વિજયાદશમી પર ઉત્તરપ્રદેશના આ મંદિરમાં થશે ‘રાવણ’ની પૂજા, શું છે કારણ?જાણો

રાવણ :  ભારતમાં નવરાત્રીનો તહેવાર ધામધૂમથી ઉજવવામાં આવી રહ્યો છે. દેશના વિવિધ ભાગોમાં વિજયાદશમીના દિવસે રાવણ  નું દહન કરવામાં આવશે. પરંતુ શું તમે જાણો છો કે ઉત્તર પ્રદેશની રાજધાની લખનૌમાં એક એવું મંદિર છે જ્યાં વિજયાદશમીના અવસર પર રાવણની પૂજા કરવામાં આવશે. વાસ્તવમાં, આ મંદિર ઉત્તર પ્રદેશની રાજધાની લખનૌમાં સ્થિત ચાર ધામ મંદિર છે. અહીં…

Read More
 મમતા બેનર્જી

CM મમતા બેનર્જી અને જુનિયર ડોક્ટરો વચ્ચેની બેઠક ખતમ, સરકારે સ્વીકારી શરતો!

CM મમતા બેનર્જી અને જુનિયર ડોક્ટરો વચ્ચેની બેઠક સમાપ્ત થઈ ગઈ છે. બેઠકમાં 42 તબીબોએ હાજરી આપી હતી. મમતા બેનર્જીએ વાતચીત કરીને તમામ મુ્દ્દાઓ પર વિસ્તૃત ચર્ચા કરી હતી. મીટિંગ પૂરી થયા બાદ મમતા બેનર્જીએ મીડિયા સાથેની વાતચીતમાં કહ્યું કે અમે જુનિયર ડોકટરોએ જે કહ્યું તેમાંથી 99% સ્વીકાર્યું છે. સીબીઆઈ આ મામલાની તપાસ કરી રહી…

Read More
બુલડોઝર

ગુજરાતમાં બુલડોઝર કાર્યવાહી પર સુપ્રીમ કોર્ટની કડક ટિપ્પણી, ઓરોપીને સજા આપવાનું કામ છે કોર્ટનું!

સુપ્રીમ કોર્ટે એક મહિનામાં બીજી વખત બુલડોઝર ની કાર્યવાહી પર કડક ટિપ્પણી કરી છે. તેમણે બુલડોઝરનો ઉપયોગ કરવાની ધમકી ન આપવા જણાવ્યું છે. સુપ્રીમ કોર્ટે ગુરુવારે કહ્યું હતું કે ગુનામાં કથિત સંડોવણી મિલકતને તોડી પાડવાનું કારણ નથી. સર્વોચ્ચ અદાલતે ગુજરાતની નાગરિક સંસ્થાને યથાસ્થિતિ જાળવી રાખવા અને ફોજદારી કેસમાં આરોપીના ઘરને બુલડોઝ કરવાની ધમકી ન આપવાનો…

Read More

ભારતીય ક્રિકેટર રવિન્દ્ર જાડેજા ભાજપમાં જોડાયા, પત્ની રીવાબાએ શેર કર્યો ફોટો, બીજી ઈનિંગની તૈયારી?

ભારતીય ક્રિકેટર રવિન્દ્ર જાડેજા એ પણ ભાજપનું સભ્યપદ લીધું છે. ભાજપની ટિકિટ પર ગુજરાતના જામનગરથી ધારાસભ્ય તરીકે ચૂંટાયેલા રીવાબા જાડેજાએ સોશિયલ મીડિયા પર સભ્યપદ નંબર સાથે પોતાની અને તેના પતિની તસવીર શેર કરી છે. 2014 માં સમાન સભ્યપદ અભિયાન દરમિયાન અને પછી, ભાજપે ઘણા રાજ્યોમાં સરકારો બનાવી. કેટલાક રાજ્યોમાં ભાજપે પહેલીવાર પોતાના દમ પર સરકાર…

Read More

મોદી કેબિનેટે લીધો મોટો નિર્ણય, સરકાર બનાવશે 12 ઈન્ડસ્ટ્રીયલ સ્માર્ટ સિટી ,10 લાખ લોકોને મળશે રોજગાર

વડાપ્રધાન નરેન્દ્ર મોદી ની અધ્યક્ષતામાં બુધવારે મળેલી કેબિનેટની બેઠકમાં નેશનલ ઈન્ડસ્ટ્રીયલ કોરિડોર ડેવલપમેન્ટ પ્રોગ્રામ (NICDP) હેઠળ 12 ઈન્ડસ્ટ્રીયલ સ્માર્ટ સિટી તૈયાર કરવાની મંજૂરી આપવામાં આવી હતી. આ પ્રોજેક્ટમાં યુપીના આગ્રા અને પ્રયાગરાજ ઉપરાંત બિહારના ગયા જિલ્લાનો સમાવેશ કરવામાં આવ્યો છે. સરકાર આ મહત્વાકાંક્ષી પ્રોજેક્ટ દ્વારા રૂ. 28,602 કરોડનું રોકાણ કરશે. સરકાર દ્વારા કહેવામાં આવ્યું હતું…

