Devotees come to Saudi Arabia for Umrah

વિશ્વભરના શ્રદ્વાળુઓ ઉમરાહ માટે સાઉદી અરેબિયામાં ઉમટ્યા, 6,771,193 લોકોએ મસ્જિદે અલ નબીવામાં નમાઝ અદા કરી!

Devotees come to Saudi Arabia for Umrah – ગયા અઠવાડિયે કુલ 6,771,193 ઉપાસકો અને મુલાકાતીઓએ સાઉદી અરેબિયાના મદીનામાં પ્રોફેટ મોહમ્મદ (એસ.એ.)ની મસ્જિદમાં નમાજ અદા કરી હતી. જે પાછલા વર્ષો કરતા અનેક ગણું વધારે છે. સાઉદી પ્રેસ એજન્સી દ્વારા આ માહિતી આપવામાં આવી છે. અગાઉ 2023 માં, 280 મિલિયનથી વધુ લોકો મસ્જિદ અલ નબવીમાં નમાજ અદા…

Read More
'The Order of Mubarak Al Kabir'

કુવૈતે PM નરેન્દ્ર મોદીને સર્વોચ્ચ સન્માન ‘ધ ઓર્ડર ઓફ મુબારક અલ કબીર’થી કર્યા સન્માનિત

  ‘The Order of Mubarak Al Kabir’ – કુવૈતે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને તેના સર્વોચ્ચ સન્માન ‘ધ ઓર્ડર ઓફ મુબારક અલ કબીર’થી સન્માનિત કર્યા છે. કોઈપણ દેશ દ્વારા પીએમ મોદીને આપવામાં આવેલ આ 20મું આંતરરાષ્ટ્રીય સન્માન છે. મુબારક અલ કબીરનો ઓર્ડર કુવૈતનો નાઈટહુડ ઓર્ડર છે.આ ઓર્ડર રાજ્યના વડાઓ અને વિદેશી વડાઓ અને વિદેશી શાહી પરિવારોના સભ્યોને…

Read More
ASI conducted survey of Jumma Masjid of Sambhal

સંભલની જુમ્મા મસ્જિદનો ASIએ ગુપ્ત રીતે પૂર્ણ કર્યો સર્વે, જાણો તમામ માહિતી

ASI conducted survey of Jumma Masjid of Sambhal – આજે, ભારતીય પુરાતત્વ સર્વેક્ષણ (ASI) એ શુક્રવારની નમાઝ વચ્ચે સંભાલમાં 5 મહત્વપૂર્ણ તીર્થસ્થળો અને 19 કુવાઓનું નિરીક્ષણ કર્યું. બુધવારે સવારે જિલ્લા વહીવટીતંત્રની મદદથી આ નિરીક્ષણ કરવામાં આવ્યું હતું. તેને મીડિયાની હાજરીથી સંપૂર્ણપણે દૂર રાખવામાં આવ્યું હતું, કારણ કે ASIએ વહીવટીતંત્રને વિનંતી કરી હતી કે આ સર્વેને…

Read More

વકફ બિલ પર JPC બેઠકમાં TMCના MP કલ્યાણ બેનર્જી ઘાયલ, 4 ટાંકા આવ્યા, BJPના સાંસદ સાથે થઇ ઉગ્ર ચર્ચા

વકફ બિલને લઈને સંયુક્ત સંસદીય સમિતિ (JPC)ની બેઠકમાં તૃણમૂલ કોંગ્રેસના નેતા કલ્યાણ બેનર્જી અને બીજેપી સાંસદ અભિજીત ગંગોપાધ્યાય વચ્ચે ઘર્ષણ થયું હતું. આ અથડામણમાં કલ્યાણ બેનર્જી ઘાયલ થયા છે. જેપીસી બેઠકમાં બંને નેતાઓ વચ્ચે જોરદાર અથડામણ દરમિયાન કલ્યાણ બેનર્જીએ કાચની પાણીની બોટલ તોડી નાખી, જેના કારણે તેમના હાથમાં ઈજા થઈ. જેના કારણે તેને હાથમાં ચાર…

Read More

ભારતમાં મુસ્લિમોને અછૂત બનાવી દેવામાં આવ્યા છે – ઓવૈસી

AIMIMના વડા અસદુદ્દીન ઓવૈસીએ પોતાના X હેન્ડલ પર મુસ્લિમોને લગતી પોસ્ટ કરી છે. તેમણે કહ્યું છે કે, ‘ભારતમાં મુસ્લિમોને અછૂત  બનાવી દેવામાં આવ્યા છે. ઉત્તરાખંડના ચમોલીમાં 15 મુસ્લિમ પરિવારોનો સામૂહિક બહિષ્કાર કરવામાં આવી રહ્યો છે. ચમોલીના વેપારીઓએ ધમકી આપી છે કે મુસ્લિમોએ 31મી ડિસેમ્બર સુધીમાં ચમોલી છોડવી પડશે. જો મકાનમાલિકો મુસ્લિમોને ઘર આપે છે તો…

Read More
મુખ્તાર અબ્બાસ નકવી

પૂર્વ કેન્દ્રીય મંત્રી મુખ્તાર અબ્બાસ નકવીએ મુસ્લિમોને કરી અપીલ , ભાજપથી એલર્જીના હોવી જોઇએ, વિશ્વાસ રાખો!

