Ram Mandir Donation Scam

અયોધ્યા રામ મંદિરમાં ચડાવા ચોરીનો મામલો: આરોપીઓ દ્વારા નકલી રસીદ બનાવી ફંડ ઉઘરાવતા હોવાનો મોટો ખુલાસો!

Ram Mandir Donation Scam : અયોધ્યા: ઉત્તર પ્રદેશના અયોધ્યામાં આવેલા ભવ્ય રામ મંદિરમાં ચડાવા ચોરીના કેસમાં દરરોજ નવા અને ચોંકાવનારા ખુલાસાઓ સામે આવી રહ્યા છે. પોલીસ તપાસમાં હવે એ વાતનો પર્દાફાશ થયો છે કે આરોપીઓ માત્ર મંદિરમાંથી દાન ચોરતા જ નહોતા, પરંતુ ‘શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર’ના નામે નકલી રસીદ બુક બનાવીને લોકો પાસેથી ગેરકાયદેસર…

Read More