અનોખા ગામની અનોખી વાર્તા! લોકોની અટક પ્રાણીઓના નામ પરથી રાખવામાં

અનોખા ગામની અનોખી વાર્તા –   ભારતમાં બાળકોના નામ રાખવાની જૂની પરંપરા છે અને તે ખૂબ જ સમજી વિચારીને અને ગ્રહો અને નક્ષત્રોના આધારે પસંદ કરવામાં આવે છે. આવી સ્થિતિમાં, નામના પ્રથમ અક્ષરમાંથી સંપૂર્ણ નામ પસંદ કરવું મુશ્કેલ કાર્ય છે. આવી સ્થિતિમાં એક એવું ગામ છે જયાં લોકોની અટક અથવા ઉપનામમાં પ્રાણીઓના નામનો ઉપયોગ કરે…

Read More

ભારતે દક્ષિણ આફ્રિકાને પ્રથમ T20 મેચમાં 61 રને હરાવ્યું, સંજુ સેમસેનની વિસ્ફોટક બેટિંગ!

ભારતીય ટીમે પ્રથમ T20 મેચ માં દક્ષિણ આફ્રિકાને 61 રને હરાવ્યું છે. ડરબનમાં રમાયેલી મેચમાં ભારતે સંજુ સેમસનની સદીની મદદથી 20 ઓવરમાં 8 વિકેટ ગુમાવીને 202 રન બનાવ્યા હતા. જવાબમાં આફ્રિકાની ટીમ 141 રન જ બનાવી શકી હતી. ભારતે ચાર મેચની T20 શ્રેણીમાં 1-0ની લીડ મેળવી લીધી છે. ભારત અને સાઉથ આફ્રિકા વચ્ચે આજથી T20…

Read More

CJI ડીવાય ચંદ્રચુડ ફેરવેલ પાર્ટીમાં થયા ભાવુક, બાળપણ સહિતના અનેક કિસ્સાઓ સંભળાવ્યા

દેશના મુખ્ય ન્યાયાધીશ ડીવાય ચંદ્રચુડ નો આજે છેલ્લો કાર્યકારી દિવસ હતો. CJI તરીકે તેમના છેલ્લા કામકાજના દિવસે, તેમણે 45 કેસોની સુનાવણી કરી. ત્યાર બાદ સાંજે વિદાય પ્રવચનમાં તેમણે તેમના બાળપણ સાથે જોડાયેલી ઘણી વાતો સંભળાવી. જ્યારે ચીફ જસ્ટિસ ડીવાય ચંદ્રચુડ ભાવુક થઈ ગયા હતા તે વાર્તાઓમાં જ્યારે તે તેની માતા સાથે જોડાયેલી એક ઘટના સંભળાવી…

Read More

સંજુ સેમસને ઇતિહાસ રચ્યો, સતત 2 T20I સદી ફટકારનાર પ્રથમ ભારતીય ખેલાડી બન્યો

સંજુ સેમસને દક્ષિણ આફ્રિકા પ્રવાસની પહેલી જ મેચમાં સદી ફટકારીને ઈતિહાસ રચ્યો છે. સંજુ સતત બે T20 ઈન્ટરનેશનલ મેચમાં સદી ફટકારનાર પ્રથમ ભારતીય બની ગયો છે. શાનદાર ફોર્મમાં ચાલી રહેલા સંજુએ 27 બોલમાં પોતાની ફિફ્ટી પૂરી કરી હતી. તેણે પછીના 20 બોલ પર વધુ આક્રમક બેટિંગ કરી. સંજુએ 47માં બોલ પર પોતાની સદી પૂરી કરી…

Read More

બટેંગે તો કટેંગે યુપીમાં ચાલશે,મહારાષ્ટ્રમાં આ બધું નહીં ચાલે : ઉપ મુખ્યમંત્રી અજિત પવાર

બટેંગે તો કટેંગે યુપીમાં ચાલશે… મહારાષ્ટ્રમાં આ બધું નહીં ચાલે. મહારાષ્ટ્રમાં તમામ ધર્મના લોકો સાથે રહે છે, અહીં અલગ અલગ વિચારધારાના લોકો રહે છે. NCP (અજિત પવાર)ના નેતા અને મહારાષ્ટ્રના ડેપ્યુટી સીએમ અજિત પવારે ‘ ઈન્ટરવ્યુમાં આ બધી વાતો કહી. જ્યારે તેમને પૂછવામાં આવ્યું કે, મુસ્લિમ સમાજ તમને કેમ વોટ આપશે? અજિત પવારે કહ્યું કે…

Read More

પેટમાં ગેસ બનવાની સ્થિતિમાં આ ફળોનું સેવન કરો, રાહત મળશે!

પેટમાં ગેસ –    ગેસની સમસ્યાના કિસ્સામાં, તમે તમારા આહારમાં કેટલાક ફળોનો સમાવેશ કરી શકો છો, જે તમને આ સમસ્યામાંથી ઝડપથી રાહત આપી શકે છે. આજકાલ ગેસ અને એસિડિટીની સમસ્યા સામાન્ય બની ગઈ છે તેનાથી છુટકારો મેળવવા માટે લોકો ઘણીવાર ખાલી પેટે ગેસની દવા લેતા હોય છે, પરંતુ તેનાથી શરીરના અન્ય ભાગોને નુકસાન થાય છે. આવી…

Read More

કેનેડામાં હિન્દુ મંદિરો પર હુમલા પર પહેલીવાર બોલ્યા PM મોદી, ‘આવા કૃત્યો સહન કરી શકાય નહીં’

  કેનેડામાં હિન્દુ મંદિરો પર હુમલા –  ભારતના વડા પ્રધાન નરેન્દ્ર મોદી કેનેડામાં હિન્દુ મંદિરો પરના હુમલાને સહન નહીં કરે. તેમણે હુમલાની નિંદા કરી છે. પીએમ મોદીએ પોતાના સોશિયલ મીડિયા હેન્ડલ પર પોસ્ટ કરીને લખ્યું કે, “હું કેનેડામાં એક હિંદુ મંદિર પર ઈરાદાપૂર્વકના હુમલાની સખત નિંદા કરું છું. આપણા રાજદ્વારીઓને ડરાવવાના કાયર પ્રયાસો પણ એટલા…

Read More

કેનેડામાં મંદિર પર હુમલા બાદ હિન્દુઓ એક થયા, બંટોગે તો કટેંગેના નારા લાગ્યા!

કેનેડા માં હિન્દુ મંદિરોને સતત નિશાન બનાવવામાં આવ્યા છે. ફરી એકવાર ખાલિસ્તાની સમર્થકોએ હિંદુઓ અને મંદિરો પર હુમલો કર્યો છે. આ દરમિયાન હિંદુઓને એક કરવાના પ્રયાસો પણ તેજ થયા છે. ખાલિસ્તાન સમર્થકો દ્વારા કરવામાં આવેલા હુમલાથી નારાજ હિંદુઓ એક થઈ રહ્યા છે અને આવા હુમલાઓ સામે એકજૂથ થવા માટે હિંદુઓએ સીએમ યોગીના સૂત્ર ‘બનતોગે તો…

Read More

ન્યૂઝીલેન્ડ સામે હાર્યા બાદ પણ ઈન્ડિયા WTC ફાઇનલ રમી શકે છે, જાણો સમીકરણ!

WTC-   ભારતને ટેસ્ટ શ્રેણીમાં ન્યૂઝીલેન્ડના હાથે 3-0થી હારનો સામનો કરવો પડ્યો હતો. પહેલીવાર ટીમ ઈન્ડિયાને ઘરઆંગણે કોઈ ટીમ દ્વારા આટલી ખરાબ રીતે કચડી નાખવામાં આવી હતી. ત્રણેય મેચમાં ભારતીય બેટ્સમેનોનું પ્રદર્શન ઘણું શરમજનક રહ્યું, જેના કારણે ટીમને પરિણામ ભોગવવા પડ્યા. સિરીઝ ગુમાવવાથી ભારતનો વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ ફાઈનલ રમવાનો રસ્તો ઘણો મુશ્કેલ બની ગયો છે. બોર્ડર-ગાવસ્કર…

Read More

કેનેડામાં દિવાળીની પરંપરાગત ઉજવણી રદ કરવામાં આવી

કેનેડામાં દિવાળી – કેનેડાના વિપક્ષી નેતા પિયર પોઈલીવરે દેશમાં ચાલી રહેલા તણાવના કારણોસર વાર્ષિક દિવાળી સમારોહને રદ કરવાનો નિર્ણય લીધો છે. આ ઇવેન્ટ, જે ઓવરસીઝ ફ્રેન્ડ્સ ઓફ ઈન્ડિયા કેનેડા (OFIC) દ્વારા આયોજિત થતું, પોઈલીવરે સંસદમાં થનાર સંમેલનમાં રદ કરી દીધું.પોઈલીવરે આ નિર્ણયમાં જણાવ્યું હતું કે ભારત અને કેનેડા વચ્ચેના તણાવને જોતા, આ સમારોહનું આયોજન શક્ય નથી….

Read More