પૂર્વ કેન્દ્રીય મંત્રી અને ભારતીય જનતા પાર્ટીના નેતા મુખ્તાર અબ્બાસ નકવી એ મુસ્લિમોને મોટી અપીલ કરી છે. શુક્રવારે નકવીએ મુસ્લિમ સમુદાયને ભાજપ પર વિશ્વાસ કરવાની અપીલ કરી હતી. નકવીએ શુક્રવારે રામપુરમાં ભાજપના “સક્રિય સભ્યતા અભિયાન” હેઠળ તેમની સક્રિય સભ્યપદનું નવીકરણ કર્યું. તેમણે તમામ કાર્યકરોને સક્રિય સભ્યો તરીકે આ અભિયાનનો ભાગ બનવા અને પાયાના સ્તરે સંગઠનને…

Read More

ઇસ્લામમાં મ્યુઝીક હરામ! સાઉદીની શાળામાં 9 હજાર સંગીત શિક્ષકોની કરાશે ભરતી

  મ્યુઝીક હરામ સાઉદી અરેબિયાના શિક્ષણ મંત્રાલયે મોટો નિર્ણય લીધો છે. સરકારે કિન્ડરગાર્ટન અને પ્રાથમિક શાળાના અભ્યાસક્રમમાં સંગીત શિક્ષણનો સમાવેશ કર્યો છે. જે બાદ સાઉદી અરેબિયાની શાળાઓમાં 9 હજારથી વધુ મહિલા સંગીત શિક્ષકોની નિમણૂક કરવામાં આવશે. સરકારના આ પગલાથી દેશભરમાં રોષ ફેલાયો છે.   મ્યુઝીક હરામ સાઉદી મિનિસ્ટ્રી ઑફ કલ્ચરના પ્લાનિંગ ડિરેક્ટર નૂર અલ-દબાગે રિયાધમાં લર્ન…

Read More
ખામેની

ઈરાનના સર્વોચ્ચ નેતા ખામેનીએ આપ્યું મોટું નિવેદન, ભારતમાં મુસ્લિમો પર થાય છે અત્યાચાર, ઇન્ડિયા કર્યો પલટવાર….

ઈરાનના સર્વોચ્ચ નેતા આયાતુલ્લા અલી ખામેની એ ભારતની ટીકા કરી છે. તેમણે મુસ્લિમ અધિકારોનું ઉલ્લંઘન કરનારા દેશોમાં ભારતનો સમાવેશ કર્યો છે. ભારત પર મુસ્લિમ દમનનો આરોપ લગાવતા ખમેનીએ ભારતની સાથે મ્યાનમાર અને ગાઝાની પણ ગણતરી કરી છે. ખામેની એ આ ટિપ્પણી એવા સમયે કરી છે જ્યારે ઈરાન પોતે સુન્ની મુસ્લિમો અને વંશીય લઘુમતીઓના દમનને લઈને…

Read More
દીકરીઓ

ઈસ્લામે 1400 વર્ષ પહેલા જ દીકરીઓને આપ્યો હતો આ અધિકાર! જાણો

મિલકતમાં દીકરીઓ  આજે સમાજમાં છોકરીઓ અને છોકરાઓ વચ્ચે ઘણો ભેદભાવ જોવા મળે છે. ઘણી વખત જોવામાં આવ્યું છે કે સમાજમાં છોકરાઓ ભણતા નથી કે નોકરી કરતા નથી કારણ કે તેમના પિતા પાસે ઘણી મિલકત છે. તે છોકરાઓ જાણે છે કે તેમને આ મિલકત મળવાની છે. તેઓ અને સમાજના મોટાભાગના લોકોને ખબર નથી કે તે મિલકતમાં…

Read More

વકફ સંશોધન બિલ પાસ થશે કે રદ! આ તારીખે થઇ શકે છે ફેંસલો

વકફ સંશોધન બિલ:  વક્ફ સુધારો બિલ 8 ઓગસ્ટના રોજ સંસદમાં રજૂ કરવામાં આવ્યું હતું. વિપક્ષી સાંસદો અને મુસ્લિમોએ આ બિલનો વિરોધ કર્યો હતો, ત્યારબાદ તેને વિચારણા માટે સંયુક્ત સંસદીય સમિતિ (JPC) પાસે મોકલવામાં આવ્યો હતો. જેપીસીએ આ અંગે મુસ્લિમો અને વિદ્વાનો પાસેથી તેમનો અભિપ્રાય માંગ્યો હતો. જેપીસીએ આ મામલે અત્યાર સુધીમાં 4 બેઠકો યોજી છે….

Read More