ઓલ ઈન્ડિયા મુસ્લિમ પર્સનલ લો બોર્ડે કરી મોટી જાહેરાત,બિલ પાસ થશે તો દેશભરમાં આંદોલન!

કેન્દ્રીય સંસદીય બાબતોના પ્રધાન કિરેન રિજિજુએ આજે ​​લોકસભામાં વકફ સુધારા બિલ રજૂ કર્યું હતું. વિપક્ષ આ બિલને લઈને સરકારના ઈરાદા પર સતત સવાલો ઉઠાવી રહ્યો છે. ઓલ ઈન્ડિયા મુસ્લિમ પર્સનલ લો બોર્ડના પ્રવક્તા ડૉ.સૈયદ કાસિમ રસૂલ ઈલ્યાસે કહ્યું કે જો આ બિલ સંસદમાં પસાર થશે તો અમે તેની વિરુદ્ધ દેશવ્યાપી આંદોલન શરૂ કરીશું. અમે ચૂપ…

Read More

ઔરંગઝેબની કબરની સુરક્ષા વધારાઇ, હિન્દુ સંગઠનોની ચેતવણી બાદ લેવાયો નિર્ણય!

ઔરંગઝેબની કબરને લઈને મહારાષ્ટ્રમાં રાજકારણ ગરમાયું છે. કાર સેવકોએ મહારાષ્ટ્ર સરકારને ચેતવણી આપી હતી કે જો સરકાર દ્વારા કબર નહીં હટાવવામાં આવે તો અમે તેને અયોધ્યા બાબરી મસ્જિદની જેમ જાતે જ દૂર કરીશું. કાર સેવકોની આ જાહેરાત બાદ, છત્રપતિ સંભાજી નગરમાં સ્થિત ઔરંગઝેબના મકબરા પર સુરક્ષા વધારી દેવામાં આવી હતી અને મોટી સંખ્યામાં પોલીસ દળ…

Read More

ભાજપની મહિલા ધારાસભ્ય કેતકી સિંહે આપ્યો વિવાદિત નિવેદન, હોસ્પિટલમાં મુસ્લિમો માટે અલગ વોર્ડ બનાવવાની માંગ કરી

ઉત્તર પ્રદેશના ફિરોઝાબાદની એક હોસ્પિટલનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે, જેમાં જોઈ શકાય છે કે એક વ્યક્તિ એક ખૂણામાં નમાઝ અદા કરતો જોવા મળી રહ્યો છે. આ વીડિયોને લઈને ઘણો વિવાદ થયો છે અને હિન્દુ સંગઠનોના લોકો હંગામો મચાવી રહ્યા છે. આ દરમિયાન ભાજપની મહિલા ધારાસભ્ય કેતકી સિંહે વિવાદાસ્પદ નિવેદન આપ્યું…

Read More

ભાજપ સહિત વિરોધ પક્ષે ઔરંગઝેબની કબર હટાવી દેવાની કરી માંગ!

મહારાષ્ટ્રના સંભાજીનગરમાં ઔરંગઝેબની કબર હટાવવાની માંગએ જોર પકડ્યું છે. મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ સહિત કોંગ્રેસ, શિવસેના, મનસે બધાએ એક અવાજે તેનું સમર્થન કર્યું છે.મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે કહ્યું કે અમે પણ ઔરંગઝેબની કબર હટાવવા ઈચ્છીએ છીએ, પરંતુ તે સંરક્ષિત સ્થળ છે. કોંગ્રેસ સરકાર દરમિયાન, તેને ભારતીય પુરાતત્વ સર્વેક્ષણ (ASI) તરફથી રક્ષણ મળ્યું હતું. જેના જવાબમાં કોંગ્રેસે ભાજપ…

Read More

નગરપાલિકાના પ્રમુખની પસંદગી કરવા ભાજપ દ્વારા નિરીક્ષકોની કરવામાં આવી વરણી

ગુજરાતની 66 નગરપાલિકાઓમાં પ્રમુખની પસંદગી માટે ભાજપ દ્વારા નિરીક્ષકોની વરણી કરવામાં આવી છે. જુનાગઢ મહાનગરપાલિકામાં મેયર અને અન્ય પદાધિકારીઓની પસંદગી કરવામાં આવશે. આ પસંદગીની પ્રક્રિયા 25, 26, 27 ફેબ્રુઆરીના રોજ થશે, જ્યારે 28 ફેબ્રુઆરી અને 1 માર્ચના રોજ પાર્લામેન્ટરી બોર્ડની બેઠક યોજાશે. 1 માર્ચ પછી, તમામ નગરપાલિકાઓને પ્રમુખ અને જુનાગઢ મહાનગરપાલિકાને મેયર મળશે. જૂનાગઢ મહાનગરપાલિકા…

