ભરૂચ જુમ્મા મસ્જિદના 700 વર્ષ જૂના ભોંયરામાંથી મળી જૈન તીર્થંકરની મૂર્તિ

Bharuch Jain Idol Discovery:ગુજરાતના સૌથી પ્રાચીન ઐતિહાસિક નગરોમાં જેની ગણના થાય છે તેવા ભરૂચ શહેરમાંથી એક અત્યંત ચોંકાવનારા અને મોટા સમાચાર સામે આવ્યા છે. ભરૂચની ઐતિહાસિક જુમ્મા મસ્જિદના આશરે 700 વર્ષથી બંધ પડેલા ભોંયરામાંથી જૈન ધર્મના 19મા તીર્થંકર મલ્લિનાથ ભગવાનની એક અત્યંત પ્રાચીન અને ભવ્ય પ્રતિમા મળી આવી છે. આ અણધારી અને ઐતિહાસિક શોધને પગલે…

Read More