Ashok Dham Temple Stampede 

બિહારના અશોક ધામ મંદિરમાં મોટી દુર્ઘટના: શ્રાવણના સોમવારે નાસભાગ થતા 7 શ્રદ્ધાળુઓના મોત, અનેક ઘાયલ

Ashok Dham Temple Stampede પવિત્ર શ્રાવણ માસના ત્રીજા સોમવારે બિહારના લખીસરાય જિલ્લામાં આવેલા પ્રસિદ્ધ અશોક ધામ મંદિર (ઇન્દ્રદમેશ્વર મહાદેવ મંદિર) માં એક અત્યંત હચમચાવી નાખતી દુર્ઘટના ઘટી છે. ભારે ભીડ અને અફરાતફરી વચ્ચે સર્જાયેલી નાસભાગ (Stampede) માં ૭ શ્રદ્ધાળુઓના કરૂણ મોત નીપજ્યા છે, જ્યારે આઠથી વધુ લોકો ઘાયલ થયા છે. આ દુર્ઘટનાથી સમગ્ર વિસ્તારમાં શોકનો માહોલ…

Read More

મહારાષ્ટ્રના ભિવંડીમાં ચાર માળની કોહિનૂર બિલ્ડિંગ ધરાશાયી, 9ના મોત

Bhiwandi Building Collapse..મહારાષ્ટ્રના થાણે જિલ્લાના ભિવંડીમાં એક અત્યંત કરૂણ અને ગમખ્વાર ઘટના સામે આવી છે. બાલાજી નગર વિસ્તારમાં આવેલી ચાર માળની જર્જરિત ‘કોહિનૂર બિલ્ડિંગ’ ગુરુવારે મોડી રાત્રે અચાનક ધરાશાયી થતા આખો વિસ્તાર હચમચી ગયો છે. આ દુર્ઘટનામાં અત્યાર સુધીમાં 9 લોકોના મૃત્યુ થયાના અહેવાલ છે, જ્યારે કાટમાળ નીચે હજુ પણ કેટલાક લોકો ફસાયેલા હોવાની આશંકાને…

Read More

પુરી રથયાત્રામાં દુર્ઘટના: ભીડના દબાણને કારણે સર્જાયેલી નાસભાગમાં એક શ્રદ્ધાળુનું મોત, અનેક ઘાયલ

Puri Rath Yatra Stampede ઓડિશાના પુરી ખાતે આયોજિત વિશ્વવિખ્યાત ભગવાન જગન્નાથની રથયાત્રા દરમિયાન એક અત્યંત દુઃખદ ઘટના સામે આવી છે. ‘બડા દંડા’ (ગ્રાન્ડ રોડ) પર લાખો શ્રદ્ધાળુઓની હાજરી વચ્ચે ભીડનું દબાણ એટલું વધી ગયું હતું કે નાસભાગ જેવી સ્થિતિ સર્જાઈ હતી. આ દુર્ઘટનામાં એક શ્રદ્ધાળુએ પોતાનો જીવ ગુમાવ્યો છે, જ્યારે ૧૨૦થી વધુ લોકોને સારવાર માટે…

Read More

જૂનાગઢમાં કાળમુખો અકસ્માત: સોમનાથ દર્શને જતા બનાસકાંઠાના પરિવારના 4 સભ્યોના મોત

Junagadh Accident : જૂનાગઢ (Junagadh) ના મજેવડી (Majevadi) બાયપાસ પર શનિવારે વહેલી સવારે એક અત્યંત કરુણ અકસ્માત સર્જાયો હતો. બનાસકાંઠા (Banaskantha) થી સોમનાથ (Somnath) જઈ રહેલી એક કાર રોડ પર ઉભેલા ટ્રક (Truck) ની પાછળ જોરદાર રીતે ઘૂસી જતાં અરેરાટી વ્યાપી ગઈ છે. આ ભયાનક અકસ્માતમાં કારમાં સવાર 4 લોકોના ઘટનાસ્થળે જ કરુણ મોત નીપજ્યા…

Read More

દિલ્હીમાં મોટી દુર્ઘટના: રોહિણીમાં 5 માળની નિર્માણાધીન ઇમારત ધરાશાયી, અનેક લોકો દબાયા હોવાની આશંકા

Delhi Building Collapse Rohini : રાજધાની દિલ્હીના રોહિણી સેક્ટર-16માં બુધવારે સાંજે એક ગંભીર દુર્ઘટના સર્જાઈ છે. અહીં નિર્માણાધીન 5 માળની એક ઇમારત અચાનક પત્તાના મહેલની જેમ ધરાશાયી થતાં આખા વિસ્તારમાં અફરા-તફરી મચી ગઈ છે. પ્રાથમિક અહેવાલો મુજબ, કાટમાળ નીચે અનેક મજૂરો અને અન્ય લોકો દબાયા હોવાની આશંકા છે. Delhi Building Collapse Rohini યુદ્ધના ધોરણે રેસ્ક્યુ…

Read More
Adalaj Canal Tragedy

અડાલજ કેનાલમાં ગોઝારી ઘટના: 3 યુવકોના મોત, એકની શોધખોળ ચાલુ

Adalaj Canal Tragedy ગાંધીનગરના અડાલજ-ઝુંડાલ (Adalaj-Zundal) વિસ્તારમાં આવેલી નર્મદા કેનાલ (Narmada Canal) આજે પાંચ મિત્રો માટે કાળમુખી સાબિત થઈ છે. પાર્ટી કરીને પરત ફરી રહેલા મિત્રોના ગ્રુપમાંથી ત્રણ યુવકો કેનાલના ઊંડા અને ધસમસતા પાણીમાં ગરકાવ થઈ જતાં અરેરાટી વ્યાપી ગઈ છે. Adalaj Canal Tragedy : શું હતી ઘટના? મળતી માહિતી મુજબ, પાંચ મિત્રોનું ગ્રુપ કેનાલ…

Read More
Mandsaur accident news

મંદસૌરમાં ગમખ્વાર અકસ્માત, કાર કૂવામાં પડતા 12 લોકોના મોત

Mandsaur accident news – મંદસૌર જિલ્લામાં રવિવારે (27 એપ્રિલ) બપોરે એક ભયાનક માર્ગ અકસ્માત થયો હતો, જેમાં 12 લોકોના મોત થયા હતા અને 3 અન્ય લોકો ગંભીર રીતે ઘાયલ થયા હતા. આ ઘટના ત્યારે બની જ્યારે એક ઝડપી ગતિએ જઈ રહેલી ઈકો કાર પહેલા મોટરસાઈકલને ટક્કર મારી અને પછી સીધી કૂવામાં પડી. Mandsaur accident news…

Read More
Vadodara News

Vadodara News : હોળી પર છોકરીની હત્યાનો ખુલાસો: નશો નહીં, આ હતું અસલ કારણ!

Vadodara News : ગુજરાતના વડોદરામાં હોળીના તહેવાર પર એક દુ:ખદ અકસ્માત થયો. અહીં એક કાર ચાલકે રાહદારીઓને ટક્કર મારી, જેમાં એક મહિલાનું મોત થયું. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, અકસ્માત સમયે કારની ગતિ 100 કિમી પ્રતિ કલાક હતી. એવું કહેવામાં આવી રહ્યું હતું કે આરોપી ડ્રાઈવર તે સમયે નશામાં હતો. જોકે, આ મુદ્દે આરોપી રક્ષિત ચૌરસિયાનું નિવેદન…

Read More

મુન્દ્રામાં એસી કોમ્પ્રેસરમાં બ્લાસ્ટ, પિતા-પુત્રીનું મોત, પત્ની હાલત નાજુક!

મુન્દ્રાના સૂર્યનગર વિસ્તારમાં આવેલા એક રહેણાંક મકાનમાં એસીના કોમ્પ્રેસરમાં બ્લાસ્ટ થતાં આગ લાગી ગઈ હતી, જેના કારણે પિતા અને પુત્રીનું મૃત્યુ થયું હતું, જ્યારે માતા ગંભીર રીતે દાઝી ગઈ હતી અને તેમને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા.આ ઘટનામાં, બ્લાસ્ટ પછી ઘરમાં આગ ફેલાઈ ગઈ હતી અને ત્રણ સભ્યો ગાઢ નિંદ્રામાં હતા. રવિ કુમાર રામેશ્વર રાય (ઉ.વ….

Read More
bus accident in punjab

પંજાબમાં બસ ખાઇમાં ખાબકતા 8 લોકોના મોત,અનેક લોકો ગંભીર ઇજાગ્રસ્ત

bus accident in punjab -પંજાબના ભટિંડામાં શુક્રવારે એક મોટો રોડ અકસ્માત થયો હતો. અહીં ભટિંડા તલવંડી સાબો રોડ પર એક સ્પીડિંગ બસ ખાઇમાં પડી ગઈ, જેના કારણે અત્યાર સુધીમાં 8 લોકોના મોત થયા છે અને મોટી સંખ્યામાં લોકો ઘાયલ થયા છે.મળતી માહિતી મુજબ, આ અકસ્માત જીવન સિંહ વાલા ગામ પાસે થયો હતો. પોલીસના જણાવ્યા અનુસાર,…

Read More