દ્વારકા માં ગમખ્વાર અકસ્માત, 7 લોકોના મોત,15 ગંભીર ઇજાગ્રસ્ત

આજરોજ દેવભૂમિ દ્વારકા  ના પાદરમાં સાંજે એક ખાનગી બસ, સ્વિફ્ટ અને ઈક્કો કાર વચ્ચે ગંભીર અકસ્માત થયો. આ ઘટનામાં સાત લોકોના મોત થયા  છે, જ્યારે 15 લોકો ગંભીર ઇજાગ્રસ્ત થયા છે. અકસ્માતની જાણ થતા આજુબાજુના લોકો મદદ માટે દોડી આવ્યા હતા અને પુરજોશમાં બચાવ કામગીરી હાથ ધરી હતી. પોલીસ પણ સત્વરે ઘટનાસ્થળે પહોંચી અને બચાવ…

Read More

રાજ્ય સરકારે પોલીસ વિભાગમાં મોટા પાયે ભરતી કરવાની કરી જાહેરાત, યુવાનો માટે સોનેરી તક!

ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં રાજ્ય સરકારે મહત્વનો નિર્ણય લીધો છે. આગામી વર્ષ 2025માં ગુજરાત પોલીસ દળના વર્ગ-3માં 14,820 જગ્યાઓ પર સીધી ભરતી કરવામાં આવશે. ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવી દ્વારા આ અંગે માહિતી આપવામાં આવી. રાજ્ય સરકારે ભરતીની જાહેરાત કરી હતી.  હર્ષ સંઘવીે જણાવ્યું કે, હાલ ચાલતી 12,472 જગ્યાઓની ભર્તી પ્રક્રિયા પૂર્ણ થયા બાદ,…

Read More
બનાસકાંઠા

બનાસકાંઠા ની મકોડી નદીમાં 50થી વધુ વિદ્યાર્થીઓ ફસાયા,ગ્રામજનોએ હાથ ધર્યું રેસ્ક્યુ ઓપરેશન

બનાસકાંઠા  નાં દાંતા તાલુકામાં થયેલા ભારે વરસાદને પગલે નદીઓ બંને કાંઠે વહેતી થઈ ગઈ હતી, જેના પરિણામે સ્કૂલે જતા બાળકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો. ખાસ કરીને બોરડીયા ગામના બાળકો માટે સ્થિતિ ખૂબ જ કઠિન બની હતી, કારણ કે ત્યારો બોરડીયા જવાના રસ્તે પુલ ન હોવાને કારણે તેમને મકોડી નદી પાર કરવાની મુશ્કેલીનો સામનો કરવો…

Read More

ગોમતીપુરમાં પાણીની પાઇપમાં છેલ્લા એક માસથી લીકેજ, કોર્પોરેટર ઇકબાલ શેખે સમસ્યાના નિરાકરણ માટે લેખિતમાં કરી રજૂઆત

ગોમતીપુર વિસ્તારમાં પાણીની પાઇપ લીકેજ થઇ જતા પાણીનો વેડફાટ થાય છે અને જેના લીધે આ વિસ્તારમાં પાણીનું પ્રેશર ઓછું થઇ જતા પ્રજાને પાણી માટે પારાવાર મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે. ગોમતીપુર વિસ્તારના પોલીસ સ્ટેશન સામે પાણીની પાઇપ લીકેજ એક માસથી થઇ ગયું છે જેના લીધે પાણીનો અતિશય બગાડ થાય છે અને વેડફાટ જોવા મળે છે….

Read More

વકફ સુધારણા બિલનો ઇમરાન ખેડાવાળાએ કર્યો સખત વિરોધ, આ બિલથી મુસ્લિમ સમાજને નુકસાન

 ઇમરાન ખેડાવાળા:  વકફ બોર્ડ બિલ અંગે જેપીસી (JPC)ની નિમણૂક કરી દેવામાં આવી છે, અને આ સંબંધમાં 20 સભ્યોની બેઠક અમદાવાદના તાજ હોટેલમાં યોજાઈ. બેઠકમાં બિલના લાભ અને શક્ય અસરોએ વર્ણવવા માટે પ્રેઝન્ટેશન આપવામાં આવ્યું. અહીં ગુજરાત વકફ બોર્ડના ચેરમેન અને બોર્ડના અન્ય સભ્યો હાજર હતા, તેમજ ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવી અને એઆઈએમઆઈએમના વડા અસદુદ્દીન…

Read More

વક્ફ બોર્ડ બિલની JPCની બેઠકમાં આ મુદ્દે ઓવૈસી અને ગૃહમંત્રી હર્ષ સંઘવી વચ્ચે ઉગ્ર ચર્ચા!

વકફ બોર્ડ બિલ માટે જેપીસી નિયુક્ત કરવામાં આવી છે, ત્યારે જેપીસીના 20 સભ્યોની અમદાવાદની હોટલ તાજ ખાતે બેઠક યોજાઈ હતી, આ  બેઠકમાં મુ્સિલમ વકફ બોર્ડના અનેક મુદ્દાની ચર્ચા થઇ હતી. રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવી અને ઓવૈસી વચ્ચે ચર્ચા થઇ હતી. વકફ બોર્ડ બિલ પર જેએપીસીની બેઠક વકફ બોર્ડ બિલ અંગે જેપીસી (JPC)ની નિમણૂક કરી દેવામાં…

Read More

ગુજરાતમાં 37 મુસાફર ભરેલી બસ પૂરમાં ફસાઇ, તમામને સુરક્ષિત બચાવી લેવાયા

 મુસાફર ભરેલી બસ : તામિલનાડુના 29 સહિત 37 મુસાફરોને લઈને જતી પ્રવાસી બસ ગઈકાલે મોડી રાત્રે ગુજરાતના ભાવનગરના કોલિયાક ગામમાં પૂરના પાણીમાં ફસાઈ ગઈ હતી. બાદમાં તમામ મુસાફરોને સુરક્ષિત રીતે બચાવી લેવાયા હતા. આ બસમાં કુલ 55 લોકો મુસાફરી કરી રહ્યા હતા અને તેમને બચાવવા માટે ઓપરેશન શરૂ કરવામાં આવ્યું હતું અને તમામને સુરક્ષિત બહાર કાઢવામાં…

Read More

બિલ્કીસ બાનો કેસમાં ગુજરાત સરકારને ઝટકો, સુપ્રીમ કોર્ટે રિવ્યુ પિટિશન ફગાવી

બિલ્કીસ  બાનો   ગુજરાત સરકારને સુપ્રીમ કોર્ટ તરફથી મોટો ઝટકો લાગ્યો છે. તેણે બિલકિસ બાનો કેસમાં દોષિતોને મુક્ત કરવા સંબંધિત સુપ્રીમ કોર્ટના આદેશમાં કરવામાં આવેલી ટિપ્પણીઓને દૂર કરવાનો ઇનકાર કર્યો છે. સુપ્રીમ કોર્ટે ગુજરાત સરકારની સમીક્ષા અરજી ફગાવી દીધી છે. સુપ્રીમ કોર્ટે ગુજરાત સરકારને ફટકાર લગાવી ગુજરાત સરકારે 2002ના રમખાણો દરમિયાન બિલ્કીસ બાનો બળાત્કાર કેસમાં…

Read More
ખાનગી બસોના પ્રવેશ

સુપ્રીમ કોર્ટે અમદાવાદમાં ખાનગી બસોના પ્રવેશની અરજીને કરી ખારિજ

ખાનગી બસોના પ્રવેશ : ખાનગી બસ સંચાલકોને સુપ્રીમ કોર્ટમાંથી ઝટકો મળ્યો છે, કારણ કે તેમની અરજીને કોર્ટે ફગાવી દીધી છે. અમદાવાદમાં ખાનગી બસોના પ્રવેશપરની રજૂઆતને સુપ્રીમ કોર્ટે માન્યતા નથી આપી. અગાઉ, હાઈકોર્ટ પણ સંચાલકોની અરજીને અસ્વીકૃત કરી હતી. કોર્ટે નક્કી કર્યું કે, સવારે 8 વાગ્યાથી રાતે 10 વાગ્યા સુધી ખાનગી અને લક્ઝરી બસોને પ્રવેશની મંજૂરી…

Read More

પોઈચા જેવું મંદિર બનાવવાના નામે સ્વામીઓએ કરી 1,55 કરોડની છેતરપિંડી, 8 લોકો સામે ફરિયાદ

પોઈચા :   હમણાં કેટલાક સમયથી સંત સાધુઓ સમાચારમાં પ્રકાશિત થઇ રહ્યા છે. સંપત્તિ , છેતરપિંડી સહિતના વિવાદો હાલ ઉજાગર થઇ રહ્યા છે. જેમાં ઠેકઠેકાણેથી અલગ અલગ વિવાદો સામે આવી રહ્યાં છે. અરવલ્લી જિલ્લાના લિંબ અને માથાસુલિયા ગામમાં 500 એકર જમીન પર પોઈચા જેવા સ્વામીનારાયણ મંદિરમાં બાંધકામ કરવાનો પ્રસ્તાવ રજૂ કરીને છેતરપિંડી કરવાના મામવે વડતાલ…

Read More