સ્વાતંત્ર્ય પર્વ

રાજ્યકક્ષાના સ્વાતંત્ર્ય પર્વની નડિયાદમાં કરાઇ ઉજવણી,મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાષ્ટ્રધ્વજ ફરકાવ્યો

સ્વાતંત્ર્ય પર્વ : ભારત દેશ આજે 78મો સ્વાતંત્રતા પર્વની ઉજવણી કરી રહ્યો છે , દર વર્ષની જેમ આ વર્ષે પણ રાજ્યનો જિલ્લા લેવલો ધ્વજવંદનનો કાર્યક્રમ નડિયાદ ખાતે યોજાયો હતો.ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે નડિયાદમાં રાષ્ટ્રધ્વજ લહેરાવ્યો છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ 18 કરોડના વિકાસ કામોનું ઈ-લોકાર્પણ કરશે. રાજ્યપાલની ઉપસ્થિતિમાં વિકાસકામોનાં ઈ-લોકાર્પણ કરવામાં આવશે. આજે આ પ્રસંગે ખેડા સાંસદ…

Read More
ભારતનું રાષ્ટ્રગીત

ભારતના રાષ્ટ્રગીતનો ઇતિહાસ જાણો

ભારત રાષ્ટ્રગીત: રાષ્ટ્રગીત જન ગણ મન એ ભારતની સ્વતંત્રતાનો એક મહત્વપૂર્ણ ભાગ છે. આની સાથે દેશની ઓળખ જોડાયેલી છે. રાષ્ટ્રગીત નોબેલ પારિતોષિક વિજેતા રવિન્દ્રનાથ ટાગોર દ્વારા લખવામાં આવ્યું હતું.દર વર્ષે 15મી ઓગસ્ટે આપણે આપણો સ્વતંત્રતા દિવસ ઉજવીએ છીએ. આ દિવસ આપણા ભારતીયો માટે સૌથી મહત્વપૂર્ણ દિવસ છે. આખો દેશ આઝાદીના આ ખાસ દિવસની ઉજવણી કરે…

Read More
વાયનાડ

કેરળના વાયનાડમાં કુદરતનો કહેર,120 લોકોના મોત, 90થી વધારે લાપતા

કેરળના વાયનાડ જિલ્લામાં કુદરતના વિનાશથી સમગ્ર દેશ વ્યથિત છે. વરસાદ બાદ ભૂસ્ખલનના કારણે મૃત્યુઆંક સતત વધી રહ્યો છે. અત્યાર સુધીમાં 123 લોકોના મોતની પુષ્ટિ થઈ છે. 90 થી વધુ લોકો ગુમ હોવાનું કહેવાય છે, જ્યારે NDRF, આર્મી, નેવી અને એરફોર્સના જવાનો દ્વારા મોટી સંખ્યામાં લોકોને કાટમાળમાંથી બચાવી લેવામાં આવ્યા છે. 128 લોકો ઘાયલ હોવાનું કહેવાય…

Read More
જ્ઞાન સહાયક ભરતી

ગુજરાત સરકારે શિક્ષકોની ભરતી માટે જ્ઞાન સહાયકની કરી જાહેરાત, આ તારીખ સુધી ફોર્મ ભરી શકશો

 જ્ઞાન સહાયક ભરતી :  રાજયમાં અનેક શાળાઓમાં શિક્ષકોની ઘટ જોવા મળે છે જેને લઇને ગુજરાત સરકારે મોટો નિર્ણય લીધો છે. સરકારે સત્વરે શિક્ષકોની ભરતી કરવાનો નિર્ણય લીધો છે. ગુજરાત રાજ્યના શિક્ષણ વિભાગ દ્વારા મહત્ત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. જે અંતર્ગત રાજ્યમાં શિક્ષણ વિભાગ આ વર્ષે પણ જ્ઞાન સહાયકની ભરતી કરશે. નોંધનીય છે કે  રાજ્ય સરકાર…

Read More
મેઘરાજાનું રૌદ્ર  સ્વરૂપ

ગુજરાતમાં મેઘરાજાનું રૌદ્ર સ્વરૂપ, આણંદના બોરસદમાં સૌથી વધુ 14 ઇંચ વરસાદ

રાજયમાં મેઘરાજાનું રૌદ્ર  સ્વરૂપ જોવા મળી રહ્યું છે.  છેલ્લા 24 કલાકમાં 236 તાલુકામાં વરસાદ પડ્યો છે.સૌરાષ્ટ્ર બાદ મેઘરાજાની એન્ટ્રી મધ્યગુરાતમાં જોવા મળી હતી. ગઈકાલે સૌથી વધુ વરસાદ મધ્ય ગુજરાતના જિલ્લાઓમાં નોંધાયો હતો. જેમાં વડોદરા અને આણંદ જિલ્લામાં ધોધમાર વરસાદ નોંધાયો છે. મધ્યગુજરાતમાં ( મેઘરાજાનું રૌદ્ર  સ્વરૂપ )મૂશળધાર વરસાદ પડ્યો હતો ,આણંદના બોસસદમાં સૌથી વધારે 14 ઇંચ…

