Budget of Modi Goverment

મોદી સરકારે યુવાનોને આકર્ષવા માટે કરી આ મોટી જાહેરાત, નોકરી આપનાર સંસ્થાને સરકાર આપશે પહેલો પગાર

નાણામંત્રી નિર્મલા સીતારમણે રોજગાર પર ( budget ) બજેટ ભાષણમાં મોટી જાહેરાત કરી છે. સરકારે કહ્યું છે કે રોજગાર આપતી સંસ્થાઓને સરકારી મદદ આપવામાં આવશે. નાણામંત્રીએ 10 લાખ યુવાનોને EPFOનો લાભ આપવાની પણ જાહેરાત કરી છે. આનાથી કર્મચારીઓને આર્થિક મદદ મળી શકશે. એટલું જ નહીં, સરકારે એવી પણ જાહેરાત કરી છે કે જો કોઈ કંપની…

Read More

નાણામંત્રીએ બજેટમાં ખેડૂત, યુવાન અને નોકરીયાત વર્ગને આપી મોટી ભેટ, જુઓ બજેટની હાઇલાઇટ

નાણામંત્રી નિર્મલા સીતારમણે લોકસભામાં તેમનું  ( 7th budget) સાતમું કેન્દ્રીય બજેટ રજૂ કરવાનું શરૂ કરી દીધું છે. આ દરમિયાન નાણામંત્રી સીતારામને લોકસભામાં કહ્યું કે, ‘ભારતની જનતાએ મોદીજીના નેતૃત્વમાં સરકારમાં તેમનો વિશ્વાસ મજબૂત કર્યો છે અને તેમને ત્રીજી વખત ચૂંટ્યા છે.’ જ્યારે ભારતની આર્થિક સ્થિતિ સ્થિર છે. આ સાથે તેમણે સરકારની પ્રાથમિકતાઓ પણ ગણાવી અને કહ્યું…

Read More
Olympic Order

અભિનવ બિન્દ્રાને મળ્યું IOCનું સૌથી મોટું સન્માન, 16 વર્ષ પહેલા શૂટિંગમાં જીત્યો હતો ગોલ્ડ મેડલ

ઈન્ટરનેશનલ ઓલિમ્પિક કમિટી (IOC) એ ભારતીય શૂટર અભિનવ બિન્દ્રાને ઓલિમ્પિક માં તેમની શ્રેષ્ઠ સેવાઓ બદલ ‘ઓલિમ્પિક ઓર્ડર’ ( Olympic Order)  એવોર્ડ આપવાનો નિર્ણય કર્યો છે. ભારતના રમતગમત મંત્રી મનસુખ માંડવિયાએ સોશિયલ મીડિયા પર આની જાહેરાત કરી હતી.અભિનવ બિન્દ્રાની ગણતરી ભારતના શ્રેષ્ઠ ખેલાડીઓમાં થાય છે. ભારત માટે શૂટિંગમાં ઓલિમ્પિક ગોલ્ડ મેડલ જીતનાર તે એકમાત્ર ભારતીય છે…..

Read More
Reliance Industries

શેરના ભાવમાં ઘટાડો થતા રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝને આટલા હજાર કરોડનો થયો નુકસાન, જાણો

દેશની સૌથી મોટી કંપની રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ ( Reliance Industries ) ના શેરમાં 3.50 ટકાનો ઘટાડો જોવા મળ્યો છે. જેના કારણે લાખો રોકાણકારોને મોટું નુકસાન થયું છે. કંપનીના વેલ્યુએશનમાં અચાનક 73 હજાર કરોડ રૂપિયાથી વધુનો ઘટાડો થયો. નિષ્ણાતો માને છે કે ત્રિમાસિક પરિણામો અપેક્ષા મુજબ ન આવવાને કારણે દેશની સૌથી મોટી કંપનીના શેરમાં આટલો મોટો ઘટાડો…

Read More
ELECTRIC CYCLE

ભારતમાં આ 3 ELECTRIC CYCLE છે ટોચ પર,જાણો તેના વિશે

 આજની ભાગદોડ જિંદગીમાં ઇલેકટ્રીક સાઇકલ નું (  ELECTRIC CYCLE) ચલણ વધ્યું છે. હાલમાં પેટ્રોલ અને ડીઝલની વધતી કિંમતોને કારણે, ઘણા લોકો તેમના સ્વાસ્થ્યને સુધારવા માટે ફરીથી સાયકલ ખરીદવા લાગ્યા છે જે તમને બંનેમાં આરામદાયક અનુભવ આપે છે ઑફ-રોડ અને ઑન-રોડ મુસાફરી. અને સાયકલિંગ એ શ્રેષ્ઠ કસરતોમાંની એક છે.જો તમે ઈ-બાઈક એટલે કે ઈલેક્ટ્રિક સાઈકલ ખરીદવાનું…

Read More
સ્ટેંટ બેંક ઓફ ઇન્ડિયા

સ્ટેંટ બેંક ઓફ ઇન્ડિયામાં વિવિધ 1040 પદો પર બમ્પર ભરતી,જાણો તમામ માહિતી

સ્ટેંટ બેંક ઓફ ઇન્ડિયા  ભારતમાં બેંકમાં નોકરી શોધી રહેલા ઉમેદવારો માટે નોકરીની સુવર્ણ તક આવી ગઈ છે. સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા દ્વારા સ્પેશિયાલિસ્ટ કેડર ઓફિસરની પોસ્ટ માટે ભરતીનું નોટિફિકેશન બહાર પાડ્યું છે. બેંક દ્વારા કૂલ 1040 વિવિધ જગ્યાઓ  ભરવા માટે ઉમેદવારો પાસેથી ઓનલાઈન અરજીઓ મંગાવી છે. નોંધનીય છે કે સ્ટેંટ બેંક ઓફ ઇન્ડિયા ભરતી માટે પોસ્ટ,…

Read More

કાવડ યાત્રા રૂટ પર નેમ પ્લેટ લગાવવાના નિર્ણય પર સુપ્રીમ કોર્ટે લગાવી રોક,ત્રણ રાજ્યોને ફાળવી નોટિસ

કાવડ યાત્રા-નેમપ્લેટ વિવાદ કેસમાં સોમવારે સુપ્રીમ કોર્ટમાં સુનાવણી હાથ ધરવામાં આવી હતી. સુપ્રીમ કોર્ટે ઉત્તર પ્રદેશ સરકારના નિર્ણય પર વચગાળાનો સ્ટે મૂક્યો છે જેમાં કાવડ માર્ગ પરના દુકાનદારોને તેમની ઓળખ જાહેર કરવા માટે કહેવામાં આવ્યું હતું. કોર્ટે કહ્યું છે કે દુકાનદારોએ તેમના નામ કે ઓળખ જાહેર કરવાની જરૂર નથી. કોર્ટે કહ્યું કે દુકાનદારોએ માત્ર ખોરાકનો…

Read More

શ્રાવણ મહિનામાં કેમ ન ખાવું જોઇએ નોનવેજ, જાણો શું કહે છે શાસ્ત્રો

ભગવાન શિવને ખૂબ જ પ્રિય શ્રાવણ મહિના  સોમવારથી પ્રારંભ થઈ રહ્યો છે. આવતીકાલે શ્રાવણ મહિનાનો પહેલો સોમવાર છે. આ મહિનામાં લોકો પોતાની રીતે શિવની પૂજા કરે છે. આવી સ્થિતિમાં, શિવભક્તોએ જાણવું અને સમજવું જોઈએ કે આ મહિનામાં શું ખાવું જોઈએ અને શું નહીં.  શ્રાવણ મહિના માં લોકો સોમવાર કરતા હોય છે.  શિવ પુરાણમાં, ભગવાન શિવ…

Read More

આફ્રિકમાં ફસાયેલા ઝારખંડના 27 મજૂરો આજે દેશમાં પરત ફરશે

દક્ષિણ આફ્રિકા ના કેમરૂનમાં ફસાયેલા ઝારખંડના બોકારો, હજારીબાગ અને ગિરિડીહ જિલ્લાના કુલ 27 પરપ્રાંતિય મજૂરો માટે પગાર ચૂકવણી સાથેની ટિકિટ બુક કરવામાં આવી છે. તે રવિવારે પોતાના દેશ પરત ફરશે.ચાર મહિનાથી પગાર ન મળવાને કારણે ખાવા-પીવામાં મુશ્કેલીનો વીડિયો વાયરલ થયા બાદ ભારત સરકારે તેને ગંભીરતાથી લીધો હતો. આ સંદર્ભે, પરપ્રાંતિય કામદારોના મુદ્દા પર કામ કરતા…

Read More
amroha

UPમાં ફરી રેલ દુર્ઘટના,અમરોહામાં માલગાડીના 9 ડબ્બા પાટા પરથી ઉતર્યા

ગોંડા બાદ હવે મુરાદાબાદથી રેલ દુર્ઘટના સામે આવી છે. જ્યાં શનિવારે સાંજે રેલવે સ્ટેશન પાસે માલગાડી પાટા પરથી ઉતરી ગઈ હતી. ટ્રેનના એક પછી એક નવ ડબ્બા પાટા પરથી ઉતરી ગયા હતા. આ માલગાડી ગોંડાથી ગાઝિયાબાદ જઈ રહી હતી. સ્થળ પર અરાજકતાનો માહોલ સર્જાયો હતો. અકસ્માતને કારણે અપ અને ડાઉન લાઇનની ટ્રેનોને માઠી અસર થઈ…

Read More