અયોધ્યા રામ મંદિર ચઢાવા ચોરી: સુપ્રીમ કોર્ટમાં સોમવારે CBI તપાસ અને ઓડિટ અંગે સુનાવણી
Ram Mandir Donation Scam Case :અયોધ્યા રામ મંદિર ટ્રસ્ટના ચઢાવા અને નાણાકીય વ્યવહારોની CBI તપાસ તથા ફોરેન્સિક ઓડિટ માટે સુપ્રીમ કોર્ટમાં અરજીઓ પર સોમવારે સુનાવણી થશે.અયોધ્યા રામ મંદિરના ચઢાવા ચોરીના આરોપો સાથે જોડાયેલી વિવિધ અરજીઓ પર સુપ્રીમ કોર્ટ આગામી સોમવારે મહત્વપૂર્ણ સુનાવણી કરશે. ઉનાળુ વેકેશન બાદ કોર્ટ ફરી શરૂ થતાં જ, મુખ્ય ન્યાયાધીશ સૂર્યકાંતની અધ્યક્ષતામાં…

