ગૃહમંત્રી હર્ષ સંઘવીએ કરી સત્તાવાર જાહેરાત, પાટીદાર અનામત આંદોલન કેસમાં આટલા કેસ પરત ખેંચાયા!

ગુજરાત સરકાર પાટીદાર આંદોલન દરમિયાન નોંધાયેલા કેસોમાં મોટો નિર્ણય લીધો છે. રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવી દ્વારા કરાયેલી જાહેરાત અનુસાર, સરકારે પાટીદાર આંદોલન દરમિયાન પાટીદારો સામે થયેલા પોલીસ કેસોમાંથી 9 કેસ પરત ખેંચવાનો નિર્ણય લીધો છે. આ કેસો એ છે જેમાં પોલીસ તપાસ પૂર્ણ થઈ ચૂકી છે અને ચાર્જશીટ પણ દાખલ કરવામાં આવી છે. ગૃહમંત્રી હર્ષ…

Read More
અશાંત ધારો

ગુજરાતના આ શહેરમાં પણ હવે અશાંત ધારો લાગુ,જાણો તેના વિશે

ગુજરાતના વધુ એક શહેરમાં અશાંતધારો લાગુ કરવામાં આવ્યો છે. હા અશાંત ધારો અમદાવાદન વિરમગામે લગાવવામાં આવ્યો છે. 1990 કોમી રમખાણો બાદ અમલમાં આવેલા અશાંત ધારાનો કાયદો ગુજરાતના 16 થી વધુ શહેરોમાં ફેલાયો છે. ત્યારે હવે કલોલ બાદ વિરમગામમાં પણ અશાંતધારો લાગુ કરી દેવામાં આવ્યો છે. જે મુજબ, હવે કલેકટરની મંજૂરીથી જ અહી પ્રોપર્ટીનું ખરીદ અને…

Read More