gujarat samay

NARIT AI Gujarat Police

ગુજરાત પોલીસનું નવું ‘બ્રહ્માસ્ત્ર’, હવે એક ક્લિક પર ખુલશે ડ્રગ્સ માફિયાઓની કુંડળી!

NARIT AI Gujarat Police: રાજ્યમાં ડ્રગ્સ માફિયાઓ સામે લડવા માટે ગુજરાત પોલીસ (Gujarat Police) હવે અત્યાધુનિક ટેકનોલોજીનો સહારો લઈ રહી છે. પશ્ચિમ રેલવે પોલીસ, વડોદરા વિભાગ દ્વારા મુંબઈના એક એઆઈ સ્ટાર્ટઅપ (AI Startup) સાથે મળીને ‘NARIT AI’ (Narcotics Analysis & RAG-based Investigation Tool) લોન્ચ કરવામાં આવ્યું છે. આ ભારતનું આવું પ્રથમ AI ટૂલ છે જે…

Read More
Iran America Ceasefire

સીઝફાયર બાદ ઈરાનના વિદેશ મંત્રીની અમેરિકાને આપી ખુલ્લી ઓફર

Iran America Ceasefire : અમેરિકા અને ઈરાન વચ્ચે બે અઠવાડિયાના ઐતિહાસિક સીઝફાયર (યુદ્ધવિરામ) ની જાહેરાત બાદ હવે ઈરાન તરફથી સત્તાવાર પ્રતિક્રિયા સામે આવી છે. ઈરાનના વિદેશ મંત્રી સૈયદ અબ્બાસ અરાઘચીએ ડોનાલ્ડ ટ્રમ્પને એક સ્પષ્ટ અને સીધો સંદેશ આપતા જણાવ્યું છે કે, જો ઈરાન પર અમેરિકન હુમલા બંધ કરી દેવામાં આવશે, તો ઈરાનની સેના પણ તાત્કાલિક…

Read More
US Iran Talks Islamabad

ઈસ્લામાબાદમાં થશે અમેરિકા-ઈરાન વચ્ચે મહામંથન: ઈરાને સોંપ્યો 10 મુદ્દાનો પ્રસ્તાવ, પણ આપી આ મોટી ચેતવણી!

US Iran Talks Islamabad :અમેરિકા અને ઈરાન વચ્ચે ચાલી રહેલા સંઘર્ષમાં હવે એક નવો કૂટનીતિક વળાંક આવ્યો છે. ઈરાને સત્તાવાર રીતે પુષ્ટિ કરી છે કે પાકિસ્તાનની મધ્યસ્થી બાદ હવે અમેરિકા સાથે 10 એપ્રિલથી પાકિસ્તાનની રાજધાની ઈસ્લામાબાદમાં સીધી વાતચીત શરૂ થશે. ઈરાને પાકિસ્તાન મારફતે અમેરિકાને એક 10 મુદ્દાનો વિસ્તૃત પ્રસ્તાવ પણ સોંપ્યો છે. US Iran Talks…

Read More
Iran Strait of Hormuz

ટ્રમ્પના સીઝફાયર બાદ ઈરાને ખોલ્યો ‘હોર્મુઝ સ્ટ્રેટ’?, પરંતુ રાખી છે આ એક મોટી શરત

Iran Strait of Hormuz :  અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ઈરાન પર થનારા વિનાશક હુમલાને 2 અઠવાડિયા માટે સ્થગિત કર્યા બાદ, હવે ઈરાન તરફથી પણ આખી દુનિયાને રાહત આપતો નિર્ણય લેવામાં આવ્યો છે. અમેરિકાના 14 દિવસના સીઝફાયર (યુદ્ધવિરામ) ની જાહેરાત બાદ ઈરાને પણ દુનિયાનો અત્યંત મહત્વનો વેપારી માર્ગ ‘હોર્મુઝ સ્ટ્રેટ’ (Strait of Hormuz) ખોલવાનું એલાન કરી…

Read More
America Iran Ceasefire

મહાયુદ્ધ ટળ્યું! ડોનાલ્ડ ટ્રમ્પે કરી યુદ્ધવિરામની જાહેરાત, અમેરિકા-ઈરાન વચ્ચે બે અઠવાડિયાનું સીઝફાયર

America Iran Ceasefire : પશ્ચિમ એશિયામાં મંડરાઈ રહેલો મહાવિનાશનો ખતરો હાલ પૂરતો ટળી ગયો છે. અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ઈરાન પર આજની રાતે થનારા ભયાનક હુમલાઓને હાલ પૂરતા સ્થગિત કરવાનો મોટો નિર્ણય લીધો છે. ટ્રમ્પે જાહેરાત કરી છે કે અમેરિકા અને ઈરાન વચ્ચે આગામી બે અઠવાડિયા માટે ‘દ્વિપક્ષીય યુદ્ધવિરામ’ (Double-sided Ceasefire) લાગુ થશે. America Iran…

Read More
Shehbaz Sharif Donald Trump

મહાવિનાશ યુદ્વને રોકવા પાકિસ્તાનના PMએ ટ્રમ્પ અને ઈરાન બંનેને કરી આ મોટી અપીલ

Shehbaz Sharif Donald Trump : અમેરિકા અને ઈરાન વચ્ચે ચાલી રહેલા ભયાનક યુદ્ધમાં હવે મધ્યસ્થી તરીકે પાકિસ્તાનની એન્ટ્રી થઈ છે. અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ઈરાન પર વિનાશક હુમલા માટે આપેલી ડેડલાઈન (Deadline) પૂરી થવાના ગણતરીના કલાકો પહેલા જ પાકિસ્તાનના વડાપ્રધાન શહબાઝ શરીફે એક મોટી અપીલ કરી છે. તેમણે ડોનાલ્ડ ટ્રમ્પને યુદ્ધ રોકવા અને રાજદ્વારી વાટાઘાટો…

Read More
'Inshallah Tomorrow'

‘Inshallah Tomorrow’: ટ્રમ્પની ‘સભ્યતા ખતમ’ કરવાની ધમકી પર ઈરાનનો આકરો પલટવાર

‘Inshallah Tomorrow’: પશ્ચિમ એશિયામાં અમેરિકા-ઇઝરાયલ અને ઈરાન વચ્ચેનો સૈન્ય સંઘર્ષ હવે ચરમસીમાએ પહોંચી ગયો છે. અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે મંગળવારે રાત્રે અત્યાર સુધીની સૌથી ખતરનાક ધમકી આપતા કહ્યું હતું કે, જો સમાધાન નહીં થાય તો આજની રાત “આખી સભ્યતાનો અંત” લાવી દેશે. ટ્રમ્પની આ ધમકી વચ્ચે ઇઝરાયલ અને અમેરિકાએ ઈરાનના મહત્વના ખાર્ગ આઇલેન્ડ (જ્યાં મોટા…

Read More
Advisory for Indians in Iran:

ટ્રમ્પની મહાવિનાશક ધમકી બાદ ભારત સરકારનું મોટું પગલું: ઈરાનમાં રહેતા ભારતીયો માટે હાઈ એલર્ટ, ’48 કલાક ઘરમાં જ રહો’

Advisory for Indians in Iran: પશ્ચિમ એશિયામાં યુદ્ધની સ્થિતિ હવે અત્યંત સ્ફોટક બની ચૂકી છે. અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા ઈરાનને આપવામાં આવેલી ખુલ્લી અને ભયાનક ધમકી બાદ, ઈરાનમાં સ્થિત ભારતીય દૂતાવાસે ભારતીય નાગરિકોની સુરક્ષા માટે એક તાત્કાલિક એડવાઈઝરી (Advisory) જાહેર કરી છે. દૂતાવાસે તમામ ભારતીયોને આગામી 48 કલાક સુધી બહાર ન નીકળવા અને સુરક્ષિત…

Read More
Aaj Nu Rashifal

સોમવારે મહાદેવની કૃપાથી તમારો દિવસ કેવો રહેશે? જાણો ભવિષ્ય

Rashifal : આજે ગ્રહોની સ્થિતિ તમારી નોકરી, વેપાર, કૌટુંબિક સંબંધો અને સ્વાસ્થ્ય પર કેવી અસર કરશે તેની સચોટ માહિતી નીચે મુજબ વાંચો.શાસ્ત્રો મુજબ સોમવારનો પવિત્ર દિવસ દેવાધિદેવ મહાદેવને સમર્પિત છે. ભોલેનાથની પૂજા-અર્ચનાથી મનની શાંતિ અને કાર્યમાં સફળતા મળે છે. આજે ગ્રહોની સ્થિતિ તમારી નોકરી, વેપાર, કૌટુંબિક સંબંધો અને સ્વાસ્થ્ય પર કેવી અસર કરશે તેની સચોટ…

Read More