ગુજરાતના નવા ચીફ સેક્રેટરી તરીકે પંકજ જોશીની નિમણૂંક,જાણો તેમના વિશે

ગુજરાતના મુખ્યમંત્રી ઓફિસના એસીએસ પંકજ જોશી નવા મુખ્ય સચિવ બનશે. સામાન્ય વહીવટ વિભાગે તેમની નિમણૂંક અંગેનું  નોટિફિકેશન બહાર પાડ્યું છે. મુખ્ય સચિવ રાજ કુમાર જાન્યુઆરીના અંતમાં નિવૃત્ત થવા જઇ રહ્યા  છે. ત્યારે પંકજ જોશીની તેઓની બદલી અને બઢતી સાથે ગુજરાત સરકારના મુખ્ય સચિવ તરીકે નિમણૂક કરવામાં આવી છે. જાણો કોણ છે પંકજ જોશી પંકજ જોશી…

Read More

ખંભાતની ફેકટરીમાંથી પકડાયેલા ડ્રગ્સ મામલે ATSએ કર્યા સનસની ખુલાસા,જાણો

Drugs seized from Khambhat – આણંદના ખંભાતમાં ATSએ મોટું ઓપરેશન પાર પાડયું છે, જેમાં ફેક્ટરીમાંથી રૂ. 107 કરોડનું ડ્રગ્સ ઝડપાયું છે. સાથે જ 6 લોકોને ધરપકડ કરીને તેમની પૂછપરછ કરવામાં આવી રહી છે. આ ડ્રગ્સ ગ્રીન લાઇફ ઈન્ડસ્ટ્રીઝના સોખડા ફેક્ટરીમાં બનેલા હોવાનું ATSને બાતમી મળી હતી,આના આધારે દરોડા પાડયા હતા.આ ફેક્ટરીમાં અલ્પ્રાઝોલમ દવાનો ઉત્પાદન થાય…

Read More

જુહાપુરામાં અમવા સંસ્થાએ પાયોરિયા બિમારી પર જાગૃતિ શિબિરનું કર્યું સફળ આયોજન

જુહાપુરા-સરખેજ સ્થિત અમવા સંસ્થાએ દ્વારા તા.18/1/25 નાં રોજ અમવા આયોજિત ફૂડ ટ્રેનિંગ પ્રોગ્રામ અને જાગૃતિ શિબિર યોજાઇ ગઇ.પાયોરિયા બિમારી સંદર્ભે આ જાગૃતિ શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું. આ શિબિરમાં ડૉ શબાન ખાને (પિરિયોડોન્ટિસ્ટ અને ઇમ્પ્લાન્ટોલોજિસ્ટ,અને કર્ણાવતી સ્કૂલ ઓફ ડેન્ટીસ્ટ્રીના આસિસ્ટન્ટ પ્રોફેસર ) પાયોરિયા બિમારી અંગે વિસ્તૃત માહિતી આપી હતી, તેમણે ‘ પાયોરિયા: લક્ષણો, જાગૃતી અને…

Read More

મહેમદાવાદના કેસરા ગામે બંધારણ ગૌરવ અભિયાન કાર્યક્રમ યોજાયો

ભારત સરકારે ભારતના બંધારણના સ્વીકારના 75 વર્ષની ઉજવણી કરવા માટે એક વર્ષ લાંબી ઐતિહાસિક ઉજવણી શરૂ કરવાની જાહેરાત કરી છે, જે એક સીમાચિહ્નરૂપ છે, જે આપણા લોકશાહીની નોંધપાત્ર સફર અને આપણા સ્થાપક સિદ્ધાંતો અને બંધારણીય મૂલ્યોના સ્થાયી વારસાને પ્રતિબિંબિત કરે છે, ભાજપે બંધારણ ગૌરવ અભિયાનની ઉજવણી સમગ્ર દેશમાં કરવામાં આવી રહી છે. મહેમદાવાદ તાલુકાના કેસરા…

Read More

ડમી શાળાઓ સામે શિક્ષણ બોર્ડની લાલ આંખ,ડમી વિધાર્થીઓ શોધવામાં આવશે!

ગુજરાત રાજ્યમાં ડમી શાળા ઓ સામે શિક્ષણ બોર્ડ દ્વારા લાલ આંખ કરવામાં આવી છે, અને આની તપાસ માટે શિક્ષણ વિભાગે જિલ્લા શિક્ષણાધિકારીઓને કડક આદેશ આપ્યો છે. આ અંગેના પગલાંઓ, યોગ્ય તપાસ, અને કાર્યવાહી માટે રાજ્યના તમામ જિલ્લા શિક્ષણાધિકારીઓને સૂચના આપવામાં આવી છે. નોંધનીય છે કે શિક્ષણ બોર્ડ દ્વારા તમામ જિલ્લા શિક્ષણાધિકારીને જિલ્લામાં ચાલતી ડમી શાળા…