Read More

ભાજપને 20 માર્ચ સુધીમાં મળી શકે છે નવા રાષ્ટ્રીય અધ્યક્ષ

ભાજપ નવા રાષ્ટ્રીય અધ્યક્ષ – ભારતીય જનતા પાર્ટીને 20 માર્ચ સુધીમાં નવા રાષ્ટ્રીય અધ્યક્ષ મળી શકે છે. હાલમાં જેપી નડ્ડા આ જવાબદારી સંભાળી રહ્યા છે, પરંતુ તેઓ કેન્દ્ર સરકારમાં મંત્રી પણ છે. તેઓ રસાયણ અને ખાતર મંત્રાલય માટે જવાબદાર છે. સૂત્રોના જણાવ્યા અનુસાર પાર્ટી આવતા મહિને નવા રાષ્ટ્રીય અધ્યક્ષની પસંદગી કરી શકે છે. 12 રાજ્યોમાં…

Read More

દિલ્હીના નવા મુખ્યમંત્રી રેખા ગુપ્તા બનશે, આવતીકાલે બપોરે લેશે શપથ

બીજેપી વિધાયક દળની બેઠકમાં દિલ્હીના મુખ્યમંત્રીનું નામ ફાઈનલ કરવામાં આવ્યું છે. રેખા ગુપ્તા દિલ્હીના મુખ્યમંત્રી અને પ્રવેશ વર્મા ડેપ્યુટી સીએમની કરાઇ જાહેરાત. સીએમ પદની જાહેરાત બાદ રેખા ગુપ્તાનું નિવેદન પણ સામે આવ્યું છે. તેમણે કહ્યું કે પાર્ટીએ તેમને આશીર્વાદ આપ્યા છે. પાર્ટીના સમર્થન અને આશીર્વાદ માટે મારો આભાર વ્યક્ત કરું છું. ભાજપે X હેન્ડલ પર…

Read More

ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં ભાજપની જીત પર CM ભૂપેન્દ્ર પટેલે કાર્યકરો અને નાગરિકોનો માન્યો આભાર

ગુજરાતમાં આજે સ્થાનિક સ્વરાજની ચૂંટણીના પરિણામો જાહેર થઈ ચૂક્યા છે, જેમાં ભારતીય જનતા પાર્ટી (BJP) ને વિશાળ વિજય પ્રાપ્ત થયો છે. આ પ્રસંગે, મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલે વિજેતા ઉમેદવારો, પક્ષના કાર્યકર્તાઓ અને શીર્ષ નેતૃત્વને અભિનંદન પાઠવતા અને રાજ્યના નાગરિકોને આભાર વ્યક્ત કર્યો છે. મુખ્યપ્રધાન પટેલે આ મૌકા પર સોશિયલ મીડિયા પર એક પોસ્ટ પણ શેર કરી….

Read More

ગુજરાતની આ નગરપાલિકાની ચૂંટણીમાં ભાજપના સૂપડા સાફ, એક પણ બેઠક જીતી નથી!

ગુજરાતમાં આજે સ્થાનિક સ્વરાજની ચૂંટણીના પરિણામો જાહેર થઈ રહ્યા છે. અત્યાર સુધીમાં 2054 બેઠકમાંથી 2047 બેઠકના પરિણામો જાહેર થયા છે. એમાંથી ભાજપે 1506 બેઠક પર જીત મેળવી છે, જ્યારે કૉંગ્રેસે 303 અને અન્યોને 238 બેઠક મળી છે. સલાયા નગરપાલિકાના પરિણામ ભાજપ માટે ચોંકાવનારા રહ્યા હતા. 7 વોર્ડની 28 બેઠકના જાહેર થયેલા પરિણામમાં ભાજપનાં સૂપડાં સાફ…

Read More

અહેમદ પટેલના પુત્ર ફૈઝલએ કોંગ્રેસ છોડી, ‘દરેક પગલે મને રિજેક્ટ કર્યો’

 ફૈઝલ પટેલ  – પૂર્વ સાંસદ અહેમદ પટેલના પુત્રએ કોંગ્રેસ સાથેના સંબંધો તોડી નાખ્યા છે. તેણે એક્સ પર પોસ્ટ કરીને આ માહિતી આપી હતી. પોતાની એક્સ પોસ્ટમાં ફૈઝલ અહેમદ પટેલે કહ્યું કે, ‘ખૂબ જ દુઃખ અને પીડા સાથે, મેં કોંગ્રેસ માટે કામ કરવાનું બંધ કરવાનો નિર્ણય લીધો છે. તે ઘણા વર્ષોથી મુશ્કેલ પ્રવાસ રહ્યો છે. મારા…

Read More