gujarat samay

Arjun Tendulkars engagement

Arjun Tendulkars engagement: સચિન તેંડુલકરના પુત્ર અર્જુન તેંડુલકરની થઈ સગાઈ

મહાન ભારતીય ક્રિકેટર સચિન તેંડુલકરના પુત્ર Arjun Tendulkars engagement મુંબઈના ઉદ્યોગપતિ રવિ ઘાઈની પૌત્રી સાનિયા ચંડોક સાથે થઈ છે. અર્જુન ઘરેલુ ક્રિકેટમાં ગોવાનું પ્રતિનિધિત્વ કરે છે, જ્યારે તે IPLમાં મુંબઈ ઇન્ડિયન્સ માટે રમી ચૂક્યો છે. જોકે, બંને પરિવારોએ હજુ સુધી સગાઈ અંગે કોઈ સત્તાવાર નિવેદન બહાર પાડ્યું નથી. Arjun Tendulkars engagementt  સાનિયા ચંડોક કોણ છે…

Read More

Gujarat ATS એ બનાવટી વિઝા કૌભાંડનો કર્યો પર્દાફાશ, ચાર આરોપીઓ ઝડપાયા

Gujarat ATS:  ગુજરાત એન્ટી ટેરરિસ્ટ સ્ક્વોડ (ATS)એ એક મોટા વિઝા કૌભાંડનો પર્દાફાશ કરીને નકલી વિઝા બનાવી લોકોને છેતરતી ગેંગના ચાર સભ્યોની ધરપકડ કરી છે. આ ગેંગ યુરોપના દેશો, ખાસ કરીને લક્ઝમબર્ગના બનાવટી વિઝા બનાવી, નિર્દોષ લોકો પાસેથી લાખો રૂપિયા વસૂલીને છેતરપિંડીનો ધંધો ચલાવતી હતી. ATSની આ કાર્યવાહીથી 43 લોકોને આ ગેંગ દ્વારા ઠગાયા હોવાનું બહાર…

Read More
Gujarati Dal

ઘરે જ બનાવો ખાટી- મીઠી Gujarati Dal, આ રેસિપીથી

Gujarati Dal Recipe:  ગુજરાતી થાળી ખાટી અને મીઠી દાળ વગર અધૂરી છે. આ દાળ માત્ર સ્વાદમાં જ અનોખી નથી પણ તેમાં મસાલેદાર, ખાટી અને મીઠી સ્વાદનું અદ્ભુત સંતુલન પણ છે. ખાસ વાત એ છે કે તે બનાવવામાં ખૂબ જ સરળ છે અને તેને વધુ મસાલા કે મહેનતની જરૂર નથી. તુવેર (તુવેર) દાળથી બનેલી આ રેસીપી…

Read More
Rajinikanth

Rajinikanth ની કુલી ફિલ્મે અમેરિકાની બોક્સ ઓફિસ પર મચાવી ધૂમ,એડવાન્સ બુકિંગમાં વોર-2 પછાડી

સુપરસ્ટાર Rajinikanth ફરી એકવાર ફિલ્મ ‘કૂલી’ સાથે મોટા પડદા પર પાછા ફરી રહ્યા છે. આ ફિલ્મને લઈને દર્શકોમાં ઘણો ક્રેઝ છે, જે સીધી રીતે શરૂઆતના બોક્સ ઓફિસના આંકડાઓમાં પ્રતિબિંબિત થાય છે. ‘કૂલી’ રિલીઝ થાય તે પહેલાં જ ઉત્તર અમેરિકાના બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી ચૂકી છે.   Rajinikanth  ની કુલી ફિલ્મે પ્રીમિયર શોના એડવાન્સ બુકિંગથી…

Read More
Piyush Goyal

કેન્દ્રીય મંત્રી Piyush Goyal એ આપ્યું મોટું નિવેદન, ‘ભારત હવે કોઈની સામે ઝૂકશે નહીં…’

Piyush Goyal : આજકાલ દુનિયાભરમાં ટેરિફનો મુદ્દો ચર્ચામાં છે. અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે રશિયા પાસેથી તેલ ખરીદવા પર ભારત પર 25 ટકા ટેરિફ લાદવાની જાહેરાત કરી છે. આ દરમિયાન, વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રી પીયૂષ ગોયલે એક સમિટમાં હાજરી આપી હતી. આ દરમિયાન તેમણે આત્મનિર્ભરતા પર ભાર મૂક્યો હતો અને કહ્યું હતું કે ભારત હવે કોઈના…

Read More
Raksha bandhan-gujarat samay

Raksha bandhan 2025: આજે છે રક્ષાબંધન,જાણી લો શુભ મુર્હત સાથે મહત્વની વાતો

Raksha bandhan 2025 ભાઈ-બહેનના પવિત્ર સંબંધનું પ્રતીક રક્ષાબંધનનો તહેવાર આજે ખૂબ જ ધામધૂમથી ઉજવવામાં આવશે. આ દિવસે બહેનો પોતાના ભાઈના કાંડા પર રાખડી બાંધે છે અને તેમના સુખ, સમૃદ્ધિ અને દીર્ધાયુષ્યની કામના કરે છે, જ્યારે ભાઈઓ પોતાની બહેનોનું જીવનભર રક્ષણ કરવાનું વચન આપે છે. આ વખતે રક્ષાબંધન પર એક ખાસ શુભ સંયોગ બની રહ્યો છે,…

Read More

અમેરિકા આર્મી બેઝ પર ગોળીબાર, પાંચ સૈનિકોને ગોળી વાગી

અમેરિકાના જ્યોર્જિયામાં એક આર્મી બેઝ પર ગોળીબાર થયો છે. આ ગોળીબારની ઘટનામાં પાંચ સૈનિકોને ગોળી વાગી છે. ફોર્ટ સ્ટુઅર્ટે જણાવ્યું હતું કે 2જી આર્મર્ડ બ્રિગેડ કોમ્બેટ ટીમ વિસ્તારમાં ગોળીબારના સમાચાર યુએસ સમય મુજબ સવારે 10:56 વાગ્યે મળ્યા હતા અને 11:35 વાગ્યે એક શંકાસ્પદ વ્યક્તિની ધરપકડ કરવામાં આવી હતી. જોકે, બેઝ દ્વારા જારી કરાયેલા એક નિવેદનમાં…

Read More

મહેમદાવાદ નગરપાલિકામાં રાજકીય ખળભળાટ: ભાજપના બે કાઉન્સિલરના રાજીનામા!

મહેમદાવાદ નગરપાલિકામાં ભારતીય જનતા પાર્ટી (ભાજપ)ના બે કાઉન્સિલરોના રાજીનામાએ રાજકીય ગરમાવો સર્જ્યો છે. વાર્ડ નંબર-1ના ભાજપના કાઉન્સિલર દર્શન પટેલ અને મનીષાબેન પાંડવે રાજીનામું આપી દેતાં સમગ્ર વિસ્તારમાં ચર્ચાઓનો દોર શરૂ થયો છે. આ ઘટનાએ નગરપાલિકાના રાજકારણમાં નવો વળાંક લાવ્યો છે અને ભાજપની આંતરિક ગતિશીલતા પર પણ સવાલો ઉભા થયા છે. રાજીનામાનુંકારણ:સભ્યપદનીગરિમાનજળવાતીહોવાનોઆક્ષેપ દર્શનપટેલે ગુજરાતસમયનેજણાવ્યુંહતુંકે,“ સભ્યપદની ગરિમા…

Read More

ગુજરાતમાં કુપોષણની ગંભીર સ્થિતિ: સરકારના કરોડોના ખર્ચ છતાં આદિવાસી બાળકો કુપોષિત

ગુજરાતમાં કુપોષણ:  ગુજરાત સરકાર દર વર્ષે બજેટમાં કુપોષણ નાબૂદી માટે કરોડો રૂપિયા ફાળવે છે, પરંતુ રાજ્યમાં કુપોષણની સ્થિતિ સુધરવાને બદલે બગડી રહી છે. કેન્દ્ર સરકારે સંસદમાં રજૂ કરેલા રિપોર્ટમાં ગુજરાતમાં કુપોષણની ગંભીર સ્થિતિનો ચોંકાવનારો ખુલાસો થયો છે. રિપોર્ટ અનુસાર, ગુજરાતમાં 3.21 લાખ આદિવાસી બાળકો કુપોષણનો શિકાર છે, જે દર્શાવે છે કે રાજ્યમાં કુપોષિત બાળકોની સંખ્યામાં…

Read More

ડોનાલ્ડ ટ્રમ્પ ભારતથી કેમ નારાજ છે?અમેરિકાના નાણામંત્રી સ્કોટ બેસન્ટે આપ્યું આ કારણ!

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ભારત પર 25 ટકા ટેરિફ લાદવાની જાહેરાત કરી છે. આ પછી  અમેરિકાના નાણામંત્રી સ્કોટ બેસન્ટે ગુરુવાર, 31 જુલાઈના રોજ કહ્યું કે ટ્રમ્પ વહીવટીતંત્ર ભારતથી “થોડું નિરાશ” છે. સ્કોટ બેસન્ટે કહ્યું, “ભારત શરૂઆતમાં વાટાઘાટો માટે આવ્યું હતું, પરંતુ પછીથી વસ્તુઓ ધીમી કરી દીધી. તેથી રાષ્ટ્રપતિ અને તેમની આખી વેપાર ટીમ ભારતથી થોડી…

Read More