PM મોદી શનિવારથી ત્રણ દિવસની ગુજરાતની મુલાકાતે,સોમનાથ મંદિરના કરશે દર્શન

PM મોદી ગુજરાતના પ્રવાસે – દેશના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આવતીકાલ, 1 માર્ચથી 3 દિવસના સૌરાષ્ટ્ર પ્રવાસે આવશે. આ દરમિયાન, પોલીસ દ્વારા સુરક્ષા વ્યવસ્થા સુનિશ્ચિત કરવામાં આવી છે અને વહીવટી તંત્ર તૈયારીઓમાં લાગી ગયાં છે. વડાપ્રધાન મોદી શનિવારે મોડી રાત્રે જામનગર પોહચશે અને ત્યાં સર્કિટ હાઉસમાં રાત્રિ રોકાણ કરશે. PM મોદી ગુજરાતના પ્રવાસે – નોંધનીય છે કે…

Read More

મહેમદાવાદના કેસરા ગામના વિધાર્થીએ ગામનું અને પરિવારનું નામ કર્યું રોશન

મહેમદાવાદ તાલુકાના કેસરા ગામના વિધાર્થી મલેક મોહમ્મદ હાશ્મી ઇનાયત હુસેને ગામ અને પરિવારનું નામ રોશન કરતા સમગ્ર ગામના લોકોમાં ખુશીની લાગણી જોવા મળી રહી  છે.સરદાર પટેલ યુનિવર્સિટી અંતર્ગત શ્રી ભીખા ભાઈ પટેલ આર્ટ્સ કોલેજ આણંદ માં MSW ના અભ્યાસમાં સમગ્ર કોલેજમાં પ્રથમ સ્થાન મેળવ્યું છે. નોંધનીય છેમહેમદાવાદ તાલુકાના કેસરા ગામના પ્રતિભાશાળી વિધાર્થી મલેક મોહમ્મદ હાશ્મી…

Read More

જુહાપુરામાં અમવા સંસ્થા અને અર્બન હેલ્થ સેન્ટર દ્વારા ફ્રી મેડિકલ કેમ્પ યોજાયો,અનેક લોકોએ સેવાનો લીધો લાભ!

અમવા સંસ્થા સતત મહિલાના વિકાસ અને સમાજને શિક્ષિત કરવાનું ભગીરથ કાર્ય કરી રહી છે.અમવા સંસ્થા મહિલાના સશક્તિકરણ સહિત સમાજના હિતમાં અનેક કાર્યક્રમ કરીને સમાજસેવા કરવાનો ઉત્તરદાયિત્વ બાખૂબી નિભાવી રહી છે. તા.26/2/2025નાં રોજ અમદાવાદ મુસ્લિમ વિમેન્સ એસોસિએશન-અમવા અને સંકલીતનગર અર્બન હેલ્થ સેન્ટર તરફ થી ફ્રી મેડિકલ કેમ્પ અમવા ,જુહાપુરામુકામે યોજાયો હતો જેમાં બાળકોની તપાસ ,આંખની તપાસ,જનરલ…

Read More

નગરપાલિકાના પ્રમુખની પસંદગી કરવા ભાજપ દ્વારા નિરીક્ષકોની કરવામાં આવી વરણી

ગુજરાતની 66 નગરપાલિકાઓમાં પ્રમુખની પસંદગી માટે ભાજપ દ્વારા નિરીક્ષકોની વરણી કરવામાં આવી છે. જુનાગઢ મહાનગરપાલિકામાં મેયર અને અન્ય પદાધિકારીઓની પસંદગી કરવામાં આવશે. આ પસંદગીની પ્રક્રિયા 25, 26, 27 ફેબ્રુઆરીના રોજ થશે, જ્યારે 28 ફેબ્રુઆરી અને 1 માર્ચના રોજ પાર્લામેન્ટરી બોર્ડની બેઠક યોજાશે. 1 માર્ચ પછી, તમામ નગરપાલિકાઓને પ્રમુખ અને જુનાગઢ મહાનગરપાલિકાને મેયર મળશે. જૂનાગઢ મહાનગરપાલિકા…

Read More

અમદાવાદના 614મા જન્મદિવસની ઉજવણી નિમિત્તે ‘દૂરબીન’ દ્વારા ભવ્ય નાઇટવોકનું કરાયું આયોજન

ભારતના પ્રથમ વર્લ્ડ હેરિટેજ શહેર અમદાવાદના 614મા જન્મદિવસની ઉજવણીની તૈયારી પૂરજોશમાં ચાલી રહી છે. આ પ્રસંગે શહેરની સાંસ્કૃતિક અને ઐતિહાસિક ધરોહરનો ઇતિહાસ લોકો સુધી પહોંચાડવા માટે ‘ધ દૂરબીન’ સંસ્થા દ્વારા નાઇટવોકનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે.આ નાઇટવોક આવતીકાલે, 26 ફેબ્રુઆરી 2025ના રોજ યોજાશે, જેમાં માત્ર 100 લોકો જ ભાગ લઈ શકશે. નોંધનીય છે કે આ…

Read More
કૉંગ્રેસ-આમ આદમી પાર્ટીએ કર્યું વોકઆઉટ

આદિવાસી શિષ્યવૃત્તિ મામલે કૉંગ્રેસ-આમ આદમી પાર્ટીએ કર્યું વોકઆઉટ

કૉંગ્રેસ-આમ આદમી પાર્ટીએ કર્યું વોકઆઉટ – ગુજરાત વિધાનસભાનો બજેટ સત્ર આજે પાંચમો દિવસ ચાલી રહ્યો છે. વિધાનસભા ગૃહમાં આદિવાસી વિદ્યાર્થીઓને આપવામાં આવેલી શિષ્યવૃત્તિના મુદ્દે મોટી હોબાળો થયો હતો. આ મુદ્દે કૉંગ્રેસ અને આમ આદમી પાર્ટીના ધારાસભ્યો વોકઆઉટ કરીને વિધાનસભા ગૃહ છોડી દીધું હતું. ધારાસભ્યોએ વિધાનસભા ગૃહની બહાર સરકાર વિરોધી નારાઓ લગાવ્યા હતા. કૉંગ્રેસ-આમ આદમી પાર્ટીએ…

Read More
Ahmedabad air taxi

Ahmedabad air taxi : એર ટેક્સી હવે અમદાવાદ રિવરફ્રન્ટ પરથી ઉડશે! આ છે તેની ખાસિયત!

Ahmedabad air taxi – અમદાવાદમાં રિવરફ્રન્ટ પર એર ટેકસીનું પ્રોજેક્ટ શરૂ થવાનું છે, જે અમદાવાદ અને માંડવી (કચ્છ) વચ્ચે ટ્રાયલની તૈયારી કરી રહ્યું છે. આ માટે ઇલેક્ટ્રિક વર્ટિકલ ટેકઓફ અને લેન્ડીંગ (eVTOL) બેટરી આધારિત એરક્રાફ્ટનો ઉપયોગ કરાશે, જેનું મુખ્ય લક્ષ્ય એ એર ટેકસીને વધુ કાર્યક્ષમ અને પર્યાવરણ માટે અનુકૂળ બનાવવાનો છે.કેન્દ્રીય સિવિલ એવિએશન વિભાગે આ…

Read More

ગુજરાતમાં પ્રોફેશનલ સિવિલ એન્જીનીયર્સ એક્ટ-19 2006ને રદ કરાયો! આ કાયદો અમલમાં

ગુજરાત પ્રોફેશનલ સિવિલ એન્જીનીયર્સ એક્ટ —વિધાનસભામાં  સહકાર મંત્રી જગદીશ વિશ્વકર્માએ જણાવ્યું છે કે, ગુજરાત પ્રોફેશનલ સિવિલ એન્જીનીયર્સએક્ટ-19, 2006ને રદ કરવામાં આવી છે. આનો મુખ્ય હેતુ રાજ્યમાં બાંધકામના નિયમો અને પરવાનગી માટે એકસૂત્રતા જાળવવી છે.રાજ્યમાં 2017માં કોમ્પ્રીહેન્સીવ જનરલ ડેવલોપમેન્ટ કંટ્રોલ રેગ્યુલેશન, 2017 (CGDCR-2017)નો અમલ કરવામાં આવ્યો હતો, જેના માધ્યમથી બાંધકામના માપદંડો અને પરવાનગી માટે સૌ રાજ્યમાં…

Read More

ગુજરાતમાં કાળઝાળ ગરમી મૂકશે માઝા, આ જિલ્લાઓમાં અપાયું યલો એલર્ટ

ગુજરાત ગરમી -ગુજરાતમાં શિયાળો ધીમે ધીમે વિદાય લઈ રહ્યો છે અને હવે ગરમીનું પ્રમાણ દિન-પ્રતિદિન વધી રહ્યું છે.આગામી 5 દિવસ માટે સૌરાષ્ટ્ર-કચ્છ અને દક્ષિણ ગુજરાતના દરિયાઈ વિસ્તારોમાં યલો એલર્ટ આપવામાં આવી છે.હવામાન વિભાગે આગાહી કરી છે કે, અમદાવાદમાં મહત્તમ તાપમાન 35 ડિગ્રી આસપાસ રહી શકે છે, અને આગામી દિવસોમાં 2 થી 3 ડિગ્રીનો વધારો થવાની…

Read More

મહાશિવરાત્રીના પર્વ નિમિત્તે સોમનાથ મંદિરના દ્વાર શ્રધ્ધાળુઓ માટે 42 કલાક રહેશે ખુલ્લા!

Somnath Mahashivratri Puja and Aarti schedule – વિશ્વ પ્રસિદ્ધ ભારતના બાર જયોતિર્લિંગમાંથી એક, સૌરાષ્ટ્રના સાગર તટ પર આવેલ સોમનાથ-પ્રભાસપાટણ ખાતે દેવાધિદેવ મહાદેવના મહાપર્વ મહાશિવરાત્રીની તડામાર તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. આ પવિત્ર પર્વ નિમિત્તે, મંદિર ટ્રસ્ટ દ્વારા સોમનાથ ખાતે વિવિધ ધાર્મિક અને સંસ્કૃતિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. શ્રધ્ધાળુઓની ભારે ભીડની સંભાવના જોઈને, સોમનાથ…

Read More