PM Modi Mann Ki Baat

પીએમ મોદીની ‘મન કી બાત’: પરમાણુ ઊર્જા અને વિજ્ઞાનના જોરે ભારત બનશે આત્મનિર્ભર, કલપક્કમની ઐતિહાસિક સિદ્ધિનો ઉલ્લેખ

PM Modi Mann Ki Baat: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ [Narendra Modi] રવિવારે તેમના માસિક રેડિયો કાર્યક્રમ ‘મન કી બાત’ ના 133માં એપિસોડ [133rd Episode] દ્વારા રાષ્ટ્રને સંબોધિત કર્યું હતું. પીએમ મોદીએ આ સંબોધનમાં ભારતના ‘સિવિલ ન્યુક્લિયર પ્રોગ્રામ’ [Civil Nuclear Program] પર વિશેષ ભાર મૂક્યો હતો. તેમણે જણાવ્યું કે ખેતીવાડીથી લઈને આધુનિક ઈનોવેશન સુધીના ક્ષેત્રોમાં પરમાણુ વિજ્ઞાન…

Read More