મહેમદાવાદમાં ‘આખરી સફર’ વાનનું કરાયું લોકાર્પણ

મહેમદાવાદ : સમાજમાં જ્યારે દુઃખનો સમય આવે ત્યારે સાથ આપવો એ જ સાચી માનવતા છે. આ ઉક્તિને સાર્થક કરતા મહેમદાવાદમાં સામાજિક સેવાનું એક ઉત્તમ ઉદાહરણ પૂરું પાડવામાં આવ્યું છે. સ્થાનિક લોકોના સાથ-સહકાર અને લોકફાળાથી તૈયાર કરવામાં આવેલી નિઃશુલ્ક ‘આખરી સફર’ વાન (શબવાહિની) આજે લોકસેવા અર્થે ખુલ્લી મુકવામાં આવી છે. મહેમદાવાદ : ‘આખરી સફર’ વાન નિ:શુલ્ક…

Read More