જામનગર: લાખોટા તળાવમાં ન્હાવા પડેલા 10 અને 12 વર્ષના બે બાળકો ડૂબ્યા, ફાયર વિભાગે બહાર કાઢ્યા મૃતદેહ
Lakhota Lake Incident : જામનગર શહેરની મધ્યમાં આવેલા ઐતિહાસિક લાખોટા તળાવમાં એક કાળજું કંપાવનારી ઘટના સામે આવી છે. અહીં તળાવના ઊંડા પાણીમાં ડૂબી જવાથી બે માસૂમ બાળકોના કરુણ મોત નીપજ્યા છે. આ દુર્ઘટનાના સમાચાર વાયુવેગે પ્રસરતા સમગ્ર વિસ્તારમાં ભારે અરેરાટી વ્યાપી ગઈ છે અને મૃતક બાળકોના પરિવારજનો પર આભ ફાટી પડ્યું છે. Lakhota Lake Incident…

