Chaitar Vasava Jhagadia Case

ભરૂચ: “જેલ જવાથી ડરતા નથી, લડત ચાલુ રહેશે,” ઝઘડિયા કંપની મારામારી કેસમાં ચૈતર વસાવા આક્રમક

Chaitar Vasava Jhagadia Case: ભરૂચ [Bharuch] જિલ્લાના ઝઘડિયા [Jhagadia] સ્થિત મેટ્રોપોલિટન કંપનીમાં બનેલી હિંસક ઘટના બાદ ભરૂચના લોકપ્રિય નેતા ચૈતર વસાવા [Chaitar Vasava] એ પોલીસ પ્રશાસન અને સત્તાધારી પક્ષ સામે મોરચો માંડ્યો છે. મારામારીના આ કેસમાં પોતાની વિરુદ્ધ નોંધાયેલી ફરિયાદોને લઈને તેમણે આકરા પ્રહારો કર્યા છે. પોલીસની કામગીરી પર ગંભીર સવાલો (Chaitar Vasava Jhagadia Case)…

Read More