Gujarat government farmer compensation

વીજ લાઇન અને વીજ ટાવર : રાજ્ય સરકારે 24 કલાકમાં પરિપત્ર જાહેર કરી વળતરમાં કર્યો ઐતિહાસિક વધારો

Gujarat government farmer compensation policy મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં ગુજરાત સરકારે ખેડૂતોના હિતમાં એક અત્યંત મહત્વનો અને સંવેદનશીલ નિર્ણય લેતા વીજ લાઇન અને વીજ ટાવર ઊભા કરવા બદલ ખેડૂતોને ચૂકવવામાં આવતા વળતરમાં ધરખમ વધારો કર્યો છે. હવે ખેડૂતોને જંત્રીના દરને બદલે જમીનના ‘પ્રવર્તમાન બજાર ભાવના બમણા દરે’ વળતર ચૂકવવામાં આવશે.સરકાર દ્વારા માત્ર ૨૪ કલાકના ટૂંકા…

Read More
farmer compensation policy

ગુજરાત સરકારનો ખેડૂતલક્ષી નિર્ણય: વીજ લાઇન અને ટાવર માટે મળશે બમણું વળતર

farmer compensation policy : ગુજરાત રાજ્યના ખેડૂતો માટે એક અત્યંત રાહતના સમાચાર સામે આવ્યા છે. રાજ્ય સરકાર દ્વારા ખેડૂતોના આર્થિક હિતને સર્વોપરી રાખીને ખેતરમાંથી પસાર થતી વીજ લાઇન અને વીજ ટાવર ઊભા કરવા બદલ આપવામાં આવતા વળતરમાં નોંધપાત્ર વધારો કરવાનો મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ નિર્ણયથી રાજ્યના લાખો ખેડૂતોને તેમની જમીનનું યોગ્ય અને બજાર…

Read More