Read More
મોંઘવારી ભથ્થું વધાર્યું

ગુજરાત સરકારની મોટી જાહેરાત, કર્મચારીઓનું મોંઘવારી ભથ્થું વધાર્યું, પાંચ મહિનાનું એરિયર્સ પણ મળશે

મોંઘવારી ભથ્થું વધાર્યું – વર્ષ 2025 ની શરૂઆત પહેલા ગુજરાત સરકારે પોતાના કર્મચારીઓને મોટી ભેટ આપી છે. રાજ્ય સરકારે છઠ્ઠા પગાર પંચ હેઠળ કામ કરતા સરકારી કર્મચારીઓના મોંઘવારી ભથ્થામાં નોંધપાત્ર વધારો કર્યો છે. આ વધારો 1 જુલાઈ 2024 થી લાગુ થઈ રહ્યો છે અને તે બાદ, જે કર્મચારીઓ અને પેન્શનરો આ ધોરણ પ્રમાણે પગાર મેળવે…

Read More

પેન્શનધારકો માટે સારા સમાચાર, હવે ઘરે બેઠા જ મળી શકશે હયાતીનું પ્રમાણપત્ર,જાણો

ગુજરાત રાજ્યના પેન્શનધારકો માટે એક શ્રેષ્ઠ સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવી છે. હવે પેન્શનધારકો ઘરે બેઠા જ આપમેળે હયાતીનું પ્રમાણપત્ર મેળવી શકશે, અને આ માટે તેમને ટ્રેઝરી, બેંક કે અન્ય વિભાગોમાં જવાની જરૂર નહીં પડે.આ હયાતીનું  પ્રમાણપત્ર પ્રાપ્તિ માટે પેન્શનધારકો હવે તેમના નજીકની પોસ્ટઓફિસના પોસ્ટમેન અથવા ગ્રામીણ ડાક સેવકની મદદ લઈ શકશે. પેન્શનધારકો પોસ્ટમેન અથવા પોસ્ટ…

Read More

ગુજરાતમાં નકલી IAS મેહુલ શાહ ઝડપાયો, શિક્ષક અને વિધાર્થીઓ સાથે કરી લાખોની ઠગાઇ!

 નકલી IAS મેહુલ શાહ –   ગુજરાતમાં નકલી જજ બાદ નકલી આઇએએસ પકડાયો છે, રાજ્યમાં નકલી લોકોના પર્દાફાશ થઇ રહ્યા છે. રાજ્યમાં સમયઅંતરાલે કોઇ નકલી સરકારી અધિકારી પકડવાના સમાચાર સામે આવી રહ્યા છે.નકલી સરકારી અધિકારી બનવાના અનેક કિસ્સાઓમાં એક વધુ કિસ્સો સામે આવ્યો છે. મેહુલ શાહ નામના ઠગે અમદાવાદના પાલડી વિસ્તારમાં રહેતા અને ટ્રાવેલ્સનો વ્યવસાય કરતાં…

Read More

ભાવનગર મહાનગરપાલિકામાં નોકરી કરવાની સુવર્ણ તક, આ પોસ્ટ માટે મંગાવાઇ અરજી

ભાવનગરમાં રહેતા અને સારા પગારની નોકરી શોધી રહેલા ઉમેદવારો માટે એક સુવર્ણ તક આવી છે. ભાવનગર મહાનગરપાલિકા દ્વારા સબ ફાયર ઓફિસર માટે ભરતી માટે નોટિફિકેશન બહાર પાડવામાં આવ્યું છે. આ પોસ્ટ માટે અરજી કરવાના પ્રક્રિયા ઓનલાઈન છે, અને વધુ વિગતો માટે ઉમેદવારોને આ સમાચાર પુર્ણપણે વાંચવા અનુરોધ છે. ભરતીની મહત્વપૂર્ણ માહિતી  (ભાવનગર મહાનગરપાલિકા) સંસ્થા: ભાવનગર…

Read More

ગુજરાતમાં પ્રોપર્ટીના ભાવમાં 25%નો થઇ શકે છે વધારો!

ગુજરાતમાં પ્રોપર્ટીના ભાવ –    જંત્રી દરો (સરકાર દ્વારા ગણતરી કરાયેલ મિલકતના દરો) ના સુધારા અંગે ગુજરાત સરકારની તાજેતરની જાહેરાતે રિયલ એસ્ટેટ સેક્ટરમાં ચિંતા વધારી છે, અમદાવાદમાં પ્રોપર્ટીના ભાવમાં 15 થી 25 ટકા સુધીનો વધારો થવાની ધારણા છે. નિષ્ણાતો માને છે કે ભલે સરકારે નવા જંત્રી દરો પર જાહેર સૂચનો માટે 30-દિવસની વિંડો ખોલી પરતું…

Read More