શ્રાવણ મહિનામાં સોમનાથ મંદિર આપશે અનોખી ભેટ, 25 રૂપિયામાં મળશે રુદ્રાક્ષ

ગુજરાતનું પ્રખ્યાત સોમનાથ મંદિર શ્રાવણ મહિનામાં ફરી ભક્તો માટે એક અનોખી અને આધ્યાત્મિક પહેલ શરૂ કરશે. હવે ભક્તો ફક્ત 25 રૂપિયાની ફીમાં પવિત્ર રુદ્રાક્ષ મેળવી શકશે અને સૌથી ખાસ વાત એ છે કે બિલ્વપત્ર પણ ભગવાન શિવને તેમના નામે અર્પણ કરવામાં આવશે. મંદિર વહીવટની આ નવી વ્યવસ્થા ભક્તોને ભગવાન શિવ પ્રત્યેની તેમની ભક્તિ વ્યક્ત કરવા…

Read More

સોમનાથની થશે કાયાપલટ, 282 કરોડનો ખર્ચ થશે!

Somnath- પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મંદિરની 282 કરોડ રૂપિયાના ખર્ચે કાયાપલટ થવા જઈ રહી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના માર્ગદર્શન હેઠળ સોમનાથ ટ્રસ્ટ અને ગુજરાત સરકાર દ્વારા આ ભવ્ય પ્રોજેક્ટ હાથ ધરાયો છે. સોમનાથ શહેરી વિકાસ સત્તામંડળ (સુડા) દ્વારા 102 એકર જમીન સાફ કરી, ગેરકાયદે દબાણ હટાવાયા. માસ્ટર પ્લાનમાં 1.48 કિમીનો દરિયાકિનારે પ્રોમેનેડ, શોપિંગ કોમ્પ્લેક્સ, હેરિટેજ વોક,…

Read More

PM મોદી સોમનાથ મંદિર પહોંચ્યા અને પૂજા-અર્ચના કરી

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ રવિવારે ગુજરાતના પ્રખ્યાત સોમનાથ જ્યોતિર્લિંગ મંદિરમાં પૂજા-અર્ચના કરી. આ દરમિયાન તેમણે મંદિર સંકુલમાં સ્થિત સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમાને પણ શ્રદ્ધાંજલિ અર્પણ કરી.પીએમ મોદીએ ખાસ પૂજા (Special Puja at Somnath Temple) કરીને ભગવાન શિવના આશીર્વાદ લીધા. સોમનાથ મંદિર ૧૨ જ્યોતિર્લિંગોમાંનું એક છે અને હિન્દુ ધર્મમાં તેને અત્યંત પવિત્ર માનવામાં આવે છે. પીએમ મોદી…

Read More

PM મોદી શનિવારથી ત્રણ દિવસની ગુજરાતની મુલાકાતે,સોમનાથ મંદિરના કરશે દર્શન

PM મોદી ગુજરાતના પ્રવાસે – દેશના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આવતીકાલ, 1 માર્ચથી 3 દિવસના સૌરાષ્ટ્ર પ્રવાસે આવશે. આ દરમિયાન, પોલીસ દ્વારા સુરક્ષા વ્યવસ્થા સુનિશ્ચિત કરવામાં આવી છે અને વહીવટી તંત્ર તૈયારીઓમાં લાગી ગયાં છે. વડાપ્રધાન મોદી શનિવારે મોડી રાત્રે જામનગર પોહચશે અને ત્યાં સર્કિટ હાઉસમાં રાત્રિ રોકાણ કરશે. PM મોદી ગુજરાતના પ્રવાસે – નોંધનીય છે કે…

Read More