Ram Mandir Donation Scam

અયોધ્યા રામ મંદિરમાં દાન ચોરી મામલે 8 લોકો સામે FIR: SIT ના રિપોર્ટ બાદ એક્શન

Ram Mandir Donation Scam અયોધ્યાના ભવ્ય રામ મંદિરમાં (Ayodhya Ram Mandir) શ્રદ્ધાળુઓ દ્વારા અર્પણ કરવામાં આવતા દાન અને ચઢાવાના ગેરરીતિ મામલે એક મોટો એક્શન લેવામાં આવ્યો છે. શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટની ફરિયાદ અને SIT ની તપાસ બાદ પોલીસે સત્તાવાર રીતે 8 લોકો સામે FIR નોંધી છે, જેનાથી સમગ્ર દેશમાં ખળભળાટ મચી ગયો છે….

Read More
Ram Mandir Trust Announcement

અયોધ્યા રામ મંદિરનું નિર્માણ કાર્ય સંપૂર્ણ પૂર્ણ: મુખ્ય મંદિર સહિત છ કિલ્લાવાળા મંદિરો તૈયાર, ટ્રસ્ટની મોટી જાહેરાત

Ram Mandir Trust Announcement:  સમગ્ર દેશના હિંદુ ધર્મના કરોડો આસ્થાનું પ્રતીક અને પવિત્ર તીર્થસ્થળ અયોધ્યા (Ayodhya) માં આવેલા રામ જન્મભૂમિ મંદિર (Ram Janmabhoomi Mandir) નું નિર્માણ કાર્ય હવે સંપૂર્ણપણે પૂર્ણ થઈ ગયું છે. આશરે 500 વર્ષની લાંબી રાહ અને વર્ષ 2020 માં શરૂ થયેલા નિર્માણ બાદ, મુખ્ય મંદિરનું ઉદ્ઘાટન 22 જાન્યુઆરી, 2024 ના રોજ થયું…

Read More