સુપ્રીમ કોર્ટે ઉત્તરપ્રદેશ પોલીસને લગાવી ફટકાર,હવે કેસ આવશે તો પોલીસ પર દંડ કરાશે!

ભારતના મુખ્ય ન્યાયાધીશ (CJI) સંજીવ ખન્નાએ ઉત્તર પ્રદેશમાં નાગરિક વિવાદોને ફોજદારી કેસોમાં ફેરવવા પર નારાજગી વ્યક્ત કરી છે. સીજેઆઈએ કહ્યું કે યુપીમાં જે થઈ રહ્યું છે તે સંપૂર્ણપણે ખોટું છે. દીવાની કેસ દિનપ્રતિદિન ફોજદારી કેસમાં ફેરવાઈ રહ્યા છે. સુપ્રીમ કોર્ટે તંત્રના વલણ પર કડક ટીપ્પણી કરી છે, આ સાથે કોર્ટે ભવિષ્યમાં દંડ ફટકારવાની ચેતવણી પણ…

Read More

વકફ સુધારા વિધેયક પર સુપ્રીમ કોર્ટમાં અત્યાર સુધીમાં 6 અરજીઓ દાખલ

વકફ કાયદા વિરુદ્ધ સુપ્રીમ કોર્ટમાં છ અરજીઓ દાખલ કરવામાં આવી છે. આ મામલે વહેલી તકે સુનાવણી કરવા માંગ કરવામાં આવી છે. વકફ કાયદાની બંધારણીય માન્યતાને પડકારતી આ અરજીઓ પર સુનાવણી કરવા કોર્ટ સંમત થઈ છે.વરિષ્ઠ વકીલ કપિલ સિબ્બલે સુપ્રીમ કોર્ટને વિનંતી કરી હતી કે જમિયત ઉલેમા-એ-હિંદ અને અન્ય સંગઠનો દ્વારા દાખલ કરવામાં આવેલી અરજીઓ મહત્વપૂર્ણ…

Read More

સુપ્રીમ કોર્ટે અલ્હાબાદ હાઈકોર્ટના નિર્ણય પર રોક લગાવી, બળાત્કારની પરિભાષા પર કરી હતી ટિપ્પણી

સુપ્રીમ કોર્ટે બુધવારે અલ્હાબાદ હાઈકોર્ટના વિવાદાસ્પદ આદેશ પર રોક લગાવી દીધી હતી જેમાં કહેવામાં આવ્યું હતું કે સગીર છોકરીના સ્તને પકડવા અને તેના પાયજામાની દોરી તોડીને તેને કલ્વર્ટની નીચે ખેંચવાનો પ્રયાસ કરવો એ બળાત્કારના પ્રયાસ સમાન નથી. હાઇકોર્ટે તેના બદલે ચુકાદો આપ્યો હતો કે કૃત્યો પ્રથમ દૃષ્ટિએ બાળકોના જાતીય અપરાધોથી રક્ષણ (POCSO) અધિનિયમ હેઠળ ઉગ્ર…

Read More

સુપ્રીમ કોર્ટનો ઐતિહાસિક ચુકાદો, હવે દ્રષ્ટિહીન લોકો પણ બની શકશે ન્યાયાધીશ!

સુપ્રીમ કોર્ટનો ઐતિહાસિક ચુકાદો – ભારતની સુપ્રીમ કોર્ટે આજે સોમવારે એક ઐતિહાસિક ચુકાદો આપ્યો છે. સુપ્રીમ કોર્ટે ચુકાદા આપતા જણાવ્યું કે દ્રષ્ટિહીન લોકો પણ ન્યાયાધીશ બની શકે છે. કોર્ટે કહ્યું છે કે દ્રષ્ટિહીન લોકોને પણ ન્યાયિક સેવાઓમાં નિમણૂકનો અધિકાર છે. જસ્ટિસ જે.બી. પારડીવાલા અને જસ્ટિસ આર. મહાદેવની બેન્ચે કેટલીક અરજીઓ પર આ ચુકાદો આપ્યો હતો.સોમવારે…

Read More

રણવીર અલ્લાહબાદિયાના શોની વાપસી, સુપ્રીમ કોર્ટે આ શરતા સાથે મંજૂરી આપી

સુપ્રીમ કોર્ટે સોમવારે રણવીર અલ્લાહબાદિયાને ‘ધ રણવીર શો’ ફરી શરૂ કરવાની મંજૂરી આપી હતી, જો તે એક બાંયધરી રજૂ કરે કે તેનો પોડકાસ્ટ શો નૈતિકતા અને શિષ્ટાચારના ઇચ્છિત ધોરણો જાળવી રાખશે જેથી તે કોઈપણ વય જૂથના પ્રેક્ષકો દ્વારા જોઈ શકાય.સુપ્રીમ કોર્ટે ભારપૂર્વક જણાવ્યું હતું કે અલ્લાહબાદિયાની સામગ્રી તમામ ઉંમરના પ્રેક્ષકો માટે યોગ્ય હોવી જોઈએ અને…

Read More

સુપ્રીમ કોર્ટે ઇમરાન પ્રતાપગઢીના કેસ મામલે ગુજરાત સરકારને ખખડાવી,થોડું મગજ વાપરો!

