
સંભલમાં હિંસા બાદ બુલડોઝરની કાર્યવાહી પર ઓવૈસી ભડક્યા, યુપી સરકાર બંધારણ મુજબ કામ નથી કરી રહી!
સંભલમાં હિંસા બાદ બુલડોઝરની કાર્યવાહી – સંભલમાં હિંસા બાદ હવે બુલડોઝરની કાર્યવાહી કરવામાં આવી છે. 10 દિવસની હિંસા બાદ યોગી સરકારે ગેરકાયદેસર દુકાનો પર બુલડોઝરનો ઉપયોગ કર્યો છે. ચંદૌસી કોતવાલી વિસ્તારમાં કરવામાં આવેલી કાર્યવાહીમાં ડઝનબંધ દુકાનો તોડી પાડવામાં આવી છે. હવે આ મામલે AIMIM ચીફ અસદુદ્દીન ઓવૈસીની પ્રતિક્રિયા સામે આવી છે. તેણે પોતાનો ગુસ્સો વ્યક્ત…