Read More
ગાઇડલાઇન

રાજ્યમાં અતિભારે વરસાદના લીધે સરકારે જાહેર કરી ગાઇડલાઇન

ગાઇડલાઇન:   ગુજરાતમાં અતિભારે વરસાદના લીધે અનેક જિલ્લાઓમાં રેડ એલર્ટ આપવામાં આવ્યું છે. રાજ્યમાં આગામી 29 ઓગસ્ટ સુધી ભારેથી અતિભારે વરસાદની આગાહી  કરવામાં આવી છે. આજે પણ રાજ્યના 243 જેટલા તાલુકા વરસાદથી તરબોળ થઈ ગયા છે. જે પૈકી 5 તાલુકામાં 10 ઈંચથી વધુ વરસાદ તૂટી પડતાં પૂર જેવી સ્થિતિ સર્જાઈ છે. આગામી દિવસોમાં પણ ભારે વરસાદની…

Read More

ગુજરાતમાં અતિભારે વરસાદથી અનેક જિલ્લાઓ પાણીમાં ગરકાવ, હજારો લોકોનું કરાયું સ્થળાતંર!

Heavy rains in Gujarat  ગુજરાતમાં એક સાથે 3 વરસાદી સિસ્ટમ સક્રિય થતાં હવામાન વિભાગ દ્વારા આગામી 48 કલાક માટે ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. જેના પગલે મેઘરાજા ગુજરાતને ઘમરોળી રહ્યાં છે. આજે આખા દિવસ દરમિયાન રાજ્યના 243 જેટલા તાલુકામાં નોંધપાત્ર વરસાદ ખાબક્યો છે.આણંદ જિલ્લામાં માર્ગ અને મકાન હસ્તકના સાત તેમજ પંચાયત હસ્તકના પાંચ…

Read More
Halavad bridge collapsed

ભારે વરસાદના લીધે મોરબીના હળવદનો બ્રિજ તૂટ્યો, એક વર્ષ પહેલા જ બનાવાયો હતો

Halavad bridge collapsed:  ગુજરાતમાં મેઘરાજાએ ફરી એકવાર ધમાકેદાર તોફાની બેટિંગ કરતા રાજ્યના અનેક જિલ્લાઓ પાણીમાં ગરકાવ થઇ ગયા છે,રાજ્યમાં ભારે વરસાદના લીધે મોરબની હળવદનો પુલ તૂટી જવાના મોટા સમાચાર સામે આવ્યા છે. ભારે વરસાદને કારણે રાજ્યમાં વધુ એક પુલ ધરાશાયી થયું છે. મોરબીના હળવદમાં એક વર્ષ પહેલા જ બનાવવામાં આવેલો પુલ ધરાશાયી થઇ ગયો હતો….

Read More
સ્વાતંત્રતા પર્વ

સરખેજમાં સામાજિક સંસ્થા અમવા અને મહેર ક્રેડિટ સોસાયટીએ 78મો સ્વાતંત્રતા પર્વની કરી ઉજવણી

સ્વાતંત્રતા પર્વ ની ઉજવણી:    ભારત દેશમાં 78મો સ્વાતંત્રતા પર્વ ની ઉજવણી કરવામાં આવી હતી, દેશવાસીઓએ ધ્વજવંદન કરીને દેશમાં આઝાદી પર્વની હર્ષઉલ્લાસ સાથે ઉજવણી કરી હતી. સરખેજમાં કાર્યરત  સામાજિક સંસ્થા અમવા અને ધી મહેર મહેર ક્રેડિટ એન્ડ સપ્લાય કો-ઓપરેટીવ સો.લિમિટેડના સંયુક્ત ઉપક્રમે સ્વાતંત્ર્ય દિવસની ઉજવણી કરવામાં આવી હતી. રાષ્ટ્રગીત ગાયને ધ્વજવંદનનો કાર્યક્રમ ઉજવાયો હતો. આ કાર્યક્રમ…

Read More
સ્વાતંત્ર્ય પર્વ

રાજ્યકક્ષાના સ્વાતંત્ર્ય પર્વની નડિયાદમાં કરાઇ ઉજવણી,મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાષ્ટ્રધ્વજ ફરકાવ્યો

સ્વાતંત્ર્ય પર્વ : ભારત દેશ આજે 78મો સ્વાતંત્રતા પર્વની ઉજવણી કરી રહ્યો છે , દર વર્ષની જેમ આ વર્ષે પણ રાજ્યનો જિલ્લા લેવલો ધ્વજવંદનનો કાર્યક્રમ નડિયાદ ખાતે યોજાયો હતો.ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે નડિયાદમાં રાષ્ટ્રધ્વજ લહેરાવ્યો છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ 18 કરોડના વિકાસ કામોનું ઈ-લોકાર્પણ કરશે. રાજ્યપાલની ઉપસ્થિતિમાં વિકાસકામોનાં ઈ-લોકાર્પણ કરવામાં આવશે. આજે આ પ્રસંગે ખેડા સાંસદ…

Read More