મમતા બેનર્જી

CM મમતા બેનર્જી અને જુનિયર ડોક્ટરો વચ્ચેની બેઠક ખતમ, સરકારે સ્વીકારી શરતો!

CM મમતા બેનર્જી અને જુનિયર ડોક્ટરો વચ્ચેની બેઠક સમાપ્ત થઈ ગઈ છે. બેઠકમાં 42 તબીબોએ હાજરી આપી હતી. મમતા બેનર્જીએ વાતચીત કરીને તમામ મુ્દ્દાઓ પર વિસ્તૃત ચર્ચા કરી હતી. મીટિંગ પૂરી થયા બાદ મમતા બેનર્જીએ મીડિયા સાથેની વાતચીતમાં કહ્યું કે અમે જુનિયર ડોકટરોએ જે કહ્યું તેમાંથી 99% સ્વીકાર્યું છે. સીબીઆઈ આ મામલાની તપાસ કરી રહી…

Read More

સંસ્કૃતના ગુરુ હયાતુલ્લા ખાનને મળો, ચારેય વેદોનું છે અદભૂત જ્ઞાન

ઉત્તર પ્રદેશના કૌશામ્બી જિલ્લાના હયાતુલ્લા ખાન એક એવું વ્યક્તિત્વ છે, જે ધર્મથી મુસ્લિમ છે પરંતુ છેલ્લા 55 વર્ષથી સંસ્કૃત માટે લડી રહ્યા છે. એટલું જ નહીં, હિંદુ ધર્મના ચાર વેદોના જાણકાર હયાતુલ્લાને ચતુર્વેદીનું બિરુદ મળ્યું છે. 82 વર્ષની ઉંમર વટાવી ચૂકેલા હયાતુલ્લાનું માનવું છે કે સંસ્કૃત એકમાત્ર એવી ભાષા છે જે ધાર્મિક દીવાલ તોડીને નવા…

Read More

વકફ સંશોધન બિલ પાસ થશે કે રદ! આ તારીખે થઇ શકે છે ફેંસલો

વકફ સંશોધન બિલ:  વક્ફ સુધારો બિલ 8 ઓગસ્ટના રોજ સંસદમાં રજૂ કરવામાં આવ્યું હતું. વિપક્ષી સાંસદો અને મુસ્લિમોએ આ બિલનો વિરોધ કર્યો હતો, ત્યારબાદ તેને વિચારણા માટે સંયુક્ત સંસદીય સમિતિ (JPC) પાસે મોકલવામાં આવ્યો હતો. જેપીસીએ આ અંગે મુસ્લિમો અને વિદ્વાનો પાસેથી તેમનો અભિપ્રાય માંગ્યો હતો. જેપીસીએ આ મામલે અત્યાર સુધીમાં 4 બેઠકો યોજી છે….

Read More

અમદાવાદ મેટ્રો ફેઝ-2 ની સેવા 16 સપ્ટેમ્બરથી શરૂ થશે, જાણો રૂટ, ભાડું, સમય તથા અન્ય મહત્વની વિગતો

અમદાવાદ મેટ્રો ફેઝ-2  : વડાપ્રધાન નરેન્દ્ર મોદી 16 સપ્ટેમ્બર, 2024 ના રોજ, એટલે કે સોમવારે, અમદાવાદ મેટ્રોના બીજા તબક્કાને લીલી ઝંડી આપશે. આથી, અમદાવાદથી ગાંધીનગર સુધીના મુસાફરોની રાહત થાય છે. આ મેટ્રો સેવા વડે શહેરના જાહેર પરિવહનમાં નોંધપાત્ર સુધારો થાય તેવી અપેક્ષા છે. મેટ્રોનો નવા રૂટમાં મોટેરા નરેન્દ્ર મોદી સ્ટેડિયમથી લઈને ગાંધીનગરના સેક્ટર-1 અને ગિફ્ટ…

Read More
દિવાલ ઘડિયાળ

ઘરમાં દિવાલ ઘડિયાળ કઈ દિશામાં લગાવવી જોઇએ! જાણો શું કહે છે વાસ્તુશાસ્ત્ર

વાસ્તુશાસ્ત્ર અનુસાર ઘરમાં દિવાલ ઘડિયાળ નું યોગ્ય દિશામાં હોવું ખૂબ જ જરૂરી છે. વાસ્તુશાસ્ત્ર અનુસાર જો ઘરમાં ઘડિયાળને યોગ્ય દિશામાં રાખવામાં ન આવે તો વાસ્તુ દોષ થઈ શકે છે. વાસ્તુશાસ્ત્ર અનુસાર, જો ઘડિયાળ ખોટી દિશામાં હોય તો વ્યક્તિને આર્થિક, માનસિક અને શારીરિક સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે. વાસ્તુશાસ્ત્ર અનુસાર, યોગ્ય દિશામાં અને યોગ્ય જગ્યાએ…

Read More

આ છે પૃથ્વી પરનું સૌથી રહસ્યમય સ્થળ, અહીંથી આવે છે વિચિત્ર અવાજો!

પૃથ્વી પર ઘણી એવી રહસ્યમય જગ્યાઓ છે, જેનું રહસ્ય વૈજ્ઞાનિકો પણ ઉકેલી શક્યા નથી. આજે અમે તમને એવી જ એક જગ્યા વિશે જણાવવા જઈ રહ્યા છીએ, જેના વિશે જાણીને તમે ચોંકી જશો. આ જગ્યા એવી છે કે વૈજ્ઞાનિકો પણ ત્યાં જતા અચકાય છે. આ સ્થળ પ્રશાંત મહાસાગરથી ઘેરાયેલું પોઈન્ટ નેમો છે. કહેવાય છે કે તેને…

Read More

કાશ્મીર ચૂંટણી માટે ભાજપે બનાવી રણનીતિ, ટીકા લાલ ટપલુ યોજના અમલી બનાવીને કાશ્મીર પંડિતોને ઘરવાપસી કરાવશે!

ટીકા લાલ ટપલુ   વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શનિવારે આતંકવાદીઓ દ્વારા માર્યા ગયેલા ભારતીય જનતા પાર્ટી (BJP) સાથે જોડાયેલા પહેલા કાશ્મીરી પંડિત ટીકા લાલ ટપલુને યાદ કર્યા. જમ્મુ અને કાશ્મીરના ડોડા જિલ્લામાં એક મેગા રેલીને સંબોધતા પીએમ મોદીએ કહ્યું, “કાશ્મીરી પંડિતોને તેમના અધિકારો ઝડપથી મળે તે સુનિશ્ચિત કરવા માટે અમે ટીકા લાલ ટપલુના સન્માનમાં એક યોજના શરૂ…

Read More
નીતિન ગડકરી

નીતિન ગડકરીએ કર્યો મોટા દાવો, મને વિપક્ષના નેતાએ PM પદ માટે ઓફર કરી હતી!

કેન્દ્રીય પરિવહન અને રાષ્ટ્રીય ધોરીમાર્ગ મંત્રી નીતિન ગડકરી એ શનિવારે દાવો કર્યો હતો કે એક વરિષ્ઠ વિપક્ષી નેતાએ તેમને 2024ની લોકસભા ચૂંટણી પહેલા વડાપ્રધાન પદની ઓફર કરી હતી, પરંતુ તેમણે તેને નકારી કાઢી હતી. પત્રકારત્વ પુરસ્કાર સમારંભ દરમિયાન મીડિયા સમુદાયને સંબોધતા નીતિન ગડકરીએ કહ્યું, “મેં નેતાને કહ્યું કે હું એક વિચારધારા અને માન્યતાને અનુસરતો વ્યક્તિ…

Read More

યુક્રેન Storm Shadow Missile નો ઉપયોગ કરશે તો રશિયા થઇ જશે તબાહ, જાણો મિસાઇલ વિશે

Storm Shadow Missile: રશિયા અને યુક્રેન વચ્ચે ચાલી રહેલા યુદ્ધમાં નવો વળાંક આવવાની શક્યતા છે. યુક્રેનને પહેલાથી જ પશ્ચિમી દેશો તરફથી સ્ટોર્મ શેડો મિસાઇલો આપવામાં આવી છે, પરંતુ તેના ઉપયોગ સાથે કેટલીક શરતો જોડાયેલ છે. યુક્રેન આ મિસાઈલનો ઉપયોગ પોતાની સીમામાં જ કરી શકે છે, પરંતુ હવે એવા અહેવાલો છે કે અમેરિકા અને બ્રિટન ટૂંક…

Read More
TIME

અદાણી ગ્રુપને મોટી સફળતા, TIMEની યાદીમાં શ્રેષ્ઠ કંપનીઓમાં 8 નામ

TIME:  વિશ્વના પ્રતિષ્ઠિત મેગેઝિન ‘ટાઈમ’ એ ભારતના સમૃદ્ધ ઉદ્યોગપતિ ગૌતમ અદાણીના વ્યવસાયને ‘વર્લ્ડ બેસ્ટ’ તરીકે પ્રમાણિત કર્યું છે. ગૌતમ અદાણીના અદાણી ગ્રુપની 8 કંપનીઓને ટાઈમ મેગેઝીનની ‘વર્લ્ડની બેસ્ટ કંપનીઝ-2024 લિસ્ટ’માં સ્થાન મળ્યું છે.ગ્લોબલ ઈન્ડસ્ટ્રી રેન્કિંગ પોર્ટલ સ્ટેટિસ્ટા અને TIME મેગેઝીનની આ યાદીમાં સામેલ કંપનીઓને 3 મુખ્ય માપદંડો પર વજન આપવામાં આવ્યું હતું. આ ત્રણ પરિમાણોને…

Read More