મધ્યપ્રદેશ વક્ફ બોર્ડે

મધ્યપ્રદેશ વક્ફ બોર્ડે લીધો આ મોટો નિર્ણય, હવે હોશિયાર ગરીબ વિધાર્થીઓને મળશે આટલી રકમ,જાણો

મધ્યપ્રદેશ વક્ફ બોર્ડે 13 ઓગસ્ટે એક મોટો નિર્ણય લીધો હતો. હવે વેફ બોર્ડની આવકનો પચાસ ટકા હિસ્સો હોશિયાર બાળકોના શિક્ષણ પાછળ ખર્ચવામાં આવશે. આ માટે દરેક જિલ્લામાં એક કમિટી બનાવવામાં આવશે. આ સમિતિ જરૂરિયાતમંદ બાળકોની પસંદગી કરશે. આ બાળકોને વધુમાં વધુ 25 હજાર રૂપિયા આપવામાં આવશે. અત્યાર સુધી વેફ બોર્ડની કમિટી માત્ર સાત ટકા જ…

Read More

અયોધ્યા રામ મંદિરમાં ભક્તોએ દિલ ખોલીને કર્યું દાન, ટ્રસ્ટને અત્યાર સુધીમાં આટલા અબજ દાન મળ્યું!

અયોધ્યા રામ મંદિર:   રામલલાને અત્યાર સુધીમાં ભક્તો તરફથી 55 અબજ રૂપિયાનું દાન મળ્યું છે. રામ લલ્લાને મળેલા દાનમાં વિદેશી દાનનો પણ સમાવેશ થાય છે. રામ લલ્લાના અભિષેક સમારોહ બાદ દાનમાં વધારો થયો છે. ટ્રસ્ટને દર મહિને એક કરોડથી વધુનું દાન મળ્યું છે. 3 વર્ષમાં 2000 કરોડ રૂપિયાનું દાન મળ્યું રામલલાના ભવ્ય મંદિરના નિર્માણનું ભૂમિપૂજન 5…

Read More
રાજ્યસભા

રાજ્યસભામાં ભારે હંગામો, જગદીપ ધનખર અને જયા બચ્ચન વચ્ચે ઉગ્ર બોલાચાલી

રાજ્યસભા માં સમાજવાદી પાર્ટીના સાંસદ જયા બચ્ચને અધ્યક્ષના ટોન પર સવાલ ઉઠાવ્યા હતા. અધ્યક્ષ જગદીપ ધનખરે ગુસ્સે થઈને શિષ્ટાચારની સલાહ આપી. વિપક્ષના સભ્યો ‘ગુંડાગીરી નહીં ચાલે’ના નારા લગાવીને વોકઆઉટ કરી ગયા હતા. વિપક્ષના વર્તનને અભદ્ર ગણાવીને રાજ્યસભામાં નિંદા પ્રસ્તાવ પણ પસાર કરવામાં આવ્યો હતો. હંગામો અને નિંદા પ્રસ્તાવ બાદ રાજ્યસભાની કાર્યવાહી બપોરે 2 વાગ્યા સુધી…

Read More
અસદુદ્દીન ઓવૈસી

‘તમે મુસ્લિમોના દુશ્મન છો,આ બિલ તેનો પુરાવો છે’, અસદુદ્દીન ઓવૈસીએ વક્ફ બિલ મામલે ભાજપ પર કર્યા આકરા પ્રહાર

વક્ફ બોર્ડ બિલ પરની ચર્ચામાં ભાગ લેતા અસદુદ્દીન ઓવૈસી એ સરકાર પર આકરા પ્રહારો કર્યા હતા. તેમણે કહ્યું કે તમે મુસ્લિમોના દુશ્મન છો. આ બિલ તેનો પુરાવો આપે છે. અસદુદ્દીન ઓવૈસી એ કહ્યું કે આ બિલ બંધારણની કલમ 14નું ઉલ્લંઘન કરે છે, જે તમામ નાગરિકોને તેમના વિશ્વાસનું પાલન કરવાની સમાન તક આપે છે. આખરે આ…

Read More

વક્ફ બોર્ડ સંશોધન બિલ મામલે સંસદમાં કોગ્રેસે કર્યો ભારે વિરોધ,અયોધ્યા મંદિર સમિતિમાં કોઇ ગેર-હિન્દુને રાખવામાં આવ્યા છે?

વક્ફ બોર્ડ સંશોધન બિલ :  લોકસભામાં આજે વક્ફ બોર્ડ સંશોધન બિલ રજૂ કરવામાં આવ્યો છે. વિરોધ પક્ષે ભારે વિરોધ કર્યો છે.  સંસદીય બાબતો અને લઘુમતી બાબતોના પ્રધાન કિરેન રિજિજુએ વક્ફ એક્ટ 1995માં સુધારો કરવા માટે વકફ (સુધારા) બિલ 2024 રજૂ કર્યું છે. કોંગ્રેસ અને સપાના સાંસદોએ આ બિલનો વિરોધ કર્યો છે અને તેને બંધારણની વિરુદ્ધ…

Read More
શેખ હસીના

ભારતમાં ક્યાં સુધી રહેશે શેખ હસીના! લંડન કેમ ન ગયા? થયા આ મોટા ખુલાસા,જાણો

શેખ હસીના: બાંગ્લાદેશ હાલમાં ભારે સંકટનો સામનો કરી રહ્યું છે. ભારે વિરોધ અને હિંસા વચ્ચે શેખ હસીનાએ વડાપ્રધાન પદ પરથી રાજીનામું આપી દીધું છે અને ભારત આવી ગયા છે. તે સોમવારે સાંજે ગાઝિયાબાદના હિંડન એરબેઝ પર ઉતરી હતી. એવા સમાચાર હતા કે શેખ હસીના અહીંથી લંડન જવા રવાના થઈ શકે છે. જો કે, સૂત્રોએ માહિતી…

Read More
શેખ હસીના

બાંગ્લાદેશથી ભાગીને શેખ હસીના ભારત પહોંચ્યા, હિંડોન એરબેઝ પર અજીત ડોભાલ સાથે કરી મુલાકાત

શેખ હસીના :   બાંગ્લાદેશમાં અનામતને લઈને થયેલા હોબાળા બાદ સ્થિતિ કાબૂ બહાર થઈ ગઈ છે. હિંસા એટલી ભડકી છે કે તોફાનીઓના ટોળાએ પીએમના નિવાસસ્થાન પર જ હુમલો કર્યો છે. શેખ હસીનાએ પીએમ પદ પરથી રાજીનામું આપી દીધું છે અને દેશ છોડીને ભારત આવી ગયા છે. હવે તે દિલ્હીથી લંડનની ફ્લાઈટ લેવાની તૈયારી કરી રહી છે….

Read More
નીતિન ગડકરી

નીતિન ગડકરીએ નાણા મંત્રીને પત્ર લખીને કરી અપીલ, લાઇફ અને મેડિકલ ઇન્સ્યોરન્સ પરનો GST હટાવો

 બીજેપી નેતા અને કેન્દ્રીય રોડ ટ્રાન્સપોર્ટ અને હાઈવે મંત્રી નીતિન ગડકરી એ કેન્દ્રીય નાણા મંત્રી નિર્મલા સીતારમણને પત્ર લખીને અપીલ કરી છે. તેમણે નાણામંત્રી પાસે જીવન અને તબીબી વીમા પ્રીમિયમ પર 18 ટકા જીએસટી દૂર કરવાની માંગ કરી છે. સીતારામનને લખેલા પત્રમાં ગડકરીએ કહ્યું કે નાગપુર ડિવિઝન લાઇફ ઇન્સ્યોરન્સ કોર્પોરેશન એમ્પ્લોઇઝ યુનિયને તેમને આ મુદ્દાઓ…

Read More
Kanga's controversial statement  

ભાજપ સાંસદ કંગના રનૌતે આપ્યું વિવાદાસ્પદ નિવેદન, રાહુલ ગાંધીનો ડ્રગ્સ ટેસ્ટ કરાવવો જોઈએ!

Kanga’s controversial statement      મંડીથી બીજેપી સાંસદ અને ફિલ્મ અભિનેત્રી કંગના રનૌતે કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી વિશે વિવાદાસ્પદ નિવેદન આપ્યું છે. કંગનાએ કહ્યું છે કે રાહુલ ગાંધી હંમેશા નશામાં હોય છે, તેમનો ડ્રગ્સ માટે ટેસ્ટ કરાવવો જોઈએ. તેમણે કહ્યું કે રાહુલ ગાંધી હંમેશા બંધારણને ઠેસ પહોંચાડે છે. કંગના રનૌતે કહ્યું કે રાહુલ ગાંધી જે…

Read More

ગુરુદ્વારામાં હવે ભગવો ઝંડો નહીં ફરકાવાય, SGPCએ લીધો મોટો નિર્ણય

SGPC :  ખાલસાના ગૌરવ અને સન્માનના પ્રતીક એવા નિશાન સાહિબનો રંગ હવે કેસરી નહીં રહે, પરંતુ તેનો રંગ વસંત હશે. હા, અમે આ નથી કહી રહ્યા પરંતુ શીખોની સૌથી અગ્રણી સંસ્થા શિરોમણી ગુરુદ્વારા પ્રબંધક સમિતિ (SGPC)એ એક પત્ર જારી કરીને આ જાણકારી આપી છે. શ્રી અકાલ તખ્ત સાહિબ ખાતે પંચ સિંહ સાહિબાનની બેઠક બાદ શિરોમણી…

Read More