Ram Mandir Donation Scam Case

રામ મંદિર ચોરી કેસમાં સુપ્રીમ કોર્ટનો મોટો આદેશ; કોઈ વરિષ્ઠ IPS ની આગેવાનીમાં ફરીથી બનાવો SIT

Ram Mandir Theft Case રામ મંદિર ચોરી કેસની સુનાવણી આજે ચીફ જસ્ટિસ ઓફ ઇન્ડિયા (CJI) જસ્ટિસ સૂર્યકાંતની આગેવાની હેઠળની ત્રણ જજોની બેન્ચ સમક્ષ હાથ ધરવામાં આવી હતી. સુનાવણી દરમિયાન, સુપ્રીમ કોર્ટે કેસની તપાસ કરી રહેલી સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમ (SIT) ના પુનર્ગઠનનો આદેશ આપ્યો છે. કોર્ટે સ્પષ્ટ કર્યું છે કે આ તપાસ યોગ્ય રીતે થાય તે…

Read More

રામ મંદિર દાન વિવાદ: ચંપત રાયે તોડ્યું મૌન, બેંક પર લગાવ્યા ગંભીર આક્ષેપ!

Champat Rai Ram Mandir : અયોધ્યાના રામ મંદિરમાં દાનની રકમની ચોરી અને ગેરરીતિઓના આક્ષેપોથી ઘેરાયેલા શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટના મહાસચિવ ચંપત રાયે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ‘X’ પર એક પત્ર પોસ્ટ કરીને પોતાની પ્રતિક્રિયા આપી છે. આ સાથે તેમણે રામચરિતમાનસની ચોપાઈ ટાંકીને કહ્યું છે કે, “ધીરજ ધર્મ મિત્ર અરુ નારી, આપદ કાલ પરિખિઅહિં ચારી.”…

Read More