Swaminarayan Temple Controversy

અમદાવાદના નવાવાડજ સ્વામિનારાયણ મંદિરમાં વિવાદ: 33 વર્ષથી સત્સંગ કરતા વડીલોને હાંકી કઢાયા, વહીવટકર્તાઓની આપખુદશાહી સામે ભક્તોમાં ભારે રોષ

Swaminarayan Temple Controversy: અમદાવાદના [Ahmedabad] નવાવાડજ [Nava Vadaj] વિસ્તારમાં આવેલા કૃષ્ણનગર સ્વામિનારાયણ મંદિરમાં વર્ષો જૂના હરિભક્તો અને નવા વહીવટકર્તાઓ વચ્ચેનો વિવાદ ચરમસીમાએ પહોંચ્યો છે. કાલુપુર સ્વામિનારાયણ સંપ્રદાય [Kalupur Swaminarayan Sect] હેઠળ આવતા આ મંદિરમાં છેલ્લા 33 વર્ષથી નિઃસ્વાર્થ ભાવે સત્સંગ સભા કરતા વડીલોને અપમાનિત કરી કાઢી મૂકવામાં આવ્યા હોવાની ઘટના સામે આવી છે. હાલમાં આ…

Read More