સોમવારે એક કેસની સુનાવણી દરમિયાન, સુપ્રીમ કોર્ટે ગુજરાત સરકાર અને ગુજરાત પોલીસને ફટકાર લગાવી હતી. સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઇન્સ્ટાગ્રામ પર એક કવિતા પોસ્ટ કરવાનો ગુનો બદલ કોંગ્રેસના નેતા અને રાજ્યસભા સાંસદ ઇમરાન પ્રતાપગઢી વિરુદ્ધ જામનગરમાં FIR નોંધવામાં આવી હતી. આ FIRને રદ કરતી વખતે, સુપ્રીમ કોર્ટે ગુજરાત સરકાર અને પોલીસની ઝાટકણી કાઢી હતી બેન્ચે ગુજરાત…

Read More
સંભલ જામા મસ્જિદ સર્વે

દેશમાં સંભલ જેવી સ્થિતિ ન સર્જાય માટે જમિયત ઉલેમા-એ-હિંદ સુપ્રીમ કોર્ટ પહોચ્યું

જમિયત ઉલેમા-એ-હિંદ – ઉત્તર પ્રદેશમાં સંભલ જેવી ઘટનાને રોકવા માટે જમિયત ઉલેમા-એ-હિંદે સુપ્રીમ કોર્ટનો સંપર્ક કર્યો છે. મૌલાના અરશદ મદનીએ જણાવ્યું હતું કે, “પૂજાના સ્થળોની સુરક્ષા માટેના વાસ્તવિક કાયદાના અમલીકરણના અભાવને કારણે દેશમાં સંભલ જેવી ઘટનાઓ બની રહી છે. આ ઘટનાઓને રોકવી ખૂબ જ જરૂરી છે. પૂજાના સ્થળો અધિનિયમ-1991 આમ છતાં નીચલી અદાલતો મુસ્લિમ ધર્મસ્થળોના…

Read More

સુપ્રીમ કોર્ટે આસારામની આજીવન કેદની સજા મામલે ગુજરાત સરકારને નોટિસ પાઠવી

  આસારામ –  સુપ્રીમ કોર્ટે શુક્રવારે જેલમાં બંધ આસારામની અરજી પર ગુજરાત સરકાર પાસેથી જવાબ માંગ્યો છે. અરજીમાં 2013ના બળાત્કારના કેસમાં ટ્રાયલ કોર્ટ દ્વારા તેમને આપવામાં આવેલી આજીવન કેદની સજાને સ્થગિત કરવાની માંગ કરવામાં આવી છે. જસ્ટિસ એમએમ સુંદરેશ અને અરવિંદ કુમારની ખંડપીઠે આસારામ તરફથી હાજર રહેલા વકીલને કહ્યું હતું કે જ્યારે તબીબી આધાર હશે…

Read More

મૌલાના મદનીએ બુલડોઝર કાર્યવાહી પર SCના નિર્ણયનું કર્યું સ્વાગત

મૌલાના મદની-    હવે દેશમાં ગુનેગારો પર થઈ રહેલી બુલડોઝર કાર્યવાહી પર સુપ્રીમ કોર્ટનો નિર્ણય આવ્યો છે. વાસ્તવમાં, સુપ્રીમ કોર્ટની બે જજની બેન્ચે બુલડોઝરની કાર્યવાહી પર પ્રતિબંધ મૂક્યો છે. કોર્ટે કહ્યું છે કે મનસ્વી રીતે કોઈનું ઘર તોડવું એ કાયદાનું ઉલ્લંઘન છે. મનસ્વી રીતે કોઈની સંપત્તિનો નાશ કરી શકાતો નથી. જો કોઈ વ્યક્તિ દોષિત સાબિત થાય…

Read More

સુપ્રીમ કોર્ટે બુલડોઝર કાર્યવાહી પર આપ્યો મોટો ચૂકાદો, મકાન તોડવું કાયદાનું ઉલ્લંઘન!

બુલડોઝર પર સુપ્રીમ કોર્ટનો નિર્ણય આવવા લાગ્યો છે. 2 જજોની બેન્ચ આ ચુકાદો આપી રહી છે. સુપ્રીમ કોર્ટે કહ્યું કે રાજ્યોમાં કાયદાનું શાસન હોવું જોઈએ. કોઈની મિલકત મનસ્વી રીતે લઈ શકતા નથી. જો કોઈ દોષિત હોય તો પણ કાયદેસર રીતે મકાન તોડી શકાય છે. આરોપી અને દોષિત બનવું એ ઘર તોડવાનો આધાર નથી. સુપ્રીમ કોર્ટે…

Read More