ભૂપેન્દ્ર પટેલ સરકારનો મોટો નિર્ણય: ભેળસેળિયાઓ સામે ગુજરાતમાં શરૂ થશે ‘ખોરાક શુદ્ધ અભિયાન
Food Adulteration Drive : ગુજરાતમાં હોટલો, રેસ્ટોરન્ટો અને ખાણીપીણીના વેપારીઓ દ્વારા પીરસવામાં આવતા નકલી અને ભેળસેળયુક્ત ખાદ્ય પદાર્થો સામે રાજ્ય સરકારે લાલ આંખ કરી છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગાંધીનગરમાં એક ઉચ્ચ સ્તરીય બેઠક યોજીને ભેળસેળિયા તત્વો સામે ‘ઝીરો ટોલરન્સ’ ની નીતિ અખત્યાર કરવાનો સ્પષ્ટ આદેશ આપ્યો છે. નાગરિકોના આરોગ્ય સાથે ચેડાં કરતા આવા વેપારીઓ સામે…

