અમદાવાદમાં 1543 પોલીસકર્મીઓની એકસાથે બદલી

 પોલીસકર્મીઓની બદલી – આજથી અમલમાં આવી રહેલી એક મહત્વપૂર્ણ ફેરફારની ઘોષણા પોલીસ કમિશ્નર દ્વારા કરવામાં આવી છે, જેમાં 1543 પોલીસ કર્મીઓની બદલી કરવામાં આવી છે. આ પોલીસકર્મીઓ છેલ્લા પાંચ વર્ષથી એક જ જગ્યાએ ફરજ બજાવતા હતા. પોલીસ કમિશ્નર, જી એસ મલિકે આ આદેશ આપ્યો છે. બદલી કરેલા પોલીસકર્મીઓને તાત્કાલિક નવી જગ્યાએ હાજર થવા પણ સૂચના…

Read More
Ahmedabad

Ahmedabad: રીલ બનાવવાનું પડ્યું ભારે! અમદાવાદમાં ભાડાની કાર કેનાલમાં ખાબકી, ત્રણ યુવાનોના જીવ ગયા

Ahmedabad: સોશિયલ મીડિયા પર ફેમસ થવા માટે યુવા પેઢી વારંવાર જોખમી સ્ટંટ કરવાની હિંમત કરે છે. ઘણીવાર આવા પ્રયાસો જીવ માટે ઘાતક સાબિત થાય છે. અમદાવાદના ફતેવાડી કેનાલ પાસે આવી જ એક દુર્ઘટના બની, જ્યાં રીલ બનાવવાના પ્રયાસમાં ભાડાની સ્કોર્પિયો કાર કેનાલમાં પડતા ત્રણ યુવાનો તણાઈ ગયા. ફાયર બ્રિગેડ અને પોલીસનો બચાવ અભિયાન ચાલુ આ…

Read More

કોલ્ડપ્લેએ અમદાવાદનો માન્યો ખાસ આભાર, કહી આ મોટી વાત, જાણો

અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં યોજાયેલા કોલ્ડપ્લે કોન્સર્ટમાં એક લાખથી વધુ લોકો ઉપસ્થિત રહ્યા હતા. આ કોન્સર્ટએ લોકોના દિલ જીતી લીધા, જેમાં વિરલ પ્રેમ અને ઉત્સાહના માહોલમાં કોલ્ડપ્લે બેન્ડે મશહૂર ગાનોથી એક ઇતિહાસ રચી નાખ્યો.બેન્ડના સભ્યોએ સોશિયલ મીડિયા પર પોસ્ટ શેયર કરીને અમદાવાદના પ્રેક્ષકોનો આભાર માન્યો અને આ કાર્યક્રમને “Totally Mind Blowing” ગણાવ્યું. કોલ્ડપ્લેના દરેક ગીતે…

Read More

Robofest at Science City :અમદાવાદની સાયન્સ સિટીમાં રોબોફેસ્ટ ગુજરાત 4.0નું ભવ્ય આયોજન, 21 થી 24 જાન્યુઆરી સુધી ચાલશે!

Robofest at Science City -ગુજરાતના અમદાવાદમાં આવેલી સાયન્સ સિટી (Science City Robofest) ખાતે 21 થી 24 જાન્યુઆરી દરમિયાન દેશની સૌથી મોટી રોબોટિક્સ સ્પર્ધા, રોબોફેસ્ટ ગુજરાત 4.0ની ગ્રાન્ડ ફિનાલે યોજાશે. જેમાં 100 રોબોટ મેકિંગ ટીમો તેમના પ્રોટોટાઇપ પ્રદર્શિત કરશે. તેમાં રોબોટિક્સ ક્ષેત્રે અવનવા અને અતિ આધુનિક ઇનોવેશન્સ, એક્ઝિબિશન, રોબોટિક ગેલેરી વોક થ્રુ અને ડેમોન્સ્ટ્રેશન જોવા રાજ્યભરની…

Read More

Sarangpur Overbridge Forelane : અમદાવાદના સારંગપુર-કાલુપુર ઓવરબ્રિજ ફોરલેન બનાવાશે, રાજ્ય સરકાર ફાળવશે 220 કરોડ

Sarangpur Overbridge Forelane – મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કાલુપુર રેલવે સ્ટેશન રીડેવલપમેન્ટ કામગીરીના ભાગરૂપે 440 કરોડ રૂપિયાનું રોકાણ કરવાની મંજૂરી આપી છે. આ આયોજનમાં કાલુપુર અને સારંગપુર રેલવે ઓવરબ્રિજને ફોર-લેન બનાવવા સહિતના વિકાસકામો સામેલ છે. આ માટે રાજ્ય સરકારએ 50 ટકા શેર તરીકે 220 કરોડ રૂપિયાં ફાળવવા સૈદ્ધાંતિક અનુમતિ આપી છે. Sarangpur Overbridge Forelane – વડા…

Read More

અમદાવાદની સાબરમતી જેલમાંથી હત્યાનો આરોપી ફરાર

Murder accused absconding – લૉરેન્સ બિશ્નોઈ જેવા ખૂણખાર કેદીઓને રાખતી અમદાવાદની સાબરમતી જેલ ફરી એક વખત ચર્ચામાં આવી છે. જેલમાંથી આજીવન કેદની સજા કાપતો કેદી ફરાર થઈ ગયો છે. એ ફરાર કેદી વિરુદ્ધ રાણીપ પોલીસ સ્ટેશનમાં જેલર બાબુભાઈ પ્રજાપતિએ ફરિયાદ નોંધાવી હતી. ત્યાર બાદ, પોલીસે વધુ તપાસ હાથ ધરી હતી. Murder accused absconding – સાબરમતી…

Read More

ચાંગોદરમાં બોગસ કોલ સેન્ટર ચલાવતા પાંચ ગઠિયા ઝડપાયા,શેરબજારમાં રોકાણના નામે કરતા ઠગાઇ!

Call Center in Changodar – અમદાવાદના ચાંગોદરાના મોરૈયા ગામમાં આવેલ સેપાન વિલાસોસાયટીના એક મકાનમાં ચાલી રહેલા કોલ સેન્ટરનો પર્દાફાશ કરી, સ્ટેટ મોનીટરિંગ સેલ (SMC)ની તપાસ ટીમે પાંચ સાયબર ગુનેગારોની ધરપકડ કરી છે. આ કૌભાંડથી કુલ 31,66,200 રૂપિયા જેટલો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે. Call Center in Changodar – પ્રાપ્ત માહિતી મુજબ, આ ગુનેગારો શેરબજારના નામે…

Read More

કાંકરિયા કાર્નિવલ 31 ડિસેમ્બર સુધી સંપૂર્ણપણે રદ, પૂર્વ PM મનમોહન સિંહના નિધને લઇને લેવાયો નિર્ણય

Kankaria Carnival cancelled till December 31 -અમદાવાદમાં કાંકરિયા કાર્નિવલ 2024ને 31 ડિસેમ્બર સુધી સંપૂર્ણપણે રદ કરવામાં આવ્યો છે. આ નિર્ણય દેશના પૂર્વ પ્રધાનમંત્રી ડૉ. મનમોહન સિંહના દુઃખદ અવસાનને લઈને લેવાયો છે. 27 ડિસેમ્બર 2024ના રોજ Ahmedabad Municipal Corporation (AMC) દ્વારા જાહેર કર્યું છે કાંકરિયા લેક ફ્રંટ પર વિનામૂલ્ય પ્રવેશ ચાલુ રહેશે, પરંતુ આટલા મોટા સાંસ્કૃતિક…

Read More
Parcel blast in Ahmedabad

અમદાવાદમાં પાર્સલ બ્લાસ્ટ થતા બે લોકો ગંભીર ઇજાગ્રસ્ત, પોલીસે શરૂ કરી સઘન તપાસ

Parcel blast in Ahmedabad- ગુજરાતના અમદાવાદના સાબરમતી વિસ્તારમાં એક પાર્સલમાં બ્લાસ્ટ થતાં ખળભળાટ મચી ગયો હતો. પાર્સલ ડિલિવરી કરનાર અને પાર્સલ મેળવનાર બંનેને ઈજા થઈ હતી. આ ઘટના શનિવારે સવારે 10.30 વાગ્યે શિવમ રો હાઉસમાં બની હતી. પોલીસના જણાવ્યા અનુસાર, પાર્સલ ડિલિવર કરનાર અને પાર્સલ રિસીવર બંને ઘાયલ છે. પોલીસના જણાવ્યા અનુસાર, પાર્સલમાં બેટરીમાં વિસ્ફોટ…

Read More

કાંકરિયા કાર્નિવલમાં જાણો આ વખતે શું હશે ખાસ,જાણો A TO Z માહિતી!

અમદાવાદ શહેરમાં છેલ્લા દસકાથી આકર્ષણનો કેન્દ્ર બન્યું છે .કાંકરિયા કાર્નિવલ, જેનું આયોજન દર વર્ષે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા કરવામાં આવે છે. 2008માં તેમનાં કાર્યકાળ દરમિયાન શ્રી નરેન્દ્ર મોદીએ આ મહત્ત્વકાંક્ષી કાર્નિવલની શરૂઆત કરી હતી, અને તે સમયે થી કાંકરિયા તળાવ એ નગરજનો માટે મનોરંજન અને સાંસ્કૃતિક કાર્યક્રમોનો મુખ્ય કેન્દ્ર બની ગયું છે. The excitement is…

Read More