Arjunsinh Chauhan Voting Mehmadabad :

મહેમદાવાદના ધારાસભ્ય અર્જુનસિંહ ચૌહાણે મતાધિકારનો ઉપયોગ કરી લોકતંત્રને મજબૂત કરવાનો આપ્યો સંદેશ

Arjunsinh Chauhan Voting Mehmadabad: ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓનો માહોલ જામ્યો છે, ત્યારે આજે લોકશાહીના આ મહાપર્વમાં મહેમદાવાદ પંથકના નાગરિકો ઉત્સાહભેર ભાગ લઈ રહ્યા છે. આ પવિત્ર પર્વમાં મહેમદાવાદના લોકલાડીલા ધારાસભ્ય અર્જુનસિંહ ચૌહાણે પણ સવારના પહોરમાં જ પોતાના મતાધિકારનો ઉપયોગ કરીને એક જાગૃત નાગરિક તરીકેની ફરજ નિભાવી હતી. Arjunsinh Chauhan Voting Mehmadabad : ધારાસભ્યએ ઉત્સાહભેર કર્યું…

Read More