UCC મામલે ગુજરાત મુસ્લિમ હિત રક્ષક સમિતિ દ્વારા 9 માર્ચે શાહઆલમમાં મીટિંગનું આયોજન

ગુજરાત માટે યુનિફોર્મ સિટીઝનશિપ કોડ (યુસીસી)નો મુસદ્દો તૈયાર કરવાના હેતુસર રચાયેલી સમિતિની પ્રથમ બેઠક મંગળવારે ગાંધીનગરમાં મળી હતી. ડ્રાફ્ટ તૈયાર કરતા પહેલા લોકો પાસેથી સૂચનો અને વાંધા મંગાવવામાં આવશે તેમ જણાવાયું હતું.આ મામલે મુસ્લિમ નેતા પૂર્વ ધારાસભ્ય ગ્યાસુદ્દીન શેખ અને ધારાસભ્ય ઇમરાન ખેડાવાળાએ લેખિતમાં વિરોધ કર્યો હતો. પત્રમાં ઉલ્લેખ કર્યો હતો કે  ઉતાવળે બોલાવેલ મીટીંગમાં યુસીસી…

Read More

GPSCમાં 240 જગ્યાઓ પર ભરતીની મોટી જાહેરાત,આજે જ કરો અરજી!

GPSC Recruitment – ગુજરાત જાહેર સેવા આયોગ (GPSC) એ 240 જગ્યાઓ પર વર્ગ-1 અને વર્ગ-2ની ભરતી માટે નોટિફિકેશન જાહેર કર્યું છે. આ ભરતી માટેની અરજી પ્રક્રિયા 7 માર્ચથી 23 માર્ચ 2025 સુધી ચાલશે. ભરતી વિગતો:GPSC Recruitment GPSC દ્વારા જાહેર કરેલ પોસ્ટ્સ: ગુજરાત વહીવટી સેવા, વર્ગ-1 ગુજરાત મુલ્કી સેવા, વર્ગ-1 અને 2 ગુજરાત નગરપાલિકા મુખ્ય અધિકારી…

Read More

police station : ગુજરાતના દરેક પોલીસ સ્ટેશનમાં મળી રહેશે આ ચાર મહત્વની સેવા,જાણો

 police station – ગુજરાત પોલીસ દ્વારા એક નવી પહેલ કરવામાં આવી છે. રાજ્યની મહિલાઓ, બાળકો અને વરિષ્ઠ નાગરિકો માટે એક નવી પહેલ તરીકે રાજ્યના પોલીસ વડા વિકાસ સહાયે દરેક પોલીસ સ્ટેશનમાં સાંત્વના કેન્દ્ર શરૂ કરવાનો નિર્ણય લીધો છે. સાંત્વના કેન્દ્ર એ એવું સ્થળ હશે, જ્યાં પોલીસ સ્ટેશનમાં આવતા બધા બાળકો,મહિલાઓ અને વરિષ્ઠ નાગરિકોને સંવેદનશીલતા અને…

Read More
Saraswati Sadhana Cycle sahay yojna

Saraswati Sadhana Cycle sahay yojna : રાજ્યમાં હજારો સાયકલ ભંગારમાં અને સરકારે નવી ખરીદી માટે ટેન્ડર કર્યું જાહેર

Saraswati Sadhana Cycle sahay yojna :રાજ્ય સરકાર દ્વારા વિદ્યાર્થીઓને સહાયરૂપે આપવામાં આવતી હજારો સાયકલો આજે અણધડ વહીવટના કારણે ભંગાર હાલતમાં જોવા મળી રહી છે.હજારો  સાયકલો નો ઉપયોગ થવાને બદલે હવે ધૂળ ખાઈ રહી છે અને કાટ ખાઈને બગડી ગઇ છે. પડી રહેલી સાયકલના સ્ટોકનો ધ્યાન સરકારે આપ્યો નથી પરતું હવે સાયકલ ખરીદવાનો ટેન્ડર બહાર પાડ્યો…

Read More
Mobile ban in schools

રાજ્ય સરકાર શાળામાં મોબાઇલના વપરાશ પર મૂકી શકે છે પ્રતિબંધ? જાણો કારણ

Mobile ban in schools -ડાયમંડ નગરી સુરતમાં એક શોકજનક અને ચોંકાવનારો બનાવ સામે આવ્યો છે. 8માં ધોરણમાં ભણતી 14 વર્ષની દીકરી પાસેથી તેની માતાએ મોબાઇલ ફોન લઈ લીધો, જેને કારણે ગુસ્સામાં આવી દીકરીએ આપઘાત કર્યો હતો.આ ઘટનાથી પરિવારના સભ્યો અને તેમના નજીકના લોકો પણ આશ્ચર્યચકિત રહી ગયા હતા. 14 વર્ષીય દીકરીના આ નિરાશાજનક નિર્ણયથી તેના…

Read More
New district of Vav-Tharad

બનાસકાંઠાનું વિભાજન કરી વાવ-થરાદની નવા જિલ્લા તરીકે સત્તાવાર જાહેરાત

  New district of Vav-Tharad – ગુજરાતના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં આજે રાજ્ય મંત્રીમંડળની બેઠકમાં મહત્ત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. ઉત્તર ગુજરાતના વિકાસને પ્રોત્સાહન આપવા અને સરકારી સેવાઓ વધુ સુગમ બનાવવા માટે 2025ના પ્રથમ દિવસે બનાસકાંઠા જિલ્લાનું વિભાજન કરી બે નવા જિલ્લામાં રૂપાંતરિત કરવાનો આ નિર્ણય લેવામાં આવ્યો છે.ઉત્તર ગુજરાતને 2025ના વર્ષના પ્રથમ દિવસે…

Read More
New SOP regarding PMJAY

ગુજરાત સરકારે PMJAYને લઇને નવી SOP જાહેર કરી

  New SOP regarding PMJAY – ગુજરાતમાં પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના સાથે સંકળાયેલી એક મોટી કૌભાંડની ઘટના બાદ, સરકારે નવી SOP (સ્ટાન્ડર્ડ ઓપરેટિંગ પ્રોસિજર) જાહેર કરી છે. ખ્યાતિ હોસ્પિટલમાં યોજના હેઠળ કૌભાંડ આચરાયાનો પર્દાફાશ થયા બાદ સરકારે યોજનાને લઈ નવી SOP તૈયાર કરી છેઆરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજનાની નવી સ્ટાન્ડર્ડ ઓપરેટિંગ પ્રોસિજર…

Read More
MSME ઉદ્યોગ ક્ષેત્રે

દેશભરમાં MSME ઉદ્યોગ ક્ષેત્રે ગુજરાત પાંચમાં સ્થાને, બે વર્ષમાં 2089 કરોડની કરી સહાય!

MSME ઉદ્યોગ ક્ષેત્રે –   ગુજરાતમાં છેલ્લા પાંચ વર્ષ દરમિયાન ઉદ્યોગ એકમોની નોંધણીમાં દર વર્ષે 25% થી 30% નો વધારો નોંધાયો છે. આ વાત ઉધોગમંત્રી બલવંતસિંહ રાજપૂતે આજે જાહેર કરી છે. તેમણે જણાવ્યુ કે, નાના ઉદ્યોગો માટે ખાસ પ્રોગ્રામ્સ  કર્યા છે, જેમકે MSME એકમોને ‘ઉદ્યમ આસિસ્ટેડ પ્રોગ્રામ’ હેઠળ નોંધણી કરાવવાની સુવિધા આપવામાં આવી છે. આ કાર્યક્રમ…

Read More
ગ્રેચ્યુઇટી

રાજ્યના કર્મચારીઓ માટે ખુશખબર, ગ્રેચ્યુઇટીની મહત્તમ મર્યાદા 20 લાખથી વધારીને 25 લાખ કરાઇ!

ગ્રેચ્યુઇટી –    મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યના કર્મચારી-અધિકારીઓના હિત માટે મહત્વનો નિર્ણય લીધો છે. અત્યાર સુધી રાજ્ય સરકારના કર્મચારીઓ અને અધિકારીઓને નિવૃત્તિ અથવા અવસાન સમયે ગ્રેચ્યુઇટી ની મહત્તમ મર્યાદા 20 લાખ રૂપિયા હતી, જે હવે 25 લાખ રૂપિયા કરવામાં આવી છે.કેન્દ્ર સરકારના ધોરણો મુજબ લેવાયેલા આ પગલાથી રાજ્યના કર્મચારીઓને વય નિવૃત્તિ અને અવસાન ગ્રેચ્યુઇટીમાં 25…

Read More

જુહાપુરાના માફિયા બિલ્ડરોના લીધે ગરીબ-મધ્યમવર્ગના પરિવાર પર ડિમોલેશનની લટકતી તલવાર!

જીવનમાં દરેક વ્યક્તિનું સપનું હોય છે કે મારૂં પણ એક ઘર હોય, આ સપનાને સાકાર કરવા ગરીબ અને મધ્યવર્ગ અનેક સંઘર્ષ અને પડકારોનો સામનો કરી મહા મહેનતે સપનું સાકાર કરે છે, પરતું આ સપના સાકાર કરવામાં તેઓ ક્યારેક છેતરપિંડીના શિકાર બની જતા હોય છે.હા આજે પણ વાત કરવી છે જુહાપુરાના માફિયા બિલ્ડરોની. આ માફિયા બિલ્ડરોએ…

Read More