A.K. Bhargava passes away : ગુજરાતના પૂર્વ DGP એ.કે. ભાર્ગવનું 80 વર્ષની વયે નિધન, 2002ના રમખાણોમાં નિભાવી હતી આ જવાબદારી
A.K. Bhargava passes away ગુજરાત પોલીસ દળ અને વહીવટી તંત્ર માટે એક અત્યંત શોકજનક સમાચાર સામે આવ્યા છે. ગુજરાતના પૂર્વ ડીજીપી (DGP) અને કડક અધિકારી તરીકેની છાપ ધરાવતા અરુણકુમાર ભાર્ગવ (એ.કે. ભાર્ગવ) નું 80 વર્ષની વયે દુઃખદ નિધન થયું છે. તેઓ છેલ્લા ઘણા સમયથી કિડનીની ગંભીર બીમારીથી પીડાઈ રહ્યા હતા અને હોસ્પિટલમાં લાંબી સારવાર હેઠળ…