Read More
વડોદરામાં  તળાવ ફાટ્યું 

ભારે વરસાદના લીધે વડોદરામાં તળાવ ફાટ્યું, ફાયર ટીમ ઘટનાસ્થળે, અત્યાર સુધી 30 લોકોને બચાવ્યા

વડોદરામાં  તળાવ ફાટ્યું  :   ગુજરાતમાં મેઘરાજાએ રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું છે. રાજ્યના અનેક વિસ્તારમાં સાંબેલાધાર વરસાદ પડી રહ્યો છે. ભારે વરસાદ વચ્ચે વડોદરાથી મોટા સમાચાર સામે આવ્યા છે. અતિભારે વરસાદના લીધે તળાવ ફાટ્યું હોવાના સમાચાર સામે આવ્યા છે. સતત મૂશળધાર વરસાદ પડતો હોવાથી(વડોદરામાં  તળાવ ફાટ્યું ) વડોદરના દશરથ ગામનું મલાઇ તળાવ ફાટ્યાના સમાચાર સામે આવ્યા…

Read More

જામીઅહ ઇબ્ને ટ્ર્સ્ટ દ્વારા સતત બીજા વર્ષે પણ સમૂહ લગ્નનું કરાયું ભવ્ય આયોજન,આ તારીખે યોજાશે સમૂહ લગ્ન

સમૂહ લગ્ન  અમદાવાદના જામીઅહ ઇબ્ને ટ્રસ્ટ હમેંશા સમાજના સર્વાંગી વિકાસ માટે અગ્રેસર રહે છે. સમાજમાં સામાજિક, શૈક્ષણિક અને આરોગ્ય સંબધિત સેવાઓ પુરી પાડીને ટ્રસ્ટ સમાજ પ્રત્યેનો ઉત્તરદાયિત્વ બાખૂબી નિભાવે છે. જામીઅહ ઇબ્ને ટ્રસ્ટ દ્વારા સતત બીજા વર્ષે પણ સમુહ લગ્નનનું આયોજન ક્યું છે.અમદાવાદ સરખેજ વિસ્તારમાં કાર્યરત જામીઅહ ઇબ્ને ટ્રસ્ટ દ્વારા સમુહ લગ્નનું ભવ્ય આયોજન કર્યું…

Read More

ગુરૂપૂર્ણિમાં પહેલા રાજ્ય સરકારે શિક્ષકોને આપી ભેટ, બદલીના નિયમો કર્યા જાહેર

ગુજરાતમાં શિક્ષકો માટે સરકારે મહત્વનો નિર્ણય લીધો છે. સરકારે રાજ્યના શિક્ષકોની બદલીને લઇને નિયમો જાહેર કર્યો છે.  શિક્ષણમંત્રી કુબેર ડિંડોરના ટ્વીટ કરીને માહિતી આપી છે. લાંબા સમયથી બદલી નિયમોની પ્રતિક્ષા કરી રહેલા HTAT મુખ્ય શિક્ષકોના હિતમાં રાજ્ય સરકાર દ્વારા બદલી નિયમો જાહેર કરવામાં આવ્યા છે. લાંબા સમયથી બદલી નિયમોની પ્રતિક્ષા કરી રહેલા HTAT મુખ્ય શિક્ષકોના…

Read More

જૂનાગઢમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ, ભારે વરસાદના લીધે 53 ગામને કરાયા એલર્ટ

ગુજરાતમાં ભારે વરસાદના લીધે જૂનાગઢ જિલ્લામાં એલર્ટ આપવમાં આવ્યું છે. રાજ્યમાં સાર્વત્રિક ભારે વરસાદના લીઘે સ્થિતિ વધુ પેચીદી ન બને તે માટે સરકારે પહેલાથી જ અગમચેતી પગલાં લીધા છે.જૂનાગઢ જિલ્લામાં સતત વરસાદ પડી રહ્યો છે જેના લીધે નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાઇ ગયા છે. જૂનાગઢ શહેરમાં  4 ઈંચ અને ગિરનાર પર વધુ 5 ઈંચ વરસાદ ખાબકતા…

Read More
વિરમગામ

વિરમગામમાં નિ:શુલ્ક હાથલારીનું વિતરણ કાર્યક્રમ યોજાયો

વિરમગામમાં હાથલારી નું વિતરણ કાર્યક્રમ યોજાયો. ગરીબ અને જરૂરિયામંદને મદદ કરવા માટે હમેશા નોર્થ વેસ્ટ રીલિફ ટ્રસ્ટ અને મધ્ય ગુજરાત મુસ્લિમ સમાજ અગ્રેસર રહે છે.મધ્યગુજરાત મુસ્લિમ સમાજ અને  નોર્થ વેસ્ટ રીલિફ ટ્રસ્ટ હમેંશા સમાજના સર્વાંગી વિકાસ માટે  તૈયાર રહે છે.આત્મસન્માન સાથે વ્યક્તિ સ્વાલંબી બને તે માટે અથાગ પ્રયત્ન ટ્રસ્ટ તરફથી કરવામાં આવે છે. આ ઉપરાંત…

Read More