુલાકાત

વિશ્વભરમાં દર વર્ષે 18 એપ્રિલે ઉજવાતો “વર્લ્ડ હેરિટેજ ડે” એ વૈશ્વિક વારસાની જાળવણી અને પ્રચાર માટે મહત્વનો દિવસ છે. ગુજરાત માટે આ દિવસ વિશેષ મહત્વ ધરાવે છે, કારણ કે અહીં ચાર વૈશ્વિક હેરિટેજ સાઈટ્સ સહિત કુલ 18 પ્રકારના હેરિટેજ સ્થળો આવેલાં છે, જેમને દેશ-વિદેશના પ્રવાસીઓની ભારે આવક મળી રહી છે. યુનેસ્કો દ્વારા ચાંપાનેર-પાવાગઢ, રાણીકી વાવ…

Read More

ગુજરાતમાં ધારાસભ્યોની ગ્રાન્ટમાં 1 કરોડ રૂપિયાનો કરાયો વધારો

ગુજરાત રાજ્યમાં, ધારાસભ્યોને આપવામાં આવતા ગ્રાન્ટમાં 1 કરોડ રૂપિયાનો વધારો કરવાનું એક મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના આ નિર્ણય મુજબ, ધારાસભ્યોને તેમના મતવિસ્તારોમાં સામૂહિક વિકાસના કામો માટે જે વાર્ષિક 1.50 કરોડ રૂપિયાનું ગ્રાન્ટ આપવામાં આવતું હતું, તેમાં 1 કરોડ રૂપિયાનો વધારો કરીને આ ગ્રાન્ટ 2.50 કરોડ રૂપિયા પ્રતિ ધારાસભ્ય થઈ જશે. આ…

Read More

ગુજરાત સરકારે લીધા મહેસૂલ વિભાગના 4 મહત્વના નિર્ણય, હવે NA માટે નહીં ભરવું પડે કોઈ પ્રીમિયમ

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યના ખેડૂતો, સામાન્ય નાગરિકો અને મધ્યમવર્ગીય પરિવારો માટે મહત્વપૂર્ણ નિર્ણયો લીધા છે. રાજ્યમાં મહેસુલી પ્રક્રિયાઓને સરળ બનાવવી અને સામાન્ય નાગરિકોની સુગમતા માટે આવા નિર્ણયો લેવામાં આવ્યા છે. આથી ઔદ્યોગિકરણ, વ્યાપાર, ધંધા-રોજગાર અને અફોર્ડેબલ હાઉસિંગના ક્ષેત્રોમાં પ્રગતિ થઈ શકે છે. આ અંગે રાજ્ય સરકારના પ્રવક્તા ઋષિકેશ પટેલે જણાવ્યું કે, “રાજ્યમાં ખેતી માટે સત્તાપ્રકારની…

Read More

ગુજરાતમાં વધુ ફી વસૂલવા બદલ છ ખાનગી સ્કૂલોને દંડ ફટકારવામાં આવ્યો!

ગુજરાતમાં ફી નિયમન સમિતિ (FRC) દ્વારા નક્કી કરવામાં આવેલી ફી કરતાં વધુ ફી વસૂલવા માટે 6 ખાનગી સ્કૂલો પર દંડ  કરવામાં ફટકારવામાં આવ્યો છે. આ શાળાઓને કુલ 2.50 લાખ રૂપિયા સુધીનો દંડ ફટકારવામાં આવ્યો. આંકડાઓ પ્રમાણે, 2024 માં ફી વધારવા માટે અરજી કરનાર 10% શાળાઓમાંથી, આ વર્ષે આ સંખ્યા 15% સુધી પહોંચી ગઈ છે. રાજ્ય…

Read More

ગ્યાસુદ્દીન શેખ અને ઇમરાન શેખે UCC કમિટિના અધ્યક્ષની મુલાકાત કરીને લેખિતમાં કરી રજૂઆત

રાજ્ય સરકાર દ્વારા રાજ્યમાં સમાન સિવિલ કાયદાની આવશ્યકતા ચકાસવા તથા કોડનો મુસદ્દો તૈયાર કરવા નિવૃત્ત ન્યાયમૂર્તિ રંજના દેસાઈના અધ્યક્ષ સ્થાને ઉચ્ચ કક્ષાની સમિતિની રચના કરવામાં આવી છે. આ સમિતિમાં સી.એલ. મીના, આર.સી. કોડેકર, દક્ષેશ ઠાકર તથા ગીતાબેન શ્રોફનો સભ્ય તરીકે સમાવેશ કરવામાં આવ્યો છે.ગુજરાત રાજ્યમાં UCC મામલે સૂચનો મંગાવવામાં આવ્યા હતા. જે અંતર્ગત પૂર્વ ધારાસભ્ય…

Read More

ગુજરાતમાં છેલ્લા બે વર્ષમાં કેટલી સરકારી શાળાઓ થઇ બંધ! જાણો

ગુજરાત વિધાનસભાનું બજેટ સત્ર ચાલી રહ્યું છે, જેમાં અનેક મહત્વના પ્રશ્નો ઉઠાવવામાં આવ્યા છે. આજે, પાટણના ધારાસભ્ય કિરીટ પટેલે રાજ્યની સરકારી પ્રાથમિક શાળાઓ બંધ કરવાની યોજના વિશે પ્રશ્ન પૂછ્યા હતા. આ પ્રશ્નનો જવાબ પ શિક્ષણ મંત્રી દ્વારા આપવામાં આવ્યો હતો. નોંધનીય છે કે પાટણના ધારાસભ્ય કિરીટ પટેલે 25-02-2025ની સ્થિતિએ છેલ્લા બે વર્ષમાં કયા જિલ્લામાં કેટલી…

Read More

ગુજરાતમાં 1 એપ્રિલથી લાગુ થશે મિલકત દસ્તાવેજ નોંધણીના આ નવા નિયમો,જાણો

ગુજરાત સરકારે મિલકતની ખરીદી-વેચાણ પ્રક્રિયામાં પારદર્શિતા લાવવા માટે મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. હવે, 1 એપ્રિલ 2025થી ખુલ્લા પ્લોટના દસ્તાવેજોમાં અક્ષાંશ અને રેખાંશની નોંધ ફરજિયાત કરાશે. જો દસ્તાવેજમાં આ વિગતો ન હશે, તો તેનો રજિસ્ટ્રેશન સ્વીકારવામાં આવશે નહીં. આ પગલું રાજ્યની તમામ સબ-રજિસ્ટ્રાર કચેરીઓમાં લાગુ થવાની છે, જે સ્ટેમ્પ ડ્યૂટીના ચોરી અને ગેરરીતિને અટકાવવાનો એક મહત્વપૂર્ણ…

Read More

ગુજરાતમાં ખાનગી વાહન ચાલકોને પૂલ રાઈડની મંજૂરી આપવાની વિચારણા!

ગુજરાતમાં, ખાસ કરીને શહેરોમાં, ઓલા, ઉબેર અને રેપિડો જેવી બાઈક અને કાર ટેક્સીઓ ખૂબ જ પ્રચલિત છે. પરંતુ પહેલા આમ Ahmedabad (અમદાવાદ)માં આ ટેક્સી સેવાઓ બંધ કરવાની ચર્ચા થઈ રહી હતી. પરંતુ હવે, નવી નીતિ સામે આવી છે. જો તમારી પાસે તમારી માલિકીનું વાહન છે અને તમે મુસાફરી અન્ય લોકો સાથે શેર કરવા માંગો છો…

Read More