મહિલાઓએ જ અત્યાચાર સામે અવાજ ઉઠાવવો પડશે, ડર્યા વગર કોલ પર મદદ મેળવો! આ નંબર પર કરો કોલ

મહિલા:  દેશભરમાંથી દરરોજ મહિલાઓ પર અત્યાચારના અહેવાલો આવે છે. આજના યુગમાં મહિલાઓને પોતાના નાપાક ઈરાદાઓ અને બર્બરતાનો શિકાર બનાવતા સમાજના દુશ્મનોની હરકતોથી અસુરક્ષિત અનુભવે છે. શેરીઓમાં દીકરીઓની છેડતી કરનારાઓની પ્રવૃત્તિઓનો વ્યાપ દિવસેને દિવસે વધતો જાય છે. પરિસ્થિતિ એટલી હદે પહોંચી જાય છે કે જો તેને સમયસર રોકવામાં ન આવે તો ખરાબ ઈરાદાવાળા લોકો રાક્ષસ બની…

Read More

મક્કા- મદીનાની ઐતિહાસિક યાત્રા માટે હવે એજન્ટ જરૂર નથી, સાઉદી અરેબિયાએ શરૂ કર્યો ડાયરેક્ટ ઉમરાહ કાર્યક્રમ!

મક્કા- મદીના:  સાઉદી અરેબિયાના હજ અને ઉમરા મંત્રાલયે ‘ડાયરેક્ટ ઉમરાહ પ્રોગ્રામ’ શરૂ કર્યો છે, જે હેઠળ કંપનીઓ હજયાત્રીઓને સીધી સેવાઓ પૂરી પાડશે, વચેટિયાઓને દૂર કરશે અને ઉચ્ચ ગુણવત્તાની સેવાઓ સુનિશ્ચિત કરશે. સાઉદી પ્રેસ એજન્સી (એસપીએ) અનુસાર, નવા પ્રોગ્રામનો હેતુ પ્રોફેટના જીવન સાથે સંબંધિત ઐતિહાસિક સ્થળો અને દેશના અન્ય ઐતિહાસિક સ્થળો અને આકર્ષણોની મુલાકાત ગોઠવીને યાત્રાળુઓના…

Read More

કેન્દ્ર સરકારે 156 દવાઓ પર મૂક્યો પ્રતિબંધ, તમારા ઘરે તો ઉપયોગમાં નથી લેતાને? ચેક કરી લેજો!

કેન્દ્ર સરકારે 156 દવાઓ પર પ્રતિબંધ મૂક્યો છે. આ સામાન્ય રીતે ઘરોમાં જોવા મળતી કોકટેલ દવાઓ છે. આમાં વાળના વિકાસ માટેની દવાઓ, સ્કિનકેર અને પેઇનકિલર્સ તેમજ મલ્ટીવિટામિન્સ અને કેટલીક અન્ય દવાઓનો સમાવેશ થાય છે. આને ફિક્સ્ડ ડોઝ કોમ્બિનેશન (FDCs) અથવા કોકટેલ દવાઓ કહેવામાં આવે છે, કારણ કે એક ગોળીમાં બે કે તેથી વધુ દવાઓ જોડવામાં…

Read More

કેન્દ્ર સરકાર આયુષ્માન ભારતમાં કરી શકે છે મોટા ફેરફારો, હવે 15 લાખ સુધીની સારવાર મફત મળશે!

કેન્દ્ર સરકાર આયુષ્માન ભારત યોજનામાં મોટા ફેરફારોની તૈયારી કરી રહી છે. આ યોજનાને આયુષ્માન ભારત-પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના તરીકે પણ ઓળખવામાં આવે છે. ઈન્ડિયન એક્સપ્રેસ અનુસાર, સરકાર આયુષ્માન ભારત હેઠળ વીમા કવચને બમણું કરવાની યોજના પર કામ કરી રહી છે. હાલમાં, આ યોજના દ્વારા, સરકાર સારવાર માટે પરિવાર દીઠ 5 લાખ રૂપિયાનું વીમા કવચ પ્રદાન…

Read More

બ્રિટનના યુટુબરે આપી ભારતમાં પરમાણું બોમ્મ ફેંકવાની ધમકી

બ્રિટિશ યુટ્યુબર માટે ભારત સાથે મજાક કરવી ભારે પડી હતી. તેણે મજાકમાં ભારત પર પરમાણુ બોમ્બ છોડવાની વાત કરી હતી. Miles Rutledge નામની આ વ્યક્તિ ભારતીયો પર જાતિવાદી ટિપ્પણી કર્યા બાદ સોશિયલ મીડિયા પર આકરી ટીકાનો સામનો કરી રહ્યો છએ. વાસ્તવમાં આ આખો મામલો એક મેમ વીડિયોથી શરૂ થયો જે તેણે X પર અપલોડ કર્યો…

Read More

આંધ્રપ્રદેશમાં ફાર્મા કંપનીની ફેક્ટરીમાં વિસ્ફોટ, 17 કામદારો જીવતા ભૂંજાયા,41ની હાલત ગંભીર

આંધ્રપ્રદેશમાં ફાર્મા કંપની :  આંધ્રપ્રદેશના અચ્યુતાપુરમ સ્પેશિયલ ઈકોનોમિક ઝોનમાં બુધવારે એક ફાર્માસ્યુટિકલ કંપનીની ફેક્ટરીમાં વિસ્ફોટને કારણે ભીષણ આગ ફાટી નીકળી હતી. આ આગમાં 17 કર્મચારીઓની દાઝી જતા મોત થઇ હતી, જ્યારે 41 લોકો ગંભીર ઇજાગ્રસ્ત થઇ ગયા હતા. અનાકાપલ્લેના જિલ્લા મેજિસ્ટ્રેટ વિજય કૃષ્ણને જણાવ્યું કે આ દુર્ઘટના ‘એસેન્ટિયા’ ફાર્મા કંપનીના પ્લાન્ટમાં બપોરે 2 વાગ્યે થઈ…

Read More

SC-ST અનામતના મુદ્દે આજે ભારત બંધ,કેન્દ્ર સરકાર પાસે કરાઇ આ માંગ!

SC અને STમાં ક્રીમી લેયર માટે અનામતને લઈને આજે એટલે કે 21 ઓગસ્ટે ભારત બંધની જાહેરાત કરવામાં આવી છે. ઘણા દલિત અને આદિવાસી સંગઠનોએ ક્રીમી લેયર માટે આરક્ષણ પર સુપ્રીમ કોર્ટના નિર્ણય વિરુદ્ધ આ બંધનું એલાન આપ્યું હતું. તેમણે અનુસૂચિત જાતિ, અનુસૂચિત જનજાતિ અને અન્ય પછાત વર્ગોની અનેક માંગણીઓની યાદી પણ બહાર પાડી છે. ભારત…

Read More

ભારતમાં મંકીપોક્સને લઇને એલર્ટ, જાણો આ મહામારીના કેટલા કેસ વિશ્વમાં નોંધાયા!

વિશ્વભરમાં મંકીપોક્સ ના કેસ વધી રહ્યા છે. આફ્રિકાના કોંગોથી શરૂ થયેલા મંકીપોક્સના કેસ આફ્રિકન દેશોમાં ફેલાઈ ગયા છે અને પાકિસ્તાન, સ્વીડન અને ફિલિપાઈન્સમાં પહોંચી ગયા છે. મામલાની ગંભીરતાને જોતા ભારતે પણ એરપોર્ટ, હોસ્પિટલ અને બંદરો પર એલર્ટ જાહેર કરી દીધું છે. દેશની ઘણી હોસ્પિટલોમાં આઈસોલેશન વોર્ડ બનાવવામાં આવી રહ્યા છે. આરોગ્ય મંત્રાલયના સૂત્રોએ જણાવ્યું છે…

Read More

ધોની બાદ હવે યુવરાજ સિંહ પર ફિલ્મ બનશે,બાયોપિકની થઇ જાહેરાત

ભારતીય ક્રિકેટના મહાન ઓલરાઉન્ડરોમાંના એક યુવરાજ સિંહ ના જીવન પર એક ફિલ્મ બનવા જઈ રહી છે. યુવરાજ સિંહે પોતાની બાયોપિકને લઈને પોતાની પ્રતિક્રિયા આપી છે. ફિલ્મ સમીક્ષક તરણ આદર્શે પણ એક પોસ્ટ દ્વારા આ વાતની પુષ્ટિ કરી છે. ભારતના T20 વર્લ્ડ કપ અને ODI વર્લ્ડ કપ જીતવામાં મહત્વની ભૂમિકા ભજવનાર યુવરાજની સફર ખૂબ જ શાનદાર…

Read More
દારૂ કૌભાંડ

દારૂ કૌભાંડ કેસમાં CM કેજરીવાલને ઝટકો, કોર્ટે ફરી ન્યાયિક કસ્ટડી વધારી

દિલ્હીની એક અદાલતે મંગળવારે સીબીઆઈ દ્વારા દારૂ કૌભાંડ ના સંબંધમાં નોંધાયેલા ભ્રષ્ટાચારના કેસમાં મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની ન્યાયિક કસ્ટડી 27 ઓગસ્ટ સુધી લંબાવી છે. સ્પેશિયલ જજ કાવેરી બાવેજાએ આમ આદમી પાર્ટી (AAP)ના નેતા કેજરીવાલની કસ્ટડી 27 ઓગસ્ટ સુધી લંબાવી હતી જ્યારે તેમને તેમની ન્યાયિક કસ્ટડીના અંતે વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા. કેજરીવાલ વિરુદ્ધ…

Read More