26 IAS promoted in the new year

26 IAS promoted in the new year : ગુજરાતમાં 2016 અને 2021 બેન્ચના 26 IAS અધિકારીઓને પ્રમોશન

26 IAS promoted in the new year : રાજ્યમાં 31 ડિસેમ્બર મોડી રાત્રે 23 આઈપીએસ અધિકારીઓના પ્રમોશનના ઓર્ડર બાદ, આજે સવારે 26 IAS અધિકારીઓના પ્રમોશનના ઓર્ડર જાહેર કરવામાં આવ્યા છે. આ પ્રમોશનમાં રાજકોટ મ્યુનિસિપલ કમિશનર તુષાર સુમેરા અને કચ્છ-ભુજના કલેક્ટર અમિત અરોરાને મહત્વપૂર્ણ સ્થાન મળ્યું છે. 26 અધિકારીઓમાંથી 9ને સિનિયર ધોરણે પ્રમોટ કરવામાં આવ્યા છે….

Read More
Kisan Parivahan Yojana 2024

Kisan Parivahan Yojana 2024: ગુજરાત સરકારે ખેડૂતો માટે શરૂ કરી મહત્વપૂર્ણ યોજના

Kisan Parivahan Yojana 2024 : ખેડૂત પરિવહન યોજના એક મહત્વપૂર્ણ યોજના છે, ગુજરાત સરકારને ખેડૂતો માટે શરૂ કરવામાં આવી છે. ઉદ્દેશ્ય ખેડૂતોને કૃષિ ઉત્પાદનોની બજાર આયાર્ડ સુધી પહોંચાડવા માટે જરૂરી પરિવહન વાહન ખરીદીમાં સહાય કરવી. આ યોજના હેઠળ ખેડૂતોને સબસિડી મળી રહી છે, સાથે સાથે તમારી કૃષિ પેદાશોના બજારો પણ સરળતાથી અને અસરકારક રીતે પહોંચે…

Read More
Officers Appointment

Officers Appointment : ગુજરાત સરકારના સામાન્ય વહીવટ વિભાગ દ્વારા વર્ગ-1ના 15 અધિકારીઓની નિમણૂક

Officers Appointment : ગુજરાત સરકારના સામાન્ય વહીવટ વિભાગ દ્વારા 15 વર્ગ-1ના અધિકારીઓની કામગીરી માટે કામચલાઉ નિમણૂક કરવામાં આવી છે. આ નિમણૂક સામાન્ય વહીવટ વિભાગના નિયંત્રણ હેઠળ ગુજરાત વહીવટી સેવાના અધિકારીઓ માટે કરવામાં આવી છે. આ પરિપ્રેક્ષ્યમાં, ગુજરાત જાહેર સેવા આયોગ દ્વારા 08/12/2023ના રોજ જાહેર કરાયેલા પરિણામના આધારે, 2021-22 ની સંયુક્ત સ્પર્ધાત્મક પરીક્ષાના પરિણામો મુજબ સીધી…

Read More

ગુજરાતમાં હવે મધ્યાહન ભોજન સાથે વિદ્યાર્થીઓને મળશે પૌષ્ટિક અલ્પાહાર,સરકારે લીધો મોટો નિર્ણય

 પૌષ્ટિક અલ્પાહાર-  ગુજરાત રાજ્ય સરકારે એ એવો મોટો નિર્ણય લીધો છે જે રાજ્યના કરોડો વિદ્યાર્થીઓના ભવિષ્ય માટે અગત્યનો બની શકે છે. રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા અમલમાં લાવેલી “મુખ્યમંત્રી પૌષ્ટિક અલ્પાહાર યોજના” હેઠળ હવે સરકારી અને ગ્રાન્ટ ઈન એઈડ પ્રાથમિક શાળાઓના બાલવાટિકાથી ધોરણ 8 સુધીના તમામ વિદ્યાર્થીઓને મધ્યાહન ભોજન સાથે પૌષ્ટિક અલ્પાહાર પણ મળશે. ગુજરાત…

Read More

ગુજરાત સરકાર આ મહિલાઓને આપે છે સ્વરોજગારી માટે લોન

ગુજરાત સરકારના ગુજરાત પછાત વર્ગ વિકાસ નિગમ દ્વારા અમલમાં આવેલ મહિલા સમૃદ્ધિ યોજના (MSY), પછાત વર્ગની મહિલાઓને આર્થિક રીતે સશક્ત બનાવવા માટે શરૂ કરવામાં આવી છે. આ યોજના માટે લોનથી લોકો પોતાના ધંધાની શરૂઆત કરી શકે છે, જે તેમને સ્વરોજગારી તરફ આગળ વધારવા માટે એક ઉત્તમ તક પૂરી પાડે છે. મહિલા સમૃદ્ધિ યોજનાનો હેતુ આ…

Read More

ગુજરાત સરકારની આ યોજનાઓ ભણવામાં કરશે મદદ, વિધાર્થીઓને મળશે ફી સહાય,જાણો

  ગુજરાત સરકારની આ યોજનાઓ જો તમે તમારા બાળકના અભ્યાસના ખર્ચને લઈને ચિંતા કરી રહ્યા છો, તો હવે વધુ ચિંતા કરવાની જરૂર નથી. ગુજરાત સરકાર “શિક્ષિત ગુજરાત, વિકસિત ગુજરાત”ના નિર્માણ માટે વિવિધ શક્તિશાળી યોજનાઓ ચલાવી રહી છે, જેનાથી તેજસ્વી અને જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓને શૈક્ષણિક સહાય મળી રહી છે. ચાલો, જાણીએ કઈ એવી યોજનાઓ છે, જે માતા-પિતાને…

Read More