સુરતમાં કોણે તોડ્યા ગરીબોના ઘર? નાસીર નગર ભૂતિયા ડિમોલિશન મામલે તપાસ કમિટીની રચના

Surat Nasir Nagar Demolition :સુરત મહાનગરપાલિકા (SMC) ના સેન્ટ્રલ ઝોન વિસ્તારમાંથી એક ખુબ જ મોટા અને ચકચારી સમાચાર સામે આવી રહ્યા છે. કતારગામના નાસીર નગરમાં ગત દિવસોમાં થયેલા કથિત ગેરકાયદેસર અને વિવાદાસ્પદ ‘ભૂતિયા ડિમોલેશન’ મામલે સ્થાનિક સ્તરે ભારે હોબાળો મચ્યો હતો. ગરીબ પરિવારોના ૧૦૦ થી વધુ મકાનો તોડી પાડવાના આ ચકચારી પ્રકરણના આખરે દસ દિવસ…

Read More