ગુજરાત એસટી નિગમ દ્વારા અમદાવાદથી સોમનાથ મહાદેવના દર્શનાર્થીઓ માટે નવી પ્રીમિયમ વોલ્વો એસી બસ સેવા શરૂ કરાઈ

Ahmedabad Somnath Volvo Bus: પ્રથમ જ્યોતિર્લિંગ [First Jyotirlinga] સોમનાથ મહાદેવના દર્શનાર્થે જતા હજારો શિવભક્તો અને પ્રવાસીઓ માટે એક અત્યંત આનંદના સમાચાર સામે આવ્યા છે. ગુજરાત રાજ્ય માર્ગ વાહનવ્યવહાર નિગમ એટલે કે GSRTC દ્વારા મુસાફરોની સુવિધામાં નોંધપાત્ર વધારો કરતા અમદાવાદથી સોમનાથ [Ahmedabad to Somnath] વચ્ચે શાનદાર વોલ્વો (Volvo) બસ સેવાનો પ્રારંભ કરવામાં આવ્યો છે. સૌરાષ્ટ્રની સફર…

Read More
Extra buses for Holi

Extra buses for Holi : વતન જતાં મુસાફરો માટે રાહત! હોળી પર દોડશે 7100 એસટી બસો

 Extra buses for Holi : રાજ્યના નાગરિકોને આવનારી હોળી-ધૂળેટીના તહેવારો દરમિયાન સરળ અને ઝડપી યાત્રા સુવિધા ઉપલબ્ધ કરાવવા ગુજરાત એસ.ટી. નિગમ દ્વારા વિશેષ આયોજન કરવામાં આવ્યું છે. આ તહેવારો દરમિયાન વધારાની ૧૨૦૦ જેટલી એસ.ટી. બસો દ્વારા કુલ ૭૧૦૦ જેટલી ટ્રીપ્સનું એક્સ્ટ્રા સંચાલન કરવામાં આવશે, આ માહિતી એસ.ટી. નિગમ દ્વારા જાહેર કરવામાં આવી છે. નિગમ દ્વારા…